SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ s છે મહાવીર જન્મ કલ્યાણકનું આ રહસ્ય (૨) [આ વ્યાખ્યાન પૂ. આગમ-પારદધા પ્રવર-પ્રવચનિક આગમિક, સાર્વભૌમ, ગીતાર્થ–શિરોમણિ, આગમ દ્વારક-આચાર્યદેવશ્રીએ વિ. સં. ૧૯ર ચૈત્ર સુદ ૧૩ ના મંગળ દિને શિહેર (સૌરા")માં આપેલું. જેને ઉતારી પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીને વિનયી શિષ્ય પૂ મુનિશ્રી ગુણસાગરજી મ. શ્રીએ કરેલ. તેને યોગ્ય સુધારા-વધારા સાથે તત્વરૂચિ ના હિતાર્થે શ્રી શાસન સુધાકર (વર્ષ ૮ અંક-૨૦)માંથી સાભાર ઉદ્ધત કરી રજૂ કરેલ છે. સં.]. (વ્યાખ્યાન-૨) पान्तु वः श्री महावीर-स्वामिनो देशनागिरः । भव्यानामान्तर - मल-प्रक्षालनजलोपमाः ॥९॥ મહાનુભા! આજને દિવસ મહાન પવિત્ર છે.” આજે આપણે આત્માને ઓળખાવનાર મહાપુરુષને જન્મ થ છે. જીવ નિત્ય છે–શાશ્વત છે, અવિનાશી છે. એ બધું સાચું! પરંતુ તેનું વાસ્તવિક ભાન કરાવનાર મહાપુરુષ આજે પ્રગટયા છે. ચહાય તે કિંમતી પદાર્થ હોય, પણ તેને વસ્તુતઃ ખ્યાલ આવે નહિ ત્યાં સુધી કિમતી તરીકે માલુમ પડે નહિં. આ જીવ નિત્ય, શાશ્વત વિગેરે તરીકે હતે તે ચોક્કસ છે, છતાં આંધળાના હાથમાં આવેલ હરે કાંકરાથી અધિક ન હોય, તેવી રીતે આ ત્રિલેકનાથ જન્મ્યા હતા અને આત્મ સ્વરૂપ બતાવ્યું નહોતું. ત્યાં સુધી આપણને આત્માને “નિત્ય શાશ્વત વિગેરે તરીકે માનવામાં જીવ પદાર્થથી વધારે સમજ લગીર પણ હતી.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy