________________
પુસ્તક ૧-લું ભવથી પહેલાના અનેક ભવમાં વરાધિ પ્રાપ્ત થયું, ત્યારથી જગના ઉદ્ધારને માટે કટિબદ્ધ થયેલા હોય છે, અને તેવા પરમપુરુષે તીર્થંકરના ભવમાં દ્વાદશાંગીરૂપી તીર્થની કે પ્રથમ–ગણધરરૂપી અગર ચતુર્વિધ-સંઘરૂપી તીર્થની સ્થાપના કરે છે અને તે દ્વારા જુગના જુગ સુધી ચતુર્વિધ-સંઘનું ભવસમુદ્રથી તરવાનું થાય.
અહીં યાદ રાખવા જેવી હકીકત એ છે કે તે તીર્થ માત્ર કર્મભૂમિમાં અને વિશેષ કરીને આદેશમાં જ ઉપકાર કરનારું થઈ પ્રવર્તે છે, પરંતુ તે સિવાયના ઊર્વક કે અધેલકમાં રહેવાવાળા અસુરકુમારાદિક દેવતા અને વૈમાનિકદેવતાઓને તરવાના સાધન તરીકે તે ત્રિલોકનાથ તીર્થકર ભગવંતે સ્થાપેલું દ્વાદશાંગીઆદિ તીર્થ બનતું નથી, પરંતુ ઊર્વક અને અધેલકમાં રહેલા દેવતાઓ સંસાર–સમુદ્રથી તરવાને માટે જે કંઈ પણ મુખ્ય આલંબન ગ્રહણ કરી શકતા હોય તે તે માત્ર જિનેશ્વર-મહારાજનાં ચ અને તેઓશ્રીની પ્રતિમાઓ છે.
વળી તિøલેકમાં પણ ભગવાન જિનેશ્વર-મહારાજ કે તેમના શાસનના સાધુઓ સર્વ ગ્રામ-નગર વિગેરેમાં ફરી શકતા નથી, અને વિદ્યમાન હતા નથી તેવી જગ પર અને તે વખતે ભવ્યજીને તરવાનું કંઈ પણ સ્થૂલ આલંબન હોય તો તે માત્ર ત્રિલેકનાથ તીર્થકર ભગવંતનાં ચ અને પ્રતિમાઓ છે.
વળી જગતમાં જૈનધર્મની જાહોજલાલી, મહત્તા અને અન્ય દર્શનીઓને પણ અનુદવાનું તથા પ્રશંસા કરવાનું જૈનધર્મ સંબંધી તેવું કંઈ પણ કાર્ય હોય તે તે માત્ર ત્રિલેકનાથ તીર્થકર ભગવાનનાં ચૈત્ય અને તેઓશ્રીની પ્રતિમાઓ છે.
એટલે કે ઈપણ જૈનધર્મને માનનારથી ભગધાન જિનેશ્વર મહારાજનાં ચિત્ય અને પ્રતિમાઓથી વિમુખ થઈ શકાય નહિં.