SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પY. આગમત ભાવસ્તવ તરીકે ખુદ સંયમ જે સર્વ પ્રાણાતિપાતવિરતિરૂપ છે. તેને જ ગણવામાં આવે છે. અને સોનાનું મંદિર સેંકડે થાભલાવાળું કરાવવામાં આવે તે પણ તેના કરતાં બ્રહ્મચર્ય અધિક છે, એ વાત પણ સર્વવિરતિના બ્રહ્મચર્યને જ ઉદ્દેશીને કહેવામાં આવી છે. શ્રાવક-જનેએ કરાતાં સામાયિક વિગેરે અનુષ્ઠાને દેશવિરતિમાં છે અને તેથી તે સર્વથા તેવી દ્રવ્યસ્તવથી ભાવાસ્તવમાં કહેવાતી મહત્તાને અનુસરી શકતાં નથી. આ હકીકત ધ્યાનમાં રાખી આગળ ચાલવાનું છે. શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પણ તેવી જ શંકાને જણાવતાં કહે છે કે સામાયિકને ત્યાગ કરીને અહિં દ્રવ્યસ્તવ કરવાનું કેમ કહ્યું? આવી કોઈ શંકા કરે એ સંભવિત છે. તેના ઉત્તરમાં તેઓ જણાવે છે કે સામાયિક સ્વાધીનપણે કરવાનું હોવાથી સકલ કાળ બની શકે છે, વળી આ સામાયિક જે-તે વખતમાં કરાતું હોવાથી વધારે વખત પણ બની શકે છે, પરંતુ મંદિરનું કાર્ય તે સમુદાયને આધીન છે અને કોઈ મેઈક વખતે જ બની શકે છે. વળી તે પૂજાદિના વખતે કરાતું દ્રવ્યસ્તવનું કાર્ય ભાવસ્તવની પ્રાપ્તિ અંગે વિશેષ મહત્તાવાળું છે, માટે તે સામાયિક કરતાં મહત્તાવાળું હોવાથી તે વખત કરવું જ જોઈએ. મંદિરના પુષ્પશાધનાદિક કાર્યોમાં ફળ જણાવતાં શ્રી દેવેન્દ્રસૂરિજી કહે છે કે – जीवाण बोहिलाभो, सम्महिठ्ठीण होइ पियकरणं । आणा जिणिंदभत्ती तित्थस्स पभावणा चेव ॥१॥ ત્રણે લોકમાં ભવસમુદ્રમાંથીતરવા માટે સ્થલ આલંબન કર્યું? વાચકવૃંદે ધ્યાન રાખવાની જરૂર છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવંતે એ જગતના જુના ઉદ્ધાર કરવા માટે. તીતી છે કરેલી છે, અને તે તીર્થની સ્થાપના માટે તે મહાપુરુષે તીર્થકરના
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy