________________
ક નમ્ર વિજ્ઞપ્તિ કા આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંધના હિતાર્થે સાત્વિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપુર આ - શ ી આશાતનાથી બચવા માટે ગ્ય અધિકારી સાધુ-સાવી
દે ધ ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનમંદિર કે તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કરવો.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રહી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
des
AGO છે આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે છે છે. ચતુર્વિધ શ્રીસંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ છે ટિ સાધ્વીજી, જ્ઞાનભંડારે તથા તસ્વરૂચિ ગૃહસ્થ આદિને છે
વિનામૂલ્ય મોકલાય છે. ” પમીઓને સ્થાઈ કોશમાં રૂ. ૧૦૧ લખાવી છે
સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે. oee 3.oeou-docesi
આર્થિક લાભ લેવાનું સરનામું પ્રાપ્તિસ્થાન : શ્રી આગમ, ગ્રંથમાળા “આગમત કાર્યાલય રમણલાલ જેચંદભાઈ શાહ માસ્તર હરગોવનભાઈ
કાપડ બજાર, મીઠાભાઈ ગુલાબચંદ જૈન પિસ્ટ કપડવંજ (જી.ખેડા) ઉપાશ્રયદલાલવાડા,કપડવંજ