SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 8 તીર્થયાત્રા–સંઘયાત્રા છે (વર્ષ ૧૫ પુ-૧ પા. પર થી ચાલુ) . આ વાત જ્યારે ધ્યાનમાં લેવાશે ત્યારે સમજાશે કે – પર્યુષણની તિથિ જે ભાદરવા સુદિ પંચમીની હતી, તેની પરાવૃત્તિ કરીને એથે જે પર્યુષણું આચરવામાં આવી અને જેની પ્રવૃત્તિ જિનવચનને માનનારા સકલ-સંઘે અમલમાં મહેલી છે, તે બાબતમાં શ્રી ચૂર્ણિકારે આચાર્ય મહારાજ કાલકાચાર્યનું યુગપ્રધાનપણું જણાવવા સાથે સ ર મજુમય સમસંગ એટલે તેજ ચેથને સંવચ્છરીની તિથિ તરીકે યુગપ્રધાન કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવી અને શ્રી શ્રમણ-સંઘે તેમાં સંમતિ આપી. એમ જણાવ્યું છે. આ ઉપરથી એમ સમજાય છે કે આ. શ્રી કાલકાચાર્ય મહારાજા યુગપ્રધાન હોવાથી તેમના વચનની માન્યતા સકલ શ્રીસંઘે કરવી એ ફરજીયાત હતી. કેમકે તેવા મહાપુરુષના વચનને અનાદર તે મિથ્યાત્વવાળો કરી શકે. કેમકે- અતારો ૩ મિચ્છત્ત અર્થાત્ જ્ઞાનાચારાદિ પાંચે આચાર સંપૂર્ણ તથા તપ–સંજમે વ્યાપ્ત એવા મહાપુરુષના વચનને અતથાકાર એટલે અનાદર કર એ તે મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વવાળે જ મહાપુરુષના વચનને અનાદર કરી શકે. અર્થાત્ યુગપ્રધાન કાલકોચાર્ય મહારાજના વચનને અનાદર કેઈપણ સંધવાળી વ્યક્તિથી થઈ શકે તેમ તે, તેમજ કેઈએ કર્યો પણ નહોતો, છતાં ચૂર્ણિકાર-મહારાજને યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય મહારાજે આચરેલી ચતુર્થીની પર્યુષણામાં શ્રમણ-સંઘની જે સંમતિ દેખાડવી પડી તે શ્રમણ-સંઘની અનાદરની સ્થિતિની સંભાવનાને અંગે નહિ, પરંતુ તે ચતુથીની પર્યુષણ સંબંધીની આચરણની લક્ષણયુક્તતાને માટે છે. આ કારણથી આરાત્રિક અને મંગલદીપકને અંગે પણ તેને રીવાજ જણાવતાં શ્રી દેવેન્દ્રસુરિજી “વસ્થાત અને દ્ધ એવા પુરુષોએ આચરેલ હોવાથી” એમ કહી આરતિ અને મંગલદીવાની ગ્યતા સાબીત કરે છે.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy