SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ------- --- પુસ્તક ૩-જુ તે ઉજવ શી રીતે? તે સમજવું જરૂરી છે કે રાજાને માનભેજના સત્કાર કરીએ છતાં તે દરેકમાં જેમ તેની આજ્ઞા ઉપર ધ્યાન રાખવાની જરૂર તેમ આ પુણ્ય-દિવસ ઉજવતાં રિલેકનાથની આજ્ઞા ઉપર ધ્યાન દેવાની જરૂર છે. - વીર ભગવાને જે વાણી આજ્ઞા-હકમરૂપે કહી છે તે ગંગાના જળ નેવી નિર્મળવાણી જ ભવ્યજોના આંતર-મેલોને જોઈ નાખવા સમર્થ છે ભગવાનના આજ્ઞ રહિતપણે સ્વેચ્છા-મુજબ કલ્યાણક ઉજવાય તે આંતર-મેલ લેવાય નહિ. આવી ભગવાન મહાવીરની વાણી તમારું કલ્યાણ કરે! જેઓ પ્રભુના જન્મ-કલ્યાણકની આ મહત્તા સમજીને કલ્યાણકો ઉજવશે–આરાધશે અને જિનેશ્વર મહારાજની વાણી મુજબ વર્તન કરશે તે મોક્ષસુખ પામશે માત્રા હિતકર ઉપદેશમૃત છે લાંબા કાળ સુધી આત્મહિત પ્રવર્તન ગુરૂવને આધારે જ છે. ગુરૂત્વના વિચ્છેદની સાથે ધર્મતત્વને વિચ્છેદ થશે. - નિગ્રન્થ સાધુઓની ગેરહાજરીમાં ધર્મને દવંશ થાય છે. શાસ્ત્રકારોએ શ્રદ્ધા અને દેશનાનું ફળ વિરતિ માનેલું છે. . તેમાં પણ તીર્થકરની આઘ દેશનાનું ફળ સર્વવિરતિ રૂપ દીક્ષા મનાયેલી છે અને તેથી શ્રી વિરપ્રભુની દિક્ષા વગરની આઘ દેશનાને અફળ દેશના ગણી.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy