________________
EluIElsીના
જવાઘll
[પૂ. આગદ્ધારક, બહુકૃત, આગમ-તિર્ધર, સૂરિ પુરંદર, આચાર્યદેવશ્રીનાં તાત્વિક લખાણે, વ્યાખ્યાને, નિબંધ, પ્રશ્નોત્તરી આદિના સંગ્રહરૂપે પ્રકાશિત “આગમ ત” નામે વૈમાસિકમાં રાબેતા મુજબ ત્રીજા પુસ્તકમાં પૂ. આગમેદ્ધારક-આચાર્યદેવશ્રીના અનેક છૂટક વ્યાખ્યાને-નિબંધ આદિને સંગ્રહ અપાય છે.
તે મુજબ પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના છૂટક વ્યાખ્યાને અહીં ગ્ય-સુધારા સાથે પ્રસિદ્ધ કર્યા છે. - વિવેકી-વાચકે ગીતાર્થ-ગુરુભગવંતના ચરણમાં બેસી યથાયોગ્ય રીર્ત તત્વદષ્ટિ અપનાવી રહસ્ય મેળવવા પ્રયત્નશીલ રહે? સં.
૧ પ. પૂ. આચાર્ય દેવશ્રી આનંદસાગર ૧ સૂરીશ્વરજી મ. શ્રીનું મનનીય પ્રવચન (બુહારી) 6.
[શાસન સુધાકર વર્ષ–૭ અંક ૪ આણે વદ-૨ શનિવાર
તા. ૧૨-૧૦-૪૬ માથી સાભાર ઉદ્ભૂત [ આ વ્યાખ્યાન પરમપૂજ્ય પ્રૌઢ, આગમજ્ઞાની, તલસ્પર્શી વિવેચક પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીએ વિ. સં. ૨૦૦૨ માહ વદ ૧ સેમવાર તા. ૧૭-૨-૪૬ના રોજ ઝઘડીયા તીર્થે આપેલું.