Book Title: Updesh Mala Part 01
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 242
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૭ ૨૨૩ भविष्यतीत्यभिधाय नाग्रहीत् । अन्यदा प्रात्यन्तिककालसेनोपद्रुते राजनि सभागते कस्तं निग्रहीष्यतीत्यभिदधाने स प्राह-अहं भवदादेशात् । राजाह-एवं कुरु, ततः कृतप्रणामो गत्वैकाकी बद्ध्वानीतवांस्तम् । राज्ञापि जातप्रमोदातिरेकेण सश्लाघमनेकग्रामलक्षदानपूर्वकं दत्तं सहस्रमल्ल इत्यभिधानं । जातोऽसौ राजा, अन्यदा सुदर्शनाचार्यसमीपे धर्ममाकर्ण्य जातवैराग्यो निष्क्रान्तः क्रमेण प्रतिपन्नजिनकल्पो दृष्टः कालसेनेन, सोऽयं दुरात्मा, अपनयाम्यस्याधुना पौरुषमिति वदता पुरुषैः कदर्थयितुमारब्धस्तेन । ततो मन्निमित्तमेते वराका दुर्गतिं यास्यन्तीति करुणापरीतचित्तत्वात् प्रबलशुभध्यानो मृत्वा गतः सर्वार्थसिद्धिमिति ।।१३७।।। ટીકાર્ય : અને ... સર્વાર્થસિદ્ધિતિ | અધમો વડે=નીચ જીવો વડે, મુષ્ટિ આદિથી હણાયેલા એ હેતુથી પ્રતિઘાત કરતા નથી જ અને શાપ અપાયેલા પણ આક્રોશ કરાયેલા પણ, પ્રતિઆક્રોશ કરતા નથી, ઘણાથી શું ? મરાતા પણ યતિઓ સહસમલ્લની જેમ સહન કરે છે. તે વીરસેન નામે સૈનિક છતો રાજા વડે આજીવિકા અપાતી પણ તમે પ્રસન્ન થયે છતે સર્વ સારું થશે,’ એ પ્રમાણે કહીને ગ્રહણ કરતો ન હતો. એકવાર અતિ નજીકના એવા કાલસેનનો ઉપદ્રવ થયે છતે રાજા સભામાં હોતે છત કોણ તેને નિગ્રહ કરશે ? એ પ્રમાણેના કથનમાં તે કહે છે – તમારા આદેશથી હું નિગ્રહ કરીશ. રાજા કહે છે – એ પ્રમાણે તું કર, તેથી કરાયો છે પ્રણામ જેના વડે એવો તે એકાકી જઈને તેને બાંધીને લાવ્યો. રાજા વડે પણ થયેલા પ્રમોદના અતિરેકથી પ્રશંસા સહિત અનેક લાખ ગામ આપવાપૂર્વક સહસમલ્લ એ પ્રમાણે કામ કરાયું. આ રાજા થયો. એકવાર સદર્શનાચાર્ય પાસે ધર્મ સાંભળીને થયેલા વૈરાગ્યવાળા સહસ્રમલે દીક્ષા અંગીકાર કરી, ક્રમ વડે સ્વીકારાયેલા જિતકલ્પવાળા સહસ્ત્રમલ્લ કાલસેલ વડે જોવાયા. તે આ દુરાત્મા છે, હવે આના બળને દૂર કરું, એ પ્રમાણે બોલતા તેના વડે=કાલસેન વડે પુરુષોથી કદર્થના કરવા માટે આરંભ કરાયો, તેથી મારા નિમિત્તે આ બિચારા દુર્ગતિમાં જશે, એ પ્રમાણે કરુણાયુક્ત ચિતપણાથી પ્રબળ શુભધ્યાતવાળા મરીને સર્વાર્થસિદ્ધમાં ગયા. ll૧૩૭ના ભાવાર્થ - મુનિઓ પરલોકના સુખની પ્રાપ્તિનો ઉપાય શમભાવનો પરિણામ છે, એવા પરમાર્થને જોનારા છે અને આક્રોશ આદિ તપ-સંયમના નાશના હેતુ છે, તેમ જોનાર છે, આથી જ અધમ જીવો મહાત્માને મુષ્ટિ આદિથી હણે તોપણ તેનો પ્રતિકાર કરતા નથી. વળી કોઈ આક્રોશ કરે તો પ્રતિઆક્રોશ કરતા નથી, વળી સહસમલ્લની જેમ તેવા મહાત્માને કોઈ મારે તોપણ સહન કરે છે, જેમ સહસ્ત્રમલ્લ મુનિને ગૃહસ્થ અવસ્થાના વેરને સ્મરણ કરીને કાલસેને વધ કરવા માટેનો પ્રયત્ન કર્યો, તોપણ નિર્મલ ચિત્તવાળા સહસમલ્લ પ્રબળ શુભધ્યાનના બળથી સર્વાર્થસિદ્ધમાં ગયા. ll૧૩ળા

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374