Book Title: Updesh Mala Part 01
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 328
________________ ૩૦૯ ઉપદેશમાલા ભાગ-૧/ ગાથા-૧૯૩–૧૯૪ પ્રમાદ પ્રત્યે કંઈક શિથિલ ભાવવાળા થાય છે, તોપણ પ્રમાદી સ્વભાવને કારણે તે રીતે સંયમ સેવીને મનુષ્યભવ પ્રાયઃ નિષ્ફળ કરે છે. ૧૯૩ અવતરણિકા : થમ્ ?અવતરણિકાર્ય : કેવી રીતે આત્માનો શોક કરે છે ? તે બતાવે છે – ગાથા : હા નીવ ! પાવ ભીમદિસ, નાનોળીયાઉં વદુગાવું છે भवसयसहस्सदुलहं पि, जिणमयं एरिसं लद्धं ।।१९४।। ગાથાર્થ : હે જીવ! પાપી લાખો ભવોમાં દુર્લભ પણ આવા પ્રકારના જિનમતને પામીને એકેન્દ્રિયાદિ જાતિ અને શીત-ઉષ્ણાદિ સેંકડો યોનિઓમાં તું ભમીશ. II૧૯૪ll ટીકા : हा दैन्ये, जीव पाप दुरात्मन् ! भ्रमिष्यसि पर्यटिष्यसि, जातय एकेन्द्रिया-द्याः, योनयः शीतेतराद्याः, जातयश्च योनयश्चेति समासः, तासां शतानि, बहूनि, भवशतसहस्रदुर्लभं जन्मलक्षदुष्पापम् अपिः सम्भावनायां जिनमतं भगवदागममीदृशमचिन्त्यचिन्तामणिकल्पं लब्ध्वा आसाद्य तदकरणादिति ॥१९४।। ટીકાર્ચ - દા ..... તરછિિત | હા શબ્દ દેવ્ય અર્થમાં છે, તે જીવ, પાપી=દુરાત્મા, એકેન્દ્રિયાદિ જાતિઓ, શીત-ઈતરાદિ યોનિઓ, જાતિઓ અને યોનિઓ એ પ્રમાણે સમાસ છે, તેના ઘણા સેંકડો ભવો ભમીશ, લાખો ભવમાં દુર્લભ પણ જિનમતને=ભગવાનના આગમને, આવા પ્રકારનાને= અચિંત્ય ચિંતામણિ જેવા આવે, પામીને તેના અકરણથી તું ભમીશ. ૧૯૪તા. ભાવાર્થ : પ્રમાદી સાધુ અનાદિના પ્રમાદના અભ્યાસને વશ સંયમજીવન પસાર કરતા હોય ત્યારે આત્માને અનુશાસન આપતાં વિચારે છે કે હે પાપી જીવ ! અચિંત્ય ચિંતામણિ જેવા જિનમતને પામીને તું આ રીતે પ્રમાદ કરીશ, તો એકેન્દ્રિયાદિ ખરાબ યોનિઓમાં દીર્ઘકાળ ભટકીશ; કેમ કે ત્રણ અવસ્થાનો કાળ ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ છે અને આ રીતે પ્રમાદ કરવાથી પ્રમાદની પરંપરા ચાલે તો સંસારનો

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374