Book Title: Updesh Mala Part 01
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 345
________________ ૩૨૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૯ અવતરણિકા : इह चाबोधो विपर्यासरूपः स च प्रायेण गाढतरः कामाद् भवति तथा चाहઅવતરણિતાર્થ - અને અહીં પોતાના આત્માના હિત વિષયક, અબોધ વિપર્યાસરૂપ છે અને તે=વિપર્યાસ પ્રાય કામથી ગાઢતર થાય છે=કામના સેવનથી ગાઢ થાય છે અને તે રીતે કહે છે – ગાથા : ___ जं जं नज्जइ असुई, लज्जिज्जइ कुच्छणिज्जमेयं ति । तं तं मग्गइ अंगं, नवरि अणंगो त्थ पडिकूलो ।।२०९।। ગાથાર્થ : જે જે અશુચિ જણાય છે, કુત્સિત આ છે, જેથી કરીને લજ્જા પમાય છે, તે તે અંગનેત્રસ્ત્રીના અંગને, અહીં પ્રતિકૂળ એવો કામદેવ કેવળ ઈચ્છે છે. l૨૦૯ll ટીકા - __ यद्यदिति वीप्सया सर्वसङ्ग्रहमाह-ज्ञायते बालैरपि यदुताशुचि अशुद्धं लज्यते येन च कुत्सनीयमेतदिति कृत्वा तं तं मग्गइत्ति मृगयते अभिलषत्यङ्गं योषिज्जघनविवरादिकमवयवं, नवरं केवलमनङ्गो मदनस्तस्यैव तत्प्रार्थनहेतुत्वात् पुरुषात् पार्थक्येन कर्तृत्वमत्र लोके प्रतिकूलो गाढविपर्ययरूपत्वात् प्रतिलोम इति । उक्तं चयल्लज्जनीयमतिगोप्यमदर्शनीयं, बीभत्समुल्बणमलाविलपूतिगन्धि । तद्याचतेऽङ्गमिह कामकृमिस्तदेवं, किं वा दुनोति न मनोभववामता सा ।।१।। ।।२०९।। ટીકાર્ય : યતિ વાત સા વત્ ર્ એ પ્રમાણે વીસાથી સર્વ સંગ્રહને કહે છે. બાલો વડે પણ જણાય છે, શું જણાય છે તે ચતુત થી કહે છે – અશુચિ-અશુદ્ધ અને જેના વડે=જે અશુચિ વડે, આ કુત્સિત છે, જેથી કરીને લજ્જા પમાય છે, તે તે અંગનેત્રસ્ત્રીઓના જઘન-વિવર આદિ અવયવ રૂપ અંગ તેને, કેવલ અનંગ=કામ, અભિલાષ કરે છે, તેનું જ=કામનું જ, તેની પ્રાર્થનાનું હેતુપણું હોવાથી=સ્ત્રીના અંગની ઈચ્છાનું હેતુપણું હોવાથી, પુરુષથી પૃથફપણા વડે કર્તુત્વ છે. અહીં= લોકમાં, પ્રતિકૂળ એવો અવંગ=કામ, તે તે અંગને ઈચ્છે છે, એમ અવય છે, ગાઢ વિપર્યયરૂપપણું હોવાથી કામ પ્રતિલોમ છે અને એ પ્રમાણે કહેવાયું છે – જે લજ્જનીય છે, અતિ ગોપ્ય છે, અદર્શનીય છે, બીભત્સ છે, પ્રબળ મલથી યુક્ત પૂતિગંધવાળું છે, તે

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374