Book Title: Updesh Mala Part 01
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 289
________________ ૨૭૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૬ અવતરણિકા : अत एवाह અવતરણિકાર્થ : આથી જ કહે છે—વિવેકી શ્રાવક સુસાધુને પ્રણિધાનપૂર્વક વંદન કરતાં અશુભ કર્મનો નાશ કરે છે આથી જ કહે છે 511211 : अभिगमणवंदणनमंसणेण पडिपुच्छणेण साहूणं । चिरसंचियं पि कम्मं, खणेण विरलत्तणमुवे ।। १६६।। ગાથાર્થ ઃ અભિગમન-વંદન-નમસ્કારથી, પ્રતિપ્રચ્છનથી સાધુનાં ચિરસંચિત પણ કર્મ ક્ષણથી વિરલપણાને પ્રાપ્ત કરે છે. II૧૬૬॥ ટીકા ઃ अभिगमनमागच्छतो अभिमुख्यानं, वन्दनं गुणोत्कीर्त्तनं, नमस्करणं कायमनः प्रह्वता, अभिगमनं च वन्दनं च नमस्करणं चेति द्वन्द्वैकवद्भावस्तेन, तथा प्रतिप्रच्छनेन शरीरपाटवादिवार्त्तान्वेषणेन क्रियमाणेन साधयन्ति ज्ञानादिभिर्मोक्षमिति साधवः, तेषां चिरसञ्चितमपि प्रभूतजन्मोपात्तमपि कर्म ज्ञानावरणादि क्षणेन स्वल्पकालेन विरलत्वं स्तोकत्वमुपैति प्राप्नोति तत् कर्त्तुरिति गम्यते ।।१६६ ।। ટીકાર્ય ઃ अभिगमनं ગમ્યતે ।। અભિગમન=આવતા સાધુની સન્મુખ જવું, વંદન=ગુણનું ઉત્કીર્તન, નમસ્કરણ=કાયા અને મનની પ્રવતા=ભક્તિથી નમ્રતા, અભિગમન, વંદન અને નમસ્કરણ, એ પ્રકારે દ્વન્દ્વનો એકવદ્ભાવ છે, તેનાથી કર્મ વિરલપણાને પામે છે એમ અન્વય છે અને પ્રતિપ્રચ્છનથી=કરાતા એવા શરીરની પટુતા આદિ વાર્તાના અન્વેષણથી કર્મ વિરલપણાને પામે છે એમ અન્વય છે, જ્ઞાનાદિ વડે મોક્ષને સાધે છે, તે સાધુઓ તેઓના અભિગમનાદિ દ્વારા ચિરસંચિત પણ=ઘણા જન્મથી બંધાયેલાં જ્ઞાનાવરણીય આદિ કર્મ, વિરલપણાને=સ્તોકપણાને, પ્રાપ્ત કરે છે, કોનાં કર્મ સ્તોકપણાને પ્રાપ્ત કરે છે ? એથી કહે છે તેના કર્તાનાં=અભિગમનાદિ કરનારાનાં, કર્મ વિરલપણાને પ્રાપ્ત કરે છે. ૧૬૬॥ ભાવાર્થ: જે શ્રાવકોને કે સાધુઓને પોતાનાથી અધિક ગુણવાળા સાધુઓ પ્રત્યે ભક્તિનો અતિશય છે, સુસાધુના

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374