________________
૧૧
નક્કર સત્ય છે. માટે જ વાચના, પૃચ્છના અને પરાવર્તના સુધી પ્રાયઃ કાયિક અને વાચિક સ્વાધ્યાય અને ચિન્તન, મનન અને જગતના ભાવા તથા આત્માના સ્વભાવની સાથે તુલનાત્મક દૃષ્ટિએ એને ઘટાવવા રૂપ અનુપ્રેક્ષાને તથા સ્વ અને પરને ઉપકાર કરવાની નિઃસ્વાર્થ બુદ્ધિએ સમજાવવા રૂપ ધર્મકથાને માનસિક સ્વાધ્યાય પણ કહ્યો છે. આવા સ્વાધ્યાય એક મહાન તપ છે, એનાથી અપૂર્વ નિર્જરા થાય છે અને અનન્તા કાળનાં માંધેલાં કર્યાં અન્તર્મુહૂર્તમાં ખપી જાય છે. કહ્યુ` છે કે-
“તું નત્યિ ૐ ન પાસફ, સાવિક વચનમર્ત્ય । गच्छइ सुग्गइमूलं, खणे खणे परमसंवेगं " ॥ “વારતવિદ્યમિ વિ તત્ત્વ, સમ્મિતવાહિને સરુઢ્ઢિા afe अस्थि नवि अ होही, सज्झायसमं तवोकम्मं " ॥
અર્થાત્ તેવા કોઈ પદાર્થ નથી કે સ્વાધ્યાયના જાણ તેના પરમાને ન જાણે. એટલુ' જ નહિ, પણ સ્વાધ્યાય કરનારા પ્રતિક્ષણે સદ્ગતિ( મેક્ષ )ના મૂળભૂત સ ંવેગને પામે છે.
શ્રી જિનેશ્વરાએ કહેલા બાહ્ય અભ્યન્તર ખાર પ્રકારના તપમાં સ્વાધ્યાયની ખરાબર કાઇ તપ થયા નથી અને થવાને પણ નથી.
એમ સ્વાધ્યાયનું મહત્ત્વ સમજીને આ ગ્રન્થાના ભવ્ય જીવા પેાતાના આત્મહિત માટે ઉપયાગ કરે એ આશયથી લગભગ ૧૫૦૦ ગાથાઓના અર્થ સાથે સંગ્રહે