________________
સ્વ. છગનલાલ શામજીભાઈ વિરાણી
જેષના દાન:વડે; જૈન તથા જૈનેત્તર સમાજની, જનકલ્યાણની તથા માનવતાની અનેકનિધ-પ્રવૃતિઓને નવજીવન મળ્યું છે તેા રાજકોટની અનેક સસ્થાઓમાં ટ્રસ્ટી તથા ટ્રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રના ઘણાં સ્થળાએ ઉપાશ્રય વિરાણી હાઇસ્કૂલ. વિરાણી કન્યા નિદ્યાલય, મુંગા-બહેરાની શાળા જેવી અનેક સસ્થાઓમાં મેટું દાન આપ્યુ છે. પેાતે ઘણાં દયાળુ, ધાર્મિ ક વૃત્તિવાળા અને પ્રેમાળ હતા.