________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧ માયાવીમાં બાહ્ય સંપદાથી વિભુત્વ માનવાના અતિપ્રસંગની અનુપપતિ નથી; કેમ કે સ્વથી ઈતરનિષ્ઠ અત્યંતભાવપ્રતિયોગી ગુણવત્વરૂપ મહત્વનું બાહ્ય સંપદાથી અનુમાન કરવું અશક્ય છે.
બાહ્ય સંપદાથી ભગવાનમાં મહત્ત્વનું અનુમાન કરવું અશક્ય કેમ છે ? તેમાં હેતુ કહે છે --
માવિષ્યવેવ્યfમવાર =માયાવીમાં જ વ્યભિચાર છે. JAI
- ઈન્દ્રન્નિષ્પા ' અહીં ‘પ' થી એ કહેવું છે કે વિભુમાં તો વિભુત્વ છે, પણ ઇન્દ્રજાલિકમાં પણ છે. +વામ' અહીં ‘વ’ થી અન્ય પ્રાતિહાર્યોનું ગ્રહણ કરવું.
‘સમન્તમપિ ' અહીં ‘પ' થી એ કહેવું છે કે ગ્રંથકારશ્રીએ તો કહ્યું છે, પરંતુ દિગંબરાચાર્ય સમતભદ્ર વડે પણ ‘બાહ્ય સંપદાથી વિભુનું વિભુત્વ નથી' એ કહેવાયું છે.
* પ્રયત્નદિના' અહીં ‘રિ’ થી જોયત્વ, દ્રવ્યત્વનું ગ્રહણ કરવું.
‘મહત્ત્વપ્રારંવેજ્ઞાનાપ' અહીં '' થી એ કહેવું છે કે પ્રમેયવારિરૂપે મહત્ત્વપ્રકારક જ્ઞાનથી ફળની પ્રાપ્તિ થતી નથી, તોપણ તે જ્ઞાનથી ફળની પ્રાપ્તિને સ્વીકારવાની આપત્તિ છે.
‘સાધાપ' અહીં ‘મા’ થી એ કહેવું છે કે સાધુમાં તો સાધુત્વબુદ્ધિ થાય છે પણ અસાધુમાં પણ સાધુત્વબુદ્ધિ થાય છે. + માત્રયવિહાર' અહીં ‘ ' થી સમિતિ-ગુપ્તિનું ગ્રહણ કરવું.
“સાધુત્વવૃદ્ધાવપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અસાધુમાં સાધુત્વબુદ્ધિથી નિર્જરારૂપ ફળનો અભાવ છે, આમ છતાં વિશેષ અદર્શન દશામાં આલયવિહારાદિથી સાધુત્વબુદ્ધિ થયે છતે પણ ફળાભાવ નથી=નિર્જરારૂપ ફળનો અભાવ નથી,
‘વિષયવિશેષોડપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષમાં આલયવિહારાદિ તો જોઈએ, પરંતુ સિદ્ધયોગી એવા સુસાધુત્વરૂપ વિષયવિશેષ પણ જોઈએ.
“મવત્ય' અહીં ‘વ’ થી એ કહેવું છે કે સાધુમાં તો આલયવિહારાદિથી સાધુત્વનું અનુમાન થયા પછી તદનુમિતિ પ્રયોજ્ય વંદનાદિથી ફળવિશેષ થાય છે, પરંતુ ભગવાનમાં પણ બાહ્ય સંપદાથી મહત્ત્વની અનુમિતિ પછી સ્મરણાદિથી નિર્જરારૂપ ફળવિશેષ થાય છે.
‘મરદ્રિના' અહીં ‘દ્રિ' થી ગુણકીર્તન, વંદન, નમસ્કારનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org