________________
જિનમહત્ત્વાગિંશિકા/બ્લોક-૩૧-૩૨
૧પ૩ રમરીયોડ્યું :- આ અરિહંત સ્મરણીય છે અર્થાત્ અરિહંતના ગુણો સદા સ્મરણ કરવા યોગ્ય છે, જેથી ચેતના સદા અરિહંતભાવને અભિમુખ પ્રવૃત્ત રહે.
સેવનીયાડ માર:- આ અરિહંત આદરપૂર્વક સેવનીય છે અર્થાત્ ભગવાનના વચનોનું અવલંબન લઈને, તેમને પરતંત્ર થઈને, યોગમાર્ગમાં આદરપૂર્વક યત્ન કરવા જેવો છે, જેથી પરમાત્માની સેવા થાય.
ગયેવ શાસને ભવિત વાર્તા રે વેતનતિ વ::- જો તમારી ચેતના હોય તો આના જ અરિહંતના જ, શાસનમાં ભક્તિ કરવી જોઈએ.
જો તમારી ચેતના હોય અર્થાત્ તત્ત્વને જાણી શકે અને પરમાર્થનો વિચાર કરી શકે તેવી તમારી ચેતના હોય, તો આ ભગવાનના શાસનમાં ભક્તિ કરવી જોઈએ અર્થાત્ અરિહંતે બતાવેલા શ્રુતમાર્ગનો બોધ કરીને અને શ્રુતાનુસાર પ્રવૃત્તિ કરીને આ શાસનની ભક્તિ કરવી જોઈએ, જેથી અરિહંતની જેમ આપણો આત્મા પણ પરમાત્મભાવને પામે. ll૩૧મા અવતરણિકા :
મોક્ષરૂ૫ ફળની પ્રાપ્તિનો અનન્ય ઉપાય શ્રુતજ્ઞાન છે અને એ શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રમાં પણ ભગવાનની ભક્તિ પરમસાર છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् ।
भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ।।३२।। અન્વયાર્થ:
ત્રુતાઘેરવાદના=શ્રુતરૂપી સમુદ્રના અવગાહનથી મળ=મારા વડે હત=આ સારમ્ નથં=સાર પ્રાપ્ત કરાયો, પરમાનન્દસંપામ્ વિનં-પરમાનંદસંપત્તિનું બીજ=કારણ માવતી મવિત્ત: ભગવાન સંબંધી ભક્તિ છે=ભગવાનની ભક્તિ છે. ૩૨ા ભાવાર્થ
ભગવાને બતાવેલા શ્રતરૂપી સમુદ્રના અવગાહનથી ગ્રંથકારશ્રીને શું સાર પ્રાપ્ત થયો ? તે બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org