________________
૩૦
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧ એક માટીના પિંડના બે ભાગ કરીને એક ભાગમાંથી રમકડાં થાય તો તે માટીના એક ભાગમાં રમકડાં થવાનો સ્વભાવ છે, તેમ સ્વીકારે છે, પણ તેમાં અન્ય ઘટાદિ કાર્ય થવાનો સ્વભાવ સ્વીકારતો નથી. તેથી નિશ્ચયનય કાર્યના ભેદથી કારણમાં સ્વભાવનો ભેદ માને છે. આ નિયમ પ્રમાણે જે જીવો તીર્થકર થાય છે તેમાં જ તીર્થકર થવાનો સ્વભાવ નિશ્ચયનય માને છે, અન્ય ભવ્યજીવોમાં તીર્થકર થવાનો સ્વભાવ માનતો નથી. માટે તીર્થંકરના આત્માઓ સ્વભાવના ભેદથી પણ અન્ય જીવો કરતાં મહાન છે, તેમ નિશ્ચયનય કહે છે. તેથી નિશ્ચયનયની દૃષ્ટિથી સ્વભાવભેદને કારણે પણ ભગવાનનું મહત્ત્વ આ ગ્લાકમાં બતાવે છે. બ્લોક :
भेदः प्रकृत्या रत्नस्य जात्यस्याजात्यतो यथा । - તથાપિ તેવી મેલડપ્ય: માવત: iાદા અન્વયાર્થ :
થા=જે પ્રમાણે પ્રવૃત્વ=પ્રકૃતિ વડે સ્વભાવ વડે સનાત્યતા અજાત્યથી= અજાત્યરત્નથી નાસ્થ રત્નચ=જાત્યરત્નનો મે=ભેદ છે, તથા તે પ્રમાણે મર્યાપિ અર્વાગૂ પણ=મિથ્યાત્વાદિ દશામાં પણ, જેમ્ય =અન્ય જીવો કરતાં સ્વમાવત =સ્વભાવથી સેવ-દેવતો=ભગવાનનો મે=ભેદ છે. દા. શ્લોકાર્ચ -
જે પ્રમાણે સ્વભાવ વડે અજાત્યરત્નથી જાત્યરત્નનો ભેદ છે, તે પ્રમાણે અર્વાગ પણ મિથ્યાત્વાદિ દશામાં પણ, અન્ય જીવો કરતાં સ્વભાવથી ભગવાનનો ભેદ છે. III ટીકા :__ भेद इति-अर्वागपि मिथ्यात्वादिदशायामपि, “स्वभावत" इति, अन्यथा स्वस्मिन्नन्य-वृत्तिगुणापत्तेः । न च प्रागभावाभावानेयमापत्तिः, स्वगुणप्रागभावस्य स्वयोग्यता-परिणतिपर्यवसितत्वादिति भावः ।।६।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org