________________
જીવન જીવતા મા સરસ્વતીના વરદ પુત્ર શ્રી ધીરજલાલભાઈને માટે - હું વર્ષોથી આદરની ઊંડી લાગણી ધરાવું છું.
આ રીતે ઉત્તમોત્તમ સાહિત્ય વડે ભારતીય સંસ્કૃતિની જ્યોતિને. જનજીવનમાં જાગતી રાખવા માટે તેઓ નીરોગીપણે દીર્ઘજીવી થાઓ !. - એ શુભેચ્છા સાથે વાચકોને આ ગ્રંથના સ્વાધ્યાય અને મનન વડે * આંત્મકલ્યાણ પ્રાપ્ત કરવાની ભલામણ કરું છું.
તા. ૧૦–૧૦–૭૪ 2.
રુદ્રદેવ ત્રિપાઠી.