Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૨
: શ્રી જૈન શાસન (અડવાડિક).
"
કરો
સનું શાસ્ત્રીયજ્ઞાન કેટલું છે-તે જણઈ સ્ટીકર પણ છપાવીને પહેલા સ્ટીકરની આવે છે. કુગુરૂને વંદન કરવાથી પાપ લાગે બાજુમાં જ ચૂંટાડશે ? છે. એવી શાસ્ત્રીયમર્યાદાને સમજનાર કસાઇને વંદન કરવાથી જેમ પાપ આત્મા જયારે કુગુરૂને વંદન નથી કરતા તે લાગે તેમ સાધુને (આપણે બુધવથી કુગુરૂના અનુયાયીઓને તે એમ જ લાગે ‘સાધુ સમજી), વંદન કરવામાં આવે તો કે આ આત્મા “સુગુરૂને, પોતાની બુદ્ધિથી મહાપાપ લાગે. ' ફગર સમજીને વંદન નથી કરતા. કારણ કે , શ્રી વધમાન જૈ બે વેતાંબર કે કુગુરૂના અનુયાયીઓ તે કુગુરૂને સુગુરૂ
- મુંતિપૂજક સંપ, નાસિક જ માનતા હોય છે. તેથી તેને તે એમ જ લાગે છે કે મારા ગુરૂને પિતાની બુદ્ધિથી
બીજું પણ એક સ્ટીકર મણાં હમg કુગુરુ માની રહ્યા છે. આ માન્યતા છે ખુબ ઉપડયું છે. પૂજ્યપાદ સમર્થ સિધ્ધાંત સ્વીકારી લેવામાં આવે તે સુગુરુ અને
સંરક્ષક સ્વ. આચાર્ય દેવેશ શ્રીમદ વિજય કુગુરુની ભેદરેખા જ મટી જાય. ખરેખર રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને પિલી ત્રિપદી તે શાસ્ત્રીયમાર્ગ સમજીને શાસ્ત્રાનસારી ખૂબ જ પ્રસિધ્ધ છે. બુદિધથી જ સુગુરુ-કુગુરુને ઓળખવાના છે..
છેડવા જે સંત ૨ | કઈ સાધુ ઉપર સુગુરુ-કુગુરૂનું લેબલ લેવા જેવું સંર મા લગાવેલું હોતું નથી. તે તે સાધુની શ્રધ્ધા
મેળવવા જે મે જ્ઞ અને પરુ પણ વગેરે ઉપરથી તે તે સાધુઓ
- કેક સંસારરસિક આત્માને “છેડવા સુગુરુ કે કુગુરુ કહેવાય. માર્ગ વિરૂધ જેવો સંસાર આ પદ ભારે પડયું હશે ? પ્રરૂપણ કરવાથી કુગુરું બની ગયેલ સાધુ એટલે એણે એ પદની જગ્યા એ બીજુ પદ જે પાછો માર્ગસ્થ પ્રરૂપણાના માર્ગમાં મૂકીને આ મુજબની ત્રિપદીનું સ્ટીકર આવી જાય તે તે સુગુરૂ પણ બની શકે છે. બનાવ્યું છે.' મેક્ષ માટે જ ધર્મ કરવાની શાસ્ત્રીયપ્રરૂપણની ઠેકડી ઉડાડનાર કે દેવદ્રવ્યાદિ
કરવા જે ધર્મ ધર્મ દ્રવ્યની શાસ્ત્રીય પરંપરા મુજબની
મા લેવા જેવી દીક્ષા , વ્યવસ્થાને લેપ કરનાર શાસ્ત્રીય મર્યાદા
મેળવવા જેવો મે.” મુજબ કુગુરૂ કહેવાય. આવા કુગુરૂને પિતાની આ સ્ટીકર છપાવવાને રદુપદેશ આપબુધિથી સુગુરૂ માનવાથી મહા પાપ લાગે. નારને “સંસાર છોડવા લાયક છે. આ નાસિકના નવા સંઘન, લોકેને “મહાપાપ વાતથી ભારે ગભરામણ થાય છે. એ સ્પષ્ટ થી બચાવવાને ઉત્સાહ જોતાં લાગે છે કે જોઈ શકાય છે. સંસાર સુખને મેળવવા તેઓ ટુંક સમયમાં નીચે મુજબનું બીજું માટે ધર્મની ઢાલ આડી ઘરવાની મને વૃત્તિ