________________
૧૫ વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેતે, તેને બદલે વિલિયમે મેટા સરદારથી માંડીને નાનામાં નાના વતનદાર પાસે રાજાને વફાદાર રહેવાના સોગન લેવડાવ્યા. દેશમાં કુલ જમીનદાર કેટલા છે, તેમની જાગીર વિસ્તાર કેટલે છે, અને તેમની પાસેથી કેટલે કર લઈ શકાય, એ બધાની નોંધ તેણે તૈયાર કરાવી. આ તપાસ એટલી તે કડકાઈ અને એકસાઈથી કરવામાં આવી, કે એક વાર (Yard) જમીનને ટુકડો પણ દફતરે ચઢયા વિના રહી ગયે નહિ. તે દફતરને ‘ચિત્રગુપ્તને પડે” (Domesday Book) કહે છે. આ
|||||NL |
| | |
=
G
S
.
પક
TIMLI will
/ NT/-//y
કે
શિ
છે
વાત
===
લંડન ટાવર દફતર ઇ. સ. ૧૯૮૫-૮૭ની વચ્ચે તૈયાર કરવામાં આવ્યું. વિલિયમે અમી પાસેથી ધીમે ધીમે સત્તા ખેંચી લીધી, અને વહીવટ ચલાવવાને પિતાના અમલદારો નીમ્યા. તેણે કેટલાક મોટા ગુનાનો ન્યાય આપવાનું પિતાના હાથમાં રાખ્યું. પ્રજામાં પિતાની સત્તા મજબુત બેસાડવા માટે તેણે નર્મન અમીને કિલ્લા બાંધવાનું ઉત્તેજન આપ્યું. આ કિલ્લામાં અમીરે પિતાના લશ્કર સાથે રહેતા અને આસપાસના લેકેને ખૂબ ત્રાસ આપતા. વિલિયમે પિતે પણ ઈ. સ. ૧૦૭૮માં “લંડન ટાવર’ બાંધે.