________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાસઠ પ્રકારી પૂજા-સાથે
વાય .. तीर्थोदकैमिप्रितचंदनौधैः, संसारतापाहतये सुशीतैः । नराजनीप्रांतरजोऽभिशांत्यै, तत्कर्मदाहार्थमजं यजेऽहं ॥१॥
| દુવતિવૃત્તાય ! सुरतदीजलपूर्णघटैघ नैः, घुसृणमिश्रितवारिभृतैः परैः । स्नपय तीर्थकृत गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः॥१॥ जनमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं, सहजसिद्धमह' परिपूजये ॥ २ ॥
ॐ हीं थी परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय अज्ञानोच्छेदकाय श्रीमते वीरजिनेंद्राय जलं यजामहे स्वाहा ॥
પ્રથમ પૂજાને અર્થ
(દુહાને અર્થ) શ્રી શંખેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને અને સરસ્વતી માતાનું સ્મરણ કરીને તેમ જ શ્રી શુભવિજય નામના સદ્ગુરુને વંદન કરીને (કર્મસૂદન) તપનું સુખને આપનાર એવું ફળ કહું છું. ૧. તીર્થકરે અવધિજ્ઞાનવડે તે ભવમાં મુક્તિ થવાની છે એમ જાણે છે, છતાં ચારિત્ર અંગીકાર કરીને તેમ જ પૃથ્વીતળ ઉપર વિહાર કરીને અનેક પ્રકારના તપ તપે છે અને તેવા તપારાધનવડે મહાનંદ પદને એટલે મેક્ષને મેળવે છે. ૨. દ્રવ્યની અલ્પતાથી જે દાન દેવાની શક્તિ ન હોય તે શરીરની શક્તિ વિચારીને ચગ્યતાનુસાર તપ તપ કે જેથી કષાયની અને આહારની અલ્પતા થાય. ૩. એ તપ પરનિંદા તજીને, કપટા દંભ) છોડીને, વિધિપૂર્વક ગીતાર્થ પાસે રહીને અંગીકાર કરો અને તપ. આ (કર્મસૂદન) તપ શ્રીઆચારદિનકર
For Private and Personal Use Only