________________
શાસનના કાલાસ્યવેષીપુત્ર અણગાર, મહાવીર–સ્વામીના સ્થિવર ભગ
તેને પ્રશ્નો પૂછીને તેના સમાધાનથી સંતોષ પામી તેમાં ભળી જાય છે. અને છેવટે સિદ્ધ થાય છે. ‘, વૈદિયરૂપ બનાવીને એક સમયમાં એક જીવ એકજ વેદ વેદે છે. તે સ્ત્રીવેદ અથવા પુરુષ,
ભગવતીજી શતક ર– તેના નવમા ઉદેશામાં – સુષમા સુષમા કાળને અધિકાર છે.
તથા દશમા ઉદ્દેશામાં - પંચાસ્તિકાયને અધિકાર છે, - શતક ૩ ઉ શા બીજામાં – અસુરકુમાર દેવનું સ્થાન ઈદ્રો-ભવન આયુષ્ય-ઊંચે નીચે તથા ત્રીછા જવાની શક્તિ, હાલના ચમરેન્દ્રને પૂર્વભવ, તેનું સુધર્મસભામાં જવું–શકેન્દ્રના વજથી નાસવું-ભગવાનની ભકિત, ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. ઈત્યાદિ વર્ણન છે. - શતક ૩. ઉદેશ-૩ – લવણસમુદ્રમાં ભરતી અને એટલું કારણું બતાવ્યું છે. મંડિતપુત્ર અણુગારના પાંચ ક્રિયા આશ્રી પ્રશ્નોના જવાબ, સાંપશયિકી, અને ઐયંપથિકી સમજ તેનાં ગુણસ્થાન અને નિષ્ક્રિય થવાની રીત બતાવી છે. - શતક ૩. ઉશા ૪-૫ - અણગારની અવધિજ્ઞાનની અને વેકિયશકિત.
શતક ૫ ઉદ્દેશ-૨ – વાયુની મંદતા અને તીવ્રતા, વાયુની ગતિના કારણુ લવણસમુદ્રને આકાર અને માપ, જંબુદ્વીપને ન બુડાડી શકે તેનું કારણ
પ્રમાણુ ચાર અને તેનું વર્ણન. કેટલાક જીવ કર્મ પ્રમાણે વિપાકથી વેદના અનુભવે અને કેટલાક જીવે જુદી રીતે વેદના અનુભવે, કર્મની રિથતિવાત અને રસઘાત થઈ શકે છે. - શતક ૫ ઉશે ૬:- આકાશમાં બાણ ફેંકનાર વગેરેને લગતી કિયાઓ, અલ્પાયુ અને દીર્ધાયુનાં કારણે, વ્યાપારી અને ગ્રાહકને લગતી ક્રિયાઓ,