Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे पर्याप्तानामल्पयहुत्यमाह-एएसि णं भंते ! सइंदियाणं' हे भदन्त ! एतेषां खलु सेन्द्रियाणाम् 'एगिदियाणं' एकेन्द्रियाणाम् 'बेइंदियाणं' द्वीन्द्रियाणाम् , 'तेईदियाणं' त्रीन्द्रियाणाम् 'चउरिदियाणं' चतुरिन्द्रियाणाम् 'पंचिंदियाणं' पञ्चेन्द्रियाणाम् 'अपज्जत्तगाणं' अपर्याप्तकानाम् , 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः 'अप्पा या, बहुया या, तुल्ला वा, विसेसाहिया वा' अल्पा वा, बहुका वा, तुल्या वा, विशेषाधिका या भवन्ति ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवा पंचिंदिया अपज्जत्तगा' सर्वस्तोकाः सर्वेभ्योऽल्पाः अपर्याप्तकाः पञ्चेन्द्रियाः भवन्ति, एकप्रतरे यावन्ति अगुलासंख्येयभागमात्राणि खण्डानि भवन्ति तेषां तावत्प्रमाणत्वात् , तेभ्यः 'चउरिदिया अपज्जत्तगा बिसेसाहिया' चतुरिन्द्रिया अपर्याप्तका विशेषाधिका भवन्ति, तेषां प्रभूताङ्गुलासंख्येयभाग खण्डप्रमाणत्वात् , तेभ्योऽपि “तेइंदिया अपज्जत्तगा विसेसाहिया' त्रीन्द्रियाः - अपर्याप्त समुच्चय जीवों का अल्बबहुत्व-हे भगवन् ! इन सेन्द्रिय, एकेन्द्रिय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय एवं पंचेन्द्रिय अपर्याप्त जीवों में कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक होते हैं ?
भगवान् उत्तर देते हैं-हे गौतम ! अपर्याप्त पंचेन्द्रिय जीव सब से कम हैं, क्योंकि वे उतने ही हैं जितने एक प्रतर में अंगुल के असंख्यातवें भाग मात्र खंड होते हैं । उनकी अपेक्षा चौइन्द्रिय अपर्याप्त विशेषाधिक हैं, क्योंकि ये प्रचुर अंगुल के असंख्यातवें भाग खण्ड प्रमाण हैं । उनकी अपेक्षा त्रीन्द्रिय अपर्याप्त विशेषाधिक हैं, क्योंकि वे प्रचुरतर प्रतरागुंल के असंख्येय भाग खण्ड प्रमाण हैं । बीन्द्रिय अपर्याप्त उनसे भी विशेषाधिक हैं, क्योंकि वे प्रचुरतम प्रतरांगुल
અપર્યાપ્ત સમુચ્ચય જીવોનું અલ્પ બહુવ-હે ભગવન્! આ સેન્દ્રિય, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તેમજ પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવોમાં કેણ કેનાથી અલ્પ, વધુ તુલ્ય અથવા વિશેષાધિક થાય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે...હે ગૌતમ અપર્યાપ્ત પંચેન્દ્રિય જીવ બધાથી ઓછા છે કેમકે તે એટલાજ છે. જેટલા એક પ્રતરમાં અંગુલના અસંખ્યાતમા ભાગ માત્ર અંડ હોય છે. તેમની અપેક્ષાએ ચાર ઈન્દ્રિય અપર્યાપ્ત વિશેષા ધિક છે, કેમકે તેઓ પ્રચુર અંગુલના અસંખ્યાતમા ભાગ ખંડ પ્રમાણ છે. તેમની અપેક્ષાએ ત્રિઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતર પ્રતરાંચલના અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ છે. કિંઇન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતમ પ્રતરાંગુલના અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ છે. એકેદ્રિય અપર્યાપ્ત તેમનાથી અનન્તગુણિત છે, કેમકે અપર્યાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨