Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०५
जीवाभिगमसूत्र छेदक द्रव्यस्यैव नित्यत्वाधिकरणत्वात्तथा अनित्यत्वावच्छेदक वर्णादि पर्यायस्यैव चानित्यत्वाधिकरणत्वादिति वाच्यं, द्रव्यपर्याययो रेकान्त भेदरानभ्युपगमेन कथंचिद् भेदाभेदयोरेवाभ्युपगमादिति। अन्यथा द्रव्यपर्याययोरेकान्तभेदे उभयोरपि असत्रापाताद, तथाहि-एरपरिकल्पितं द्रव्यमसत् पर्यायरहितत्वात्, नवपुराणत्वपर्यायशून्य गगनकुसुमवत्, वालस्यादि पर्याय शून्य बन्ध्यासुतवद्वा तथा परपरिकल्पिताः पर्याया असन्तः द्रव्यव्यतिरिक्तत्वात् बन्ध्यालुतगतवालत्वादि पर्यायवदिति, तदुक्तम्-- ___ 'द्रव्यं पर्यायवियुतं पर्णका व्यजिताः।
क् कदा केन किं रूपा दृष्टा मानेन केन ना ॥१॥ इति । उत्तर-ऐसी आशंका इसलिये उचित नहीं है कि द्रव्य और पर्याय ये जुदे २, नहीं माने गये हैं क्योंकि सिद्धान्तकारों ने इनमें कथंचित् भेदाभेदात्रफता स्वीकार की हैं यदि यह सिद्धान्त स्वीकार नहीं किया जाय और एकान्त रूप से सर्वथा रूप से इनमें-भेद ही स्वीकार किया जाय तोल द्रव्य की लत्ता सिद्ध हो सकती है और न पर्याय की ही जो इस बात को मानता है कि द्रव्य पर्याय से भिन्न है तो उसके वह द्रव्य की सत्ता इसलिये नहीं बनती है कि वह नव पुराण आदि पर्यायों से शून्य गगन कुसुम की तरह पर्यायों से रहित होने के कारण असत् हो जाता है अथवा-शालत्व आदि पर्यायों से शून्य बन्ध्यासुत की तरह वह होजाता है इसी तरह द्रव्य ले भिन्न होने के कारण पन्ध्यासुनगन घालत्व आदि पर्यायों की तरह पर्याय भी असत् रूप हो जाती है । तदुक्तम्
ઉત્તર–આવી શંકા એ માટે એગ્ય નથી કે દ્રવ્ય અને પર્યાય આ જુદા જુદા માન્યાનથી કેમકે સિદ્ધાંતકાએ આમાં કથંચિત ભેદ અને અભેરાત્મકપણને સ્વીકાર કર્યો છે, જે આ સિદ્ધાંત સ્વીકારવામાં ન આવે અને એકાન્ત પણાથી અર્થાત નિશ્ચિતપણાથી સર્વ પ્રકારથી તેમાં ભેદ જ માનવામાં આવે તે દ્રવ્યની કે પર્યાયની સત્તા સિદ્ધ થઈ શકતી નથી જે આ વાતને માને છે, કે દ્રવ્ય પર્યાયથી જુદું છે, તે તેના આ દ્રવ્યની સત્તા એ માટે બનતી નથી કે તે નવા પુરાણા વિગેરે પર્યાથી શૂન્ય આકાશ પુષ્પની જેમ પર્યાથી રહિત હોવાના કારણે અસત થઈ જાય છે અથવા બાલપણા વિગેરે પર્યાથી શૂન્ય વંધ્યાસુતની માફક તે થઈ જાય છે એ જ પ્રમાણે દ્રવ્યથી ભિન્ન હેવાના કારણે વંધ્યાસુતમાં રહેલ બાલપણા વિગેરે પર્યાની માફક પર્યાય પણ અસત્ રૂપ થઈ જાય છે, એજ કહ્યું છે