Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवामिगमसूत्रे
ધર
सप्तादिभि - त्रिपश्च सप्तनवभिः 'गुणिज्जइ' गुण्यते, एवं गुणनेन 'आगयं फलं च जंतं' यत् आगतं तत् 'कमपरिमाणं क्रमपरिमाणं देवस्य प्रत्येकविमानश्रेण्यां क्रमेण विक्रमेण विक्रमपरिमाणं परिभ्रमण क्षेत्र प्रमाणम्, 'वियाणादि' विजानीहि ॥३॥ चत्तारि वि' चत्वार्यपि स्वस्तिकार्चिः कामविजयादीनि विमानानि 'कमेि दुगुना करना चाहिये वह दुगुना किया ह्रभा क्षेत्र इतना होता है-चौरानवे हजार पांचसौ छब्बीस योजन और एक योजन के यथालीस साठिया भाग (९४५२६-१३) यह प्रमाण एक अवकाशान्तर का हुआ ऐसेप्रत्येक विमान श्रेणि में क्रम से कितने कितने अवकाशान्तर होते हैं सो बताते है - 'तिपणसत्तमाईहिं' तीन पांच सात और नव, ये क्रम से होते हैं। पूर्वोक्त दुगुने किये हुए सूर्योदय सूर्यास्त क्षेत्र को प्रत्येक विमान श्रेणि 'के अवकाशान्तर से गुनाना चाहिये, जैसे-पूर्वोक्त सूर्योदय सूर्यास्त क्षेत्र को स्वस्तिकादि विज्ञान श्रेणि में लीन ले, अर्चिरादि विमान श्रेणि में पांच से कामादि विध्यान श्रेणि में सात से और विजयादि विमान श्रेणि में नौसे गुनाना चाहिये सारांश यह है कि पूर्वोक्त सूर्योदयास्न क्षेत्र (९४५२६ - (०) को तीन से गुनने पर जो फल आता है वह स्वस्तिकादि विमान श्रेणि के प्रकरण में एक देव का विक्रम कहना चाहिये इसी प्रकार पूर्वोक्त सूर्योदयास्त क्षेत्र को पांच से गुना करने पर जो फल आता है वह अर्चिरादि विमान श्रेणि प्रकरण में एक देव का विक्रम कहना
કરવું જોઈએ એ પ્રમાણે મમણું કરવામાં આવેલ ક્ષેત્ર એટલું હોય છે. ચારણું હજાર, પાંચસો છવ્વીસ ચેાજન અને એક ચેાજનના ૪૨ ખેતાલીસ સાઠિયાભાગ (૯૪૨૬૪) આ પ્રમાણુ એક અવકાશાન્તનુ થયુ. આવી દરેક વિમાન શ્રેણીમાં ક્રમથી કેટલા કેટલા અવકાશાન્તર હાય છે. તે ताये छे, 'तिपणसत्तमाईहिं' त्र, पाय, सात भने नव भा उभथी थाय છે. પૂર્વોક્ત બમણા કરવામાં આવેલ સૂર્યોદય અને સૂર્યાસ્તના ક્ષેત્રને દરેક વિમાન શ્રેણીના અવકાશાન્તરથી જીણુવા જોઈએ. જેમ પૂર્વોક્ત સૂર્યદય અને સૂર્યત ક્ષેત્રને સ્વસ્તિક વિગેરે વિમાન શ્રેણીમાં ત્રણથી અર્ચિ વિગેરે વિમાન શ્રેણીમાં પાચથી, કામ વિગેરેવિમાન શ્રેણીમાં સાતથી અને વિજ્યાદ વિજ્ઞાન શ્રેણિમાં નત્રથી, ગુજીવા જોઇએ. કહેવાને સારાંશ એ છે કે પૂર્વોક્ત સૂર્યોદય અને સૂર્યરત ક્ષેત્ર (૯૪પર૬′3) તે ત્રણ થી ગુણુવાથી જે ગુણાંક આવે તે સ્વસ્તિક વિગેરે વિમાન શ્રેણીના પ્રકરણમાં એક દેવનું' વિક્રમ-મલ કહેવુ જોઇએ. એજ પ્રમાણે પૂર્વક્તિ સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્રને પાંચથી જીણુવાથી જે લ આવે તે અર્ચિ વિગેરે વિમાન શ્રેણીના પ્રકરણમાં એક દેવનું' વિક્રમ સમજવુ. અને એજ સક્રિય અને