Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१०
लीवामिगमने दक्षिणदिशा के असुरकुमारों के इन्द्र चमरके चौसठ-६४ हजार सामानिक देव है, उत्तर दिशा के असुरकुमारों के इन्द्र धरण के साठ ६० हजार सामालिकदेव है ! बाशी के दक्षिण तथा उत्तर दोनों दिशा के भवनपतियो के इन्द्र जो धरण और भूतानन्द आदि हैं, उन सब इन्द्रों के प्रत्येक के लामालिक देश छह छह ६-६ हजार है। और आत्मरक्षकदेव सव इन्द्रों के अपने अपने सामानिक देवों की अपेक्षा से चौगुने होते है जैसे चमरेन्द्र के सामानिकदेव चौसठ ६४ हजार हैं तो इन से चौगुन दो सौ छप्पन हजार अर्थात् दोलाख छप्पनहजार २५६०००) आरमरक्षक देश होते है। इसी प्रकार बलोन्द्र के सामानिक देव साठ ६० हजार है तो इन से चौगुना दो सौ चालीस हजार अर्थात् दो लाख चालीस हजार (२४००००) आत्मरक्षकदेव होते है, शेष दक्षिण उत्तर दोनों दिशाओं के समस्त इन्द्रों के प्रत्येकके छ छ हजार लामानिकदेव है तो इनसे चौगुना चोइस चोल इजार २४०००) २४०००) आत्मरक्षादेव न्स भी इनके प्रत्येकके होते है ।गा.७॥ यह सात गाथाओक्षा अर्थ है। इनका कोष्ठक सं. टोका में देखलेना चाहिये दोक्षिणात्य सुवर्णकुमारों की परिषदा की बक्तब्धता नागकुमारराज धरण
દક્ષિણ દિશાના અસુરકુમારના ઈંદ્ર ચમરેન્દ્રના ૬૪૦૦૦ ચોસઠ હજાર સામાનિક દે છે. અને ઉત્તર દિશાના અસુરકુમારોના ઈદ્ર ધરણેન્દ્રના ૬૦૦૦૦૦ સાઈઠ હજાર સામાનિક દે છે. બાકીના દક્ષિણ અને ઉત્તર અને દિશાના ભવનપતિયોના ઈન્દ્ર જે ધરણેન્દ્ર અને ભૂતાનંદેન્દ્ર આદિ છે, તે બધા ઈન્દ્રોના દરેકના છ છ હજાર સામ નિક દે છે. અને બધા ઈદ્રોના આત્મરક્ષક દેવો પિત પિતાના સામાનિક દેવેની અપેક્ષાથી ચાર ગણા થાય છે. જેમકે ચમરેન્દ્રના સામાનિક દેવ ૬૪૦૦૦ ચોસઠ હજાર હોય છે. તેનાથી ચાર ગણુ એટલે કે બસ છપ્પન હજાર અર્થાત્ બે લાખ છપ્પન હજાર ૨૫૬૦૦૦ આત્મરક્ષક દેવો તેના હોય છે એ જ રીતે બલીન્દ્રના સામાનિક દેવ ૬૦૦૦૦ સાઈઠ હજાર છે. એનાથી ચાર ગણું બસો ચાલીસ હજાર ૨૪૦૦૦૦ બે લાખચાલીસ હજાર આત્મરક્ષક દેવ બવિંદ્રના હોય છે. બાકીના દક્ષિણ અને ઉત્તર બને દિશાઓના બધા ઈદ્રોના દરેકને છ છ હજાર સામાનિક દેવ છે. તો તેનાથી ચાર ગણું ૨૪૦૦૦ વીસ હજાર ૨૪૦૦૦ ચોવીસ હજારઆત્મરક્ષક દેવે તે દરેક ઈન્દ્રોના હોય છે. જે ગા. ૭ મે આ રીતે સાત ગાથાને અર્થે અહિયાં બતાવેલ છે તેનું કોષ્ટક સંસ્કૃત ટીકામાં જોઈ લેવું. દક્ષિણ દિશાના સુવર્ણ કુમારની પરિષદાનું સ્થાન નાગકુમારરાજ ધરણની પરિષદાના કથન પ્રમાણે