Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रद्योतिका ठीका प्र. ३. उ. ३ सू. ५३ वनपण्डादिकवर्णनम्
९०१
होता है, वही स्वर जब कंठ में वर्तित होता हुआ अस्फुटित होता है तब वह कण्ठ विशुद्ध होता है वही स्वर जब शिर में प्राप्त होकर सानुनासिक होता है तब यह शिरो विशुद्ध होता हैं अथवा श्लेष्मा से अव्याकुल हुए उर कंठ, और शिर इन तीन स्थानों से जो गाया जाता है वह उर कंठ और शिर इन तीन स्थानों से विशुद्ध कहा गया है । अंगुलिकोश शृङ्गका दारु, लकडी का या वंश का बना हुआ होता है इसे अंगुली में पहन कर जब सन्त्री बजायी जाती है, तब उससे जो स्वर निकलता है उस स्वर का नाम लय है, इस लय के अनुसार जो गीत गाया जाता है वह लय सुसंप्रयुक्त गीत है, जो गीत प्रथमवंश तन्त्र आदि से गृहीत होता हुआ उसी के अनुसार गाया जाता है वह ग्रह सुसंप्रयुक्त गीत है, जिस गीत में तालवंश तन्त्री आदि के स्वर गीत के साथ साथ चल रहे हों वह गीत सुललित है मृदु स्वर से गाया जाय उस गीत का नाम मृदु है । घोलना स्वर विशेषों से संचार करता हुआ जब राग में आ जाता है तब वह पदसंचाररिभित
જેવા મીઠા અવાજથી જે ગીત ગાવામાં આવે તે ગીત મધુર નામના ગુણુ વાળુ' કહેવાય છે. ૬ જેમાં તાલ વશ અને સ્વર એક શિલ્પમાં જઇ રહ્યા હેય એવુ' જે ગીત છે તે ગીત સમગુણુ નામના ગુણુવાળું કહેવાય છે. જે ગાન સ્વરાને ધેાળવાના પ્રકારથી કંઠમા તરતું રહે છે, તે ગાન સુલલિત ગુણુ वाणु उडेवाय छे, सूत्रारे मन गुलामांथी डेंटला गुशाने 'रच' तित्थाण करणसुद्धं' विगेरे अारना चाहे द्वारा प्रगट ४रे छे. ३२, ४४ भने शिर એ ત્રણ સ્થાન છે. જે ગાન ઉર શુદ્ધ, કશુદ્ધ અને શિરઃશુદ્ધ હાય છે તે ગીત ત્રિસ્થાન કરશુ શુદ્ધ કહેવાય છે. છાતીથો ઉપડેલ સ્વર પેાતાની ભૂમિકા પ્રમાણે જ્યારે વિશાળ ખની જાય ત્યારે તે રાવિશુદ્ધ થાય છે. એજ વર્ વગાડવામાં આવે ત્યારે તેમાંથો જે સ્વર નીકળે છે, એ સ્વરનુ નામ લય છે,
આ લય પ્રમાથે જે ગીત ગાવામાં આવે છે, તે લય સુસ પ્રયુકત ગીત છે. જે ગીત પહેલાં વંશ તંત્રી વિગેરેથી ગ્રહણુ થઈને તે અનુસાર ગાવામાં આવે તે ગેય સુસંપ્રયુકત ગીત છે. જે ગીતમાં તાલ વશ તત્રી વગેરેના સ્વર ગીતની સાથે સાથે ચાલતા હૈાય એ ગીત સુલલિત કહેવાય છે. જે ગીત મૃદુવરથી ગાવામાં આવે એ ગીતનુ નામ મૃદુ કહેવાય છે. ધેલના સ્વર વિશેષોથી સચાર કરતા થકા જ્યારે ખરેાબર રાગમાં આવે ત્યારે તે ગીતનું