Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५८
जीवामिगमत्र आकाशतलं कूटाद्याछिन्न-कुटिमम्, मण्डप:-छायार्थ पटादिमय आश्रयविशेषः एकशाल द्विशाले भवनविशेपो त्रिशालमपि भवनविशेषः, चतुरसं चतुः शालं च भवनविशेषः, गर्भगृहं-सर्वतोवत्तिं गृहान्तरम् अभ्यन्तरगृहम्, मोहनगृहं-शयनगृहम्, बल मीगृहं, चित्रशालमालकम, भक्तिगृहम् वृत्तव्यस्रचतुरस्रम्, नन्दिकावतः पासादविशेषः तहत् संस्थितायत पाण्डुरतलमण्डुमालहर्यम्-उपरि आच्छादनसाफ छन को भूमि का नाम आकाश तल है यह निरावृत्त प्रदेश रूप होता है। छाया आदि के निमित्त जो तम्बू तान लिया जाता है उसका नाम अण्डप है एक शाल विशाल ये भवन विशेष होते है । तीन शाला वाले और चार शाला वाले भी भवन ही होते हैं और विशेष भवन के रूप में बनाये जाते हैं शाला शब्द का अर्थ खण्ड है जो भवन दो खण्ड वाले होते हैं वे द्विशाल भवन है इसी तरह से आगे भी समझ लेना चाहिये जो मकान चौखूटा होता है वह चतुरस्र गृह है घर के नीचे जो भोहरा होता हैं उसका नाम गर्भ गृह है शयन घर को मोहन गृह कहते है छाजो वाला जो घर होता है उसका नाम वलभी गृह है चित्रशालालय-जिसमें अनेक प्रकार के चित्रों से सुसज्जित स्वतंत्र प्रकोष्ठ होता है ऐसे गृह का यह नाम है वृत्त जो गोल आकार में पनाया जाता है वह वृत्त घर त्रिकोण के आकार में बना होता है उसका नाम न घर हैं चौखूटे आकार के बने हुइ घर का नाम चतुरस्त्र घर है नन्दिकावते स्वस्तिक के जैसा जो आलय होता है રાજમહેલનું નામ પ્રાસાદ છે. એકદમ સાફ અગાશીના તળીયાનું નામ આકાશતલ છે. આ નિરાવૃત્તપ્રદેશ હોય છે. છાયા વિગેરેને માટે જે તબૂતાણુવામાં આવે છે. તેનું નામ મડપ છે. એક શાલ દ્વિશાલ, આ ભવન વિશેષ હોય છે ત્રણ શાલાવાળા અને ચાર શાળા વાળા પણ ભવન જ કહેવાય છે. અને વિશેષ ભવન રૂપે બનાવવામાં આવે છે. શાલા શબ્દનો અર્થ ખંડ છે, જે ભવન બે ખંડવાળા હોય છે. તેને દ્વિશાલ ભવન કહેવાય છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. જે મકાન ચખૂણિયું હોય છે તે ચતુરસગ્રહ કહે વાય છે. શયનભવનને મેહનગ્રહ કહે છે. છાજાવાળું જે ઘર હોય છે, તેનું નામ વલભીગૃડ કહેવાય છે. ત્રિશાલાલય જે અનેક પ્રકારના ચિત્રોથી સુસજજીત સ્વતંત્ર ગૃહ હોય છે, તેવા ગૃહનું નામ ચિત્રશાલાલય કહે છે. વૃત્ત એટલેકે જે ઘર ગોળ આકારનું બનાવવામાં આવે છે, તે વૃત્તઘર કહેવાય છે. જે ઘર ત્રિકેણુકાર બનાવવામાં આવે છે. તેને ચુસવર કહે છે. ખૂણિયા બાકારનું બનાવવામાં આવેલ ભવનને ચતુરસ ઘર કહેવાય છે. નંદિકાવર્ત