Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अमेयचोतिका टीका प्र.३ १.३ १.२४ नैरयिकाणां पुद्गलपरिमाणादिकम् ६७ मास्वादयति इति । ननु कि कदाचित्-सातोदयोऽपि भवति येनेदमुच्यते उत् असातोदयपरिकलित एवोपपन्नोऽसातोदयकलित एव निरपमवं त्यजति' इत्यंत भाइ-'उववाएण' इत्यादि, 'उववाएण व सायं' उपपातेन सातं लभते, उपपातेन इत्यत्र सप्तम्यर्थे तृतीया-तथा चोपपातकाले 'साय' सातं मुखं सातावेदनीय स करता है कभी सुख के लेश मात्र का भी आस्वादन नहीं कर पाता है तात्पर्य ऐसा है कि कितने जीव ऐसे होते हैं जो मसल निरवादि पृथिषियों में और समस्त स्थितियों में अल्लाता वेदनीय के उदय जन्य दुःख को ही भोगा करते है और दुःख ओगते २ ही जीवन समाप्त कर देते हैं। ऐसा क्यों होता है ? तो इसका कारण यहाँ ऐसा कहा गया है कि वे दुःख भोगते २, ही मरते हैं और वही संस्कार उनके साथ जहां वे उत्पन्न जिस स्थिति में होते हैं वहां पर भी जाता है अतः ऐले जीव नरकादि भवों को प्राप्त करके वहां पर भी दुःख भोगते २, ही अपना जीवन पूर्ण कर देते है-वहां उन्हें एक क्षण भी सुख का लेश प्राप्त नहीं होता है तो क्या नरक पृथिवियों में सुखका लेश भी है कि जिसे छेकर आप ऐसा कह रहे हैं? तो इसका उत्तर ऐसा है कि हाँ वहां पर भी सुख का वेदन सातोदय से कोई २, जीव करता है-यही यात "उववाएण व सायं" इस सूत्र पाठ द्वारा समझाई गई है-'उपपातेन" નિવૃત્તિ ન થવાના પ્રભાવથી યુક્ત થઈને જ સમગ્ર નરયિક ભવને સમાસ કરે છે. કયારેય પણ લેશમાત્ર સુખને પણ સ્વાદ લઈ શકતા નથી. ' . આ કથનનું તાત્પર્ય એ છે કે કેટલાક જી એવા હોય છે કે જે સઘળી નિરયિક પૃથિવિામાં અને સઘળી સ્થિતિમાં અસાતા વેદનીયના ઉદયથી. થવાવાળા દુખેનેજ ભગવ્યા કરે છે. અને દુઃખ ભોગવતાંજ " પિતાનું જીવન પૂરું કરી દે છે. એવું કેમ થાય છે? તેનું કારણ અહિયાં એવું- પ્રતવે છે. કે તેઓ સુખ ભોગવતાં ભોગવતાં જ મરે છે. અને એજ સંસ્કાર તેઓની સાથે જ્યાં અને જે સ્થિતિમાં તેઓ ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જાય - છે. તેથી એવા જ નરકાદિ ભવેને પ્રાપ્ત કરીને ત્યાં પણ દુઃખ ભોગવતાં લાગવતાં જ પોતાનું સમગ્ર જીવન પુરૂ કરી દે છે. તેઓને ત્યાં એક ક્ષણ પણ સુખને એકલેશ પણ પ્રાપ્ત થતું નથી. અર્થાત લેશમાત્ર સુખ પણ તેઓને , त्या भगतु नथी.
તે શું નરક પૃથિવિયામાં લેશમાત્ર પણ સુખ છે કે જેથી આપ આ પ્રમાણે કહે છે ? તેનો ઉત્તર એ છે કે હા ત્યાં પણ સાતેદયથી કે 18 0 सुमनु वदन ४२ छ. मेवात 'उववाएण सायं ५५ हेत!