Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२४
जीवामिगमसूत्रे
आनुपूर्व्यसु जातवमगम्भीरशीतलजलाम् संछन्न पत्त बिसमृणाल वहूरपलकुम्लुदन लिन सुभगसौगन्धिकपुण्डरीक महापुण्डरीकशतपत्रसहस्रपत्र के सरफुल्लोपचिताम् पट्पदपरिभुज्यमानकमलाम् अच्छविमलसलिलपूर्णां परिहत्य भ्रमन्मत्स्य कच्छपाम् अनेक शकुनिगण मिथुन विरचितशन्दोन्नतिकमधुरस्वरनादिताम् तां ( पुष्करिणी) पश्यति दृष्ट्वा तामवगाहतेऽवगाह्य स खलु तत्रोष्णमपि मवि - नयेत् वपामपि पविनयेत् क्षुधामपि मचिनयेत् ज्वरमपि प्रविनयेत् दाहमपि प्रचिनयेत् निद्रायेत वा मचलायेत वा स्मृति वा रर्ति वा वृर्ति वा मर्ति वा उपकभेत, शीतः शीतीभूतः संक्रामन् संक्रामन् 'साया सोक्खवहुले यात्रि विह रेज्जा' साता सौख्यबहुलः समधिगत परमानन्दयापि विहरेत 'एवामेव गोयमा' जब एक बड़ी भारी पुष्करिणी को कि जिसका वर्णन अभी अभी चतुकोण आदि विशेषणों से किया जा चुका है देखता है और देखकर वह उसमें प्रवेश कर जाता है । प्रवेश करके वह वहां अपनी गर्मी को शान्त करता है प्यास को बुझाता है एवं पास में लगे हुए शल्लकी आदि के पत्तों को खाकर उनसे अपनी भूखको भी शान्त कर लेता है। इस तरह गर्मी जन्य ज्वर से रहित हो जाने के कारण भीतर बाहर में शान्ति के आ जाने से वह वहीं पर क्षण भर के लिये निद्रा भी ले लेता है अथवा प्रचला नाम की निद्रा के आधीन हो जाता है ऊंघ जाता है इस प्रकार से भीतर बाहर में शान्ति के मिल जाने के कारण चवडा जाने से गुंधी हुई स्मरण शक्ति को हर्षोल्लाल रूप रति को, घृति को और पति को वह गजराज प्राप्त कर लेता है । और शीतलता स्वरूप
પરિસ્થિતિમાં પડેલે તે હાથી જ્યારે એક મેટા સરોવરને દેખે કે જેનું વર્ણન પહેલા ચાર પૃણા વાળા વિગેરે વિશેષજ્ઞેા આપીને કરવામાં આવેલ છે. એવા સાવરને કૅખીને તે એ સરાવરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને તે પેાતાની ગરમીને ત્યાં શાંત કરે છે. અને તરસને પણ ખુજાવે છે. તેમજ સરેાવરની પાસે લાગેલાં શક્ષકી વિગેરે વનસ્પતિયાના પાંદડાને ખાઇને તેનાથી પેાતાની ભૂખને પણ શાંત કરે છે. આ રીતે ગરમીથી થયેલ પીડાથી મુક્ત થવાના કારણે અને અંદર તેમજ ખહાર શાંતી આવી જવાથી એકાદ ક્ષણને માટે ત્યાંજ ઉંઘી પણ જાય છે. અથવા પ્રચલા નામની નિદ્રાને આધીન ખની જાય છે. અર્થાત્ ઉંઘી જાય છે. આ પ્રમાણે અંદર અને બહાર શાંતી મળવાના કારણે પહેલાં ગભરાઈ જવાના કારણે ગયેલી સ્મરણુ શક્તિને તેમજ હોલ્લાસ રૂપ રતિને ધૈય ને, અને મતિને તે ગજરાજ ફરીથી પ્રાપ્ત કરીલે