Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
.३३७
जीवाभिगमस्ने सप्त सागरोपमस्यैकादशभागाः, उत्कृष्टा द्वे सागरोपये नवसागरोपमस्यैकादश भागाः । एकादशे प्रस्तटे जघन्या द्वे सागरोपमे नवसागरोपमस्यैकादशभागाः, उत्कृष्टा त्रीणि सागरोपमाणि ।
(३) बालुशामभायां प्रथममस्तटे जघन्या स्थिति स्त्रीणि सागरोपमाणि उत्कृष्टा त्रीणि सागरोपमाणि चत्वारः सागरोपमस्य नवभागाः। द्वितीयमस्तटे जघन्या त्रीणि सागरोपमाणि चत्वारः सागरोपमस्य नवभागाः, उ कृश त्रीणि सागरोपस्थिति दो सागरोपम की और एक सागरोपम के सात राहर भाग रूप है दशवें प्रस्तट-में जघन्य स्थिति दो सागरोपम की है और एक सागरोपम के सात ग्यारह भाग रूप है लक्षा उत्कृष्ट स्थिति दो सागरोपम की है और एक सागरोपम के नौ ग्यारह भाग रूप है लथा-ग्यारहवें प्रस्तट में जघन्य स्थिति दो सागरोपम की है और एक सागरोपन के नौ ग्यारह भाग रूप है और उत्कृष्ट स्थिति तीन सागरोपम की है। यहां ग्यारह प्रस्तट है असः उनमें रहने वाले लारक जीवों की यह स्थिति कही गई है.
३ बालुकाप्रभा में प्रथम-प्रस्तट में जघन्य स्थिति तीन सागरोपम की और मागरोपा के चार नौ भाग रूप है द्वितीय प्रस्तट में-जघन्य स्थिति तीन सागरोपम की और एक सागरोपम के चार नौ भाग रूप है तथा उस्कृष्ट स्थिति तीन सागरोपम की और एक सागरोपम के आठ
નવમાં પ્રતટમાં જઘન્ય સ્થિતિ બે સાગરોપમની અને એક સાગરે ૫મના સાત અગીયારમાં ભાગ રૂપ છે.
દસમા પ્રતટમાં જઘન્ય સ્થિતિ બે સાગરોપમની અને એક સાગરોપમના સાત અગીયારમાં ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની અને એક સાગરોપમના નવ અગીયારમા ભાગ રૂપ છે.
અગીયારમાં પ્રતટમાં જઘન્ય સ્થિતિ બે સાગરિશ્મની અને એક સાગરોપમના નવ અગીયારમાં ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરે પમની છે. આ શર્કરાપ્રભ પૃથ્વીમાં અગીયાર પ્રતટ છે તેમાં રહેવાવાળા તારક ની આ સ્થિતિ કહેવામાં આવી છે.
૩–ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના પહેલા પ્રતટમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની અને સાગર પમના ચાર નવ ભાણ પ્રમાણુની છે,
બીજા પ્રતટમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગરે પમના ચાર નવ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગરોપમના આઠ ભાગ પ્રમાણુની છે.