Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०८ सू०१ एकत्वविहारिस्वरूपनिरूपणम् विहतुम्, अर्हति-योग्यो भवति, एभिरष्टगुणैर्दी नस्तु न तथा भवति । तानेव गुणानाह-तयथा-श्रद्धि-श्रद्वा-जिनतत्त्वविषयकं श्रद्धानम्-आस्तिक्यमिति यावत् अनु. ष्ठानविषयकः स्वकीयोऽभिलापो चा, तयुक्तं पुरुषजातम् पुरुषप्रकार:-यः सकलसुरेन्द्रैः सम्यक्त्यचारित्राचाल्पमानोप्यचलः सन्तिष्ठते, तादृशः पुरुषविशेषः इति प्रथमः ११ तथा-सत्यम् सत्यवादि-चारित्रनिर्वाहने शूरत्वात्, सद्भ्यो-जीवेभ्यो हितं वा सत्यं-जीवानां हितचिन्तनपरं पुरुषजातम्-सत्यवादी जीवहितपरायणो वा पुरुषभेदः, इति द्वितीयः २। मेधावि-मेधा-धारणापती करने योग्य होता है । जो इन आठ गुगोंसे रहित होता है, वह एकल विहार प्रतिमाको प्राप्तकर विहार करनेके योग्य नहीं होता है, वे आठ स्थानरूप गुण इस प्रकारसे हैं-अद्धि पुरुष जात १, तत्त्व विषयक श्रद्धान का नाम श्रद्धि है-दसरा नाम इसका आस्तिक्य भी है, अथयाअनुष्ठान विषयक जो अपना अभिलाष है, वह अद्धि है, इससे युक्त जो पुरुष जात है, वह अद्धि पुरुष जात है, ऐसा अद्धि पुरुषजात वही होता है, जो सकल सुरेन्द्रों से भी अपने गृहीत सम्यक्त्यसे चलायमान करने के कारण उपस्थित किये जाने पर भी चलायमान नहीं होता है, किन्तु मेरूकी तरह अचल रहता है ऐसा यह पहला स्थान है १। सत्यं पुरुषजातम्-जो पुरुष चारित्र के निर्याहमें शूरवीर होनेके कारण सत्ययादी होता है, अथवा-जो जीवोंकी भलाई करने में तत्पर बना रहता है, मेरे द्वारा किसी भी जीयको थोडासा भी दुःख न पहूंचे प्रत्युत વિહાર કરવાને પાત્ર ગણાય છે. જે સાધુ આ આઠ ગુણેથી યુક્ત હેતે નથી તે એકલવિહાર પ્રતિમાને અંગીકાર કરીને એકલવિહાર કરવાને પાત્ર ગણતા નથી. તે આઠ ગુણ નીચે પ્રમાણે સમજવા
(૧) શ્રદ્ધિ પુરુષ જાત-તત્વ વિષયક શ્રદ્ધાનું નામ શ્રદ્ધિ છે. તેનું બીજુ નામ આસ્તિય (આસ્તિકતા) પણ છે. અથવા અનુષ્ઠાન વિષયક જે પિતાની અભિલાષા છે તેનું નામ શ્રદ્ધી છે. તેનાથી યુક્ત જે પુરુષ હોય છે તેને શ્રદ્ધિ પુરુષ જાત કહે છે. સકલ સુરેન્દ્રો દ્વારા ચલાયમાન કરવામાં આવે તે પણ જે પુરુષ ગૃહીત સમ્યકત્વમાંથી ચલાયમાન થતું નથી, પરંતુ મેરુના જેવો અડગ રહે છે, એવા પુરુષને આ ગુણથી સંપન્ન भानयामा मावे छे. (२) सत्यं पुरुषजातम्-२ पुरुष पाताना याविना નિર્વાહમાં શૂરવીર હેવાને કારણે સત્યવાદી હોય છે, અથવા જે પુરુષ જેનું ભલું કરવાને તત્પર રહેતું હોય છે, એવા પુરુષને જ સત્ય પુરુષ જાત કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫