Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
चत्वारि पुरुषजातानि मज्ञप्तानि तद्यथा-प्रीतिकं प्रवेशयामीत्येकः प्रीतिकं प्रवेशयांते प्रीतिकं मवेशयामीत्ये कोऽप्रीतिकं प्रवेशयति ० ४ |
चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि तद्यथा-आत्मनो नामेकः प्रीतिकं प्रवेशयति नो परस्य १, परस्य नामैकः प्रीतिकं प्रवेशयति नो स्वस्य २-४ ॥ सू० २ ॥ कोई एक मैं अप्रीति करूं ऐसा निश्चय कर के अप्रीति ही करता है-४
फिर भी - पुरुष जात चार हैं, जैसे कोई एक ऐसा होता है जोअपने प्रति मीति करता है, परके प्रति नहीं - १ कोई एक परके प्रति प्रीति करता है, अपने प्रति नहीं-२ कोई एक अपने, और परके प्रति भी प्रीति करता है - ३ एक कोई नतो अपने प्रति न परके प्रति ही प्रीति करता है - ४-३ | फिरभी - पुरुष चार हैं, कोई एक अपने स्नेह को परचित्त में प्रविष्ट कराऊं ऐसा निश्चय करके परचित्त में अपने स्नेहको स्थापित करता है - १ कोई एक अपने स्नेहको परचित्त में प्रविष्ट कराऊं निश्चय करके भी परचित में अपनी प्रीति प्रविष्ट नहीं करता है - २ एक ऐसा होता है जो परचित्त में अप्रोति प्रविष्ट कराऊं निश्चय करके भी प्रीति को प्रविष्ट करता है - ३ कोई एक परचिन्त में अप्रीति प्रविष्ट कराऊं निश्चय न करके उसके चित्त में अपनो अप्रीति ही प्रविष्ट करता है-४-४
પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે--(૧) કેઇ એક પુરુષ એવા હાય છે કે જે પેાતાના પ્રત્યે પ્રીતિ રાખે છે, અન્ય તરફ પ્રીતિ રાખતા નથી, (૨) કાઈ પુરુષ એવા હાય છે કે જે પપ્રત્યે પ્રીતિ રાખે છે પણ પેાતાના પ્રત્યે રાખતા નથી (૩) કાઇ સ્વ અને પર અન્ને પ્રત્યે પ્રીતિ રાખે છે. (૪) કાઈ સ્વ કે પર કાઇ પ્રત્યે પ્રીતિ રાખતા નથી.
પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે—(૧) કોઇ પેાતાના સ્નેહને પરચિત્તમાં પ્રવિષ્ટ કરાવવાના નિશ્ચય કરીને પરચિત્તમાં પેાતાના પ્રત્યે સ્નેડ ઉત્પન્ન કરાવી શકે છે. (૨) કઇ પેાતાને માટે પરચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન કરાવવાને નિશ્ચય કરવા છતાં પચિત્તમાં પેાતાના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરાવી શકતા નથી. (૩) કાઇ પુરુષ પચિત્તમાં અપ્રીતિ ઉત્પન્ન કરાવવાના નિશ્ચય કરવા છતાં પણ પેાતાના પ્રત્યે પ્રીતિ જ ઉત્પન્ન કરાવે છે. (૪) કૈાઈ એક પુરુષ પરચિત્તમાં અપ્રીતિ ઉત્પન્ન કરાવવાના નિશ્ચય કરીને અપ્રીતિ જ ઉત્પન્ન કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩