Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005066/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अर्ह श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:પ્રશાંતમૂર્તિ સાળીશ્રી સૌમ્યગુણાશ્રીજીના તપસ્વી શિષ્યા સાધ્વીથી સમજ્ઞાશ્રીજીના ભદૂતપ નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, જૈન સંઘ તુલસી શ્યામ, નવા વાડજ, અમદાવાદ. * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, નોંધઃ- ૪પ આગમ - “ગુર્જર છાયા” માટે કામ હીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે, Page #4 -------------------------------------------------------------------------- ________________ [3] આગામદીપ - વિભાગ-૩ - અનુક્રમ નાયાધમ્મકહાઓ - છ અંગસૂર - ગુર્જરછાયા ક શ્રુતસ્કંધ-૧ પર |કમ | અધ્યયન અનુક્રમ | પૃષ્ઠક ઉસ્લિપ્ત 1-41 : 1-47 સંઘાટ 42-54 5 40-55 અંડક 55-61 ] પપ-પ૯ 4 | કર્મ 62 59-61 શૈલક . 3-73 61-72 તુંબક 4 72-73 7 | રોહિણી ઉપ 73-77 મલ્લી 76-19 77-101 માકુંદી 110-140 101-110 10| ચંદ્ર 141 110-111 11| દાવદવ 142 111-112 12. ઉદક 143-144 1 12-12 $ ૧૪પ-૧૪૭ 116-121 14 તેટલીપુત્ર 148-156 121-129 ૧પ 129-131 16 અમરકંકા. 158-183 131-159 17 અશ્વજ્ઞાત 184-207 ૧પ૯-૧૬૩ 18| સુંસુમાં 208-212 13-168 ૧૯પુંડરીક | 213-219 168-172 ક શ્રુતસ્કંધ-૨ ક. વર્ગ અધ્યયન અનુક્રમ પૃષ્ઠોક 220-224 | 172-176 15) નંદીફલ 225 17 * Page #5 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છે, પ૪ 54 ૩ર 32. અનુકમ | પૃષ્ઠોક 226 176223 137228-233 : 177234 137-178 ૨૩પ 13823 178237 178-179 278-241 | | 179 O Page #6 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાર્ગ - 2 રત્નત્રયા રાધા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩. સ્વનામધન્યા સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રત નિમિત્તે ; તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, = = = = = = = = = = = = = = = = = = = = = = ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈને છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ ભાગ- 3 સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા તથા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા ભાગ-૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક illlllllllllllllllllllllllllllllllllllllllll]\Billullllllllllllllllllllllllll (1) માયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણ ક્રિયાનુરાગી સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી uહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્ત મંજુલાબેન. (1) જંબુદ્વીપનત્તિ (2) સૂરવનતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(ર) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (1) પહાવાગરણું - સ્વ.પૂ.આગામોદ્વારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના | આજ્ઞાવતી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકિલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુજ્ઞાણિ ના સેટના બદલામાં મળી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [9] [10] [11] [12] [13 16] [9] - આ-મા-રા - પ્ર-ફા-શનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुअय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસ્પદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા 779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે] ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી . શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આિવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [17] لالا لالالالالالالالا [22]. [23 [2] [29] [30] [31] [32] [33] [34] Page #9 -------------------------------------------------------------------------- ________________ [3] [39] [3]] [3j [3] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતવાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [40) [46] [47] [48] आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूयं उक्वाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पन्नवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पडिसियाणं पुफियाणं पुष्फचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलक्यालियं [आगमसुत्ताणि-१ [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ आगमसुत्ताणि-१५ [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुताणि-१८ आगमसुत्ताणि-१९ आगमसुत्ताणि-२० [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ [आगमसुत्ताणि-२३ [आगमसुत्ताणि-२४ [आगमसुत्ताणि-२५ ] आगमसुत्ताणि-२६ / [आगमसुत्ताणि-२७ / / [आगमसुत्ताणि-२८ } पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छठं अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उबंगसुत्तं सातमं उमंगसुत्तं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उबंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं الالالالالا لالالا لالا لسا تا کا کن [67] [68] Page #10 -------------------------------------------------------------------------- ________________ لالالالعا لم [76] [81] 83] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठ्ठ पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह आगमसुत्ताणि-३४ / पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं [79] क्वहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयखंधं [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकपभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ / छ छेयसुत्तं [84] आवसस्सय [आगमसुत्ताणि-४० ] पढमं मूलसुत्तं ओहनियुत्ति [आगमसुत्ताणि-४१ / बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूयं आगमसुत्ताणि-४४ पढमा चूलिया 90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ / बितिया चूलिया -----x---0---x--- [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूया . ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 60 - ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] समवासी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - अरछाया [भागमही५-५ ] पांच, संगसूत्र fes] नयाधामो - भुईरछाया [भागमही५-8 ] @ अंगसूत्र fe7] 641स.सी. - अरछाया [ मामी-७ ] समुं मंगसूत्र [8] अंतगड६साओ - ગુજરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [स्] मनुत्तसेवायसी - गुईया [मागमही५-८] नव संगसूत्र [10] પહાવાગરણે - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] વિવાગસૂર્ય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર 102] ઉવવાઈયું - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपसेशियं - ગુરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર بالالالالالالالة السيالهال [85] ماليا لا لا لا لا لا لالا Page #11 -------------------------------------------------------------------------- ________________ [10] [105] પન્નવા સુd- ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર [10] સૂરપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર [107 ચંદપન્નતિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર [108 બુદીવપન્નતિ- ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર [109 નિરયાવલિયાણ - ગુર્જરછાયા આઠમું ઉપાર્ગસૂત્ર [110] કપૂવડિસિયાણ . ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર [111] પુષ્ક્રિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર [112 પુફચૂલિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર [113 વહિદાસાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર [114 ચઉસરણું - ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પવનો [115] આઉરપચ્ચક્ખાણું - ગુર્જરછાયા [ ગમદીપ-૨૫ ] બીજો પ્રયત્નો [11] મહાપણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો [117] ભત્તપરિણા - ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ { ચોથો પવનો [118] તંદુલવાલિય - ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયનો [118] સંથારગે - ગુર્જરછાયા [ આગમદીપ-ર૯ ] છઠ્ઠો પયત્નો [12] ગચ્છાચાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૧ [121 ચંદાવર્ઝા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર [122] ગણિવિજા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ | આઠમો પયત્નો [123 દેવિદત્યઓ - ગુર્જરછાયા. [ આગમદીપ-૩૨ | નવમો પયત્નો [124] વીરત્થવ - ગુર્જરછાયા [ આગમદીય-૩૩ ] દશમો પ્રયત્નો [125] નિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર [12] બુહતકપ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-રૂપ ! બીજું છેદસૂત્ર [117] વવહાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર [128] દસાસુયઝૂંધ - ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર [12] જીયકષ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર [13] મહાનિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ ]. છઠ્ઠ છેદસૂત્ર [131] આવસ્મય - ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર [132] ઓહનિસ્તુત્તિ- ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૧ [133] પિંડનિત્તિ - ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ [134 દસયાલિય - ગુર્જરછાયા આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર [13] ઉત્તરજૂરગ્યણ - ગુર્જરછાયા આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર : [13] નંદીસુત્ત - ગુર્જરછાયા ! આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા [137] અનુયોગધરાઈ - ગુર્જરછાયા [ આગામદીપ-૪૫ ] બીજી ચૂલિકા 0 -0 - 0 નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ રzar. નાયા ધમ્મ કહાઓ છ અંગસુત્ર-ગુર્જરછાયા શ્રતસ્કંધ-૧ SSSSSSSSBN : (અધ્યયન-૧-ઉરિખ:-) [1] સર્વજ્ઞ ભગવંતને નમસ્કાર તે કાલે અને તે સમયે ચપ્પા નામક નગરી હતી. ર-૪] તે ચમ્પા નગરીની બહાર ઈશાન ભાગમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તે ચમ્પા નગરીમાં કોણિક નામનો રાજા હતો. તેનું વર્ણન પણ ઉવવાઈ સૂત્ર પ્રમાણે જાણવું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન્ મહાવીરના અંતેવાસી આર્યસુધમાં સ્થવિર હતા. તે જાતિ સંપન્ન, કુલસંપન્ન, રૂપસંપન, બલસંપન, રૂપસંપન, વિનય- સંપન, જ્ઞાદ-દર્શનચારિત્રસંપન્ન. લાઘવસંપન્ન ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશવાળા, ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાયોને જીતેલા, જીતેદ્રિય, નિન્દ્રાવિજેતા, પરિષહને જીતેલા. જીવવાની આશા અને મરણના ભયથી રહિત, તપપ્રધાન, ગુણ પ્રધાન, તે જ પ્રમાણે ચરણ, કરણ, નિગ્રહ, નિશ્ચય, સરળ અમાની, લાઘ ક્ષમા, ગુપ્તિ, નિલાંભી, વિદ્યા,મંત્ર, બ્રહ્મ, વેદ, નય, નિયમ સત્ય, શૌર્ય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉદાર, ઘોર, ઘોવ્રત, ઘોરતપસ્વી, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, શરીરનો સત્કાર નહી કરનાર, વિપુલ તેલશ્યાને પોતાના શરીરમાં જ ધારણ કરનાર, ચૌદ પૂર્વના ધારક, મતિ આદિ ચાર જ્ઞાનોના ધારક, પાંચસો સાધુઓ સાથે વિચરતા, અનુક્રમે ચાલતા એક ગામથી બીજા ગામ જતાં, સુખ પૂર્વક વિચરતાં જ્યાં ચંપા નામની નગરી અને પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં પધાર્યા, પધારીને યથા યોગ્ય યાચનાપૂર્વક અવગ્રહ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા. [પ-૮] તે ચંપા નગરીમાંથી પરિષદ નીકળી કોણિક રાજા નીકળ્યો સુધમાં સ્વામીએ ધર્મ કહ્યો જે દિશાથી પરિષદ આવેલ હતી તે દિશા તરફ પાછી ફરી. તે કાળ અને તે સમયે આર્યસુધમાંસ્વામી અણગારના જ્યેષ્ઠ અંતેવાસી આર્ય જંબૂનામના અણગાર હતા. તે કાશ્યપગોત્રી, સાત હાથ ઉંચા શરીરવાળા યાવત્ આર્ય સુધમાં વિરની અતિદૂર નહીં તેમજ અતિ નજીક નહીં તેમ એક ઢીંચણ નમાવી એક ઉંચો રાખી નીચું મુખ રાખી ધ્યાન રૂપી કોષ્ટકમાં રહ્યાં સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતો વિચરતા હતા. ત્યારપછી આર્ય જંબૂ નામક અણગાર, કે જેને તત્ત્વજ્ઞાનની ઈચ્છા થયેલ છે, સંશય થયો છે, કૌતુક થયેલ છે, જેને પૂછવાની વિશેષ શ્રદ્ધા. Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 નાયાધબ્બ કહાઓ - 1-1/8 થયેલ છે, જેને શ્રદ્ધો, સંશય, કુતૂહલ વિશેષ પ્રકારે શ્રદ્ધા, વિશેષ પ્રકારે સંશય, તેવા જંબૂસ્વામી ઉભા થયા, ઉભા થઈને જે સ્થળે આર્ય સુધમાં સ્થવિર હતા ત્યાં આવે છે, આવીને આર્ય સુધમાં સ્થવિરની ત્રણ વખત દક્ષિણ દિશાથી પ્રદક્ષિણા કરે છે. વંદન નમીને આર્યસુધમાં વિરની - અતિ દૂર કે ન અતિ નજદીક, સાંભળવાની ઈચ્છાવાળા નમસ્કાર કરી, તેમની સન્મુખ બે હાથ જોડી વિનય પૂર્વક પપાસના કરતા આ પ્રમાણે બોલે છે. હે ભગવંત! શ્રત ધર્મની આદિના કરનારા, ચતુર્વિધ તીર્થની સ્થાપના કરનારા, પોતાની મેળે જ બોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન શૂરવીર, પુરુષોમાં ઉત્તમ કમલ જેવા સુંદર, પુરુષોમાં ઉત્તમ ગંધ હસ્તિ સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકહિત કરનારા લોકમાં પ્રદીપ સમાન, લોકમાં પ્રદ્યોતના કરનારા, અભયદાન આપનારા, શરણને આપનારા, જીવોને શ્રદ્ધા રૂપ ચક્ષને આપનારા, ધર્મમાર્ગને બતાવનારા, બોધિને આપનારા, ધર્મને આપનારા, ધર્મની દેશના આપનારા, ધર્મના નાયક, ધર્મના સારથિ, ધર્મને વિષે શ્રેષ્ઠ, ચાર ગતિનો અંત કરનાર ચક્રવર્તી સમાન, અપ્રહિત શ્રેષ્ઠ કેવલજ્ઞાન દર્શનના ધારક, રાગાદિને જીતનારા, બીજા પ્રાણીને જીતાડનારા, સંસાર સાગરથી પોતે કરેલા, બીજા પ્રાણીઓને તારનારા, તત્ત્વને જાણનારા, બોધ કરાવનારા, કર્મ બંધનથી મુકાયેલા, અન્ય પ્રાણીઓને કર્મથી મુક્ત કરાવનારા, સર્વજ્ઞ સર્વદર્શી સર્વ ઉપદ્રવ રહિત, અચલ, અરોગી, અનંત,અવ્યાબાધ જ્યાંથી પાછું આવવાનું નથી એવી સિદ્ધ ગતિને પામેલા એવા શ્રમણ ભગવાનું મહાવીરે છઠ્ઠા અંગનો એટલે કે જ્ઞાતા ધર્મકથાનો શું અર્થ કહ્યો છે? જેબૂ! છઠ્ઠી અંગના બે શ્રુતસ્કંધ પ્રરૂપેલા છે. તે આ પ્રમાણે જ્ઞાતા અને ધર્મકથા. જો શ્રમણ ભગવંત મહાવીર યાવતુ મોક્ષને પામેલા પ્રભુએ છ અંગના બે શ્રુતસ્કંધો. પ્રરૂપેલ છે જેમ કે જ્ઞાત ઉદાહરણો અને ધર્મકથા તો હે ભગવંત! પ્રથમ શ્રુતસ્કંધ જ્ઞાતાના. કેટલા અધ્યયનો કહ્યાં છે? હે જંબૂ! શ્રમણ યાવતું શાશ્વત સ્થાનને પામેલા ભગવાનું મહાવીર સ્વામીએ જ્ઞાતાના ઓગણીશ અધ્યયન કહેલા છે તે આ પ્રમાણે-ઉક્લિપ્ત. જ્ઞાત સંઘાટક અંડક કૂર્મ શેલક તુંબ રોહિણી મલ્લી માકંદી ચંદ્રમા દાવદ્રવ ઉદક મંડૂક તેટલી નંદીકૂલ અવરકંકા આકર્ષ સુષમા પુંડરીક જ્ઞાત. [9-10] ભગવંત! જો શ્રમણ યાવતું શાશ્વત સ્થાનને પામેલા ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાત શ્રુતસ્કલ્પના ઓગણીશ અધ્યયનનો કહ્યાં છે તે આ પ્રમાણે ઉક્લિપ્તજ્ઞાત યાવતુ પુંડરીકજ્ઞાત સુધી તો પ્રથમ અધ્યયનનો હે ભગવંત શો અર્થ કહ્યો છે? હે જંબૂ ! તે કાળ અને તે સમયે આ જંબૂદીપ નામના દ્વીપમાં ભારત નામના વર્ષ ક્ષેત્ર) માં દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં રાજગૃહનગર હતું. ગુણશૈલચત્ય હતું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામનો રાજા હતો, તે મોટા હિમવંત પર્વત સમાન હતો ઈત્યાદિ વર્ણન સમજી લેવું. તે શ્રેણિક રાજાને નંદા નામની દેવી હતી. તેના હાથ-પગ અતિ કોમળ હતાં વગેરે તે શ્રેણિકનો પુત્ર અને નંદાદેવીનો આત્મજ અભય કુમાર હતો. સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત યાવતું સ્વરૂપવાન હતો. તે કુમાર સામ, દંડ, ભેદ, દાન આ ચાર પ્રકારની રાજનીતિને અને વ્યાપાર નીતિની વિધિને સારી રીતે જાણનારો હતો. નૈગમાદિ નયને જાણનારો, ઈહાં, અવાય, માર્ગણા, વેષણા તથા અર્થ શાસ્ત્રમાં કુશલ હતો. ઔત્પત્તિક, વૈનાયિકી, કમંજા અને પરિણામિકી બુદ્ધિવાળો હતો. શ્રેણિક રાજાના ઘણા કાર્યોમાં . Page #14 -------------------------------------------------------------------------- ________________ યુતર્ક-૧, અધ્યયન 13. કુટુંબને વિષે, મંત્ર, ગુપ્ત કાર્ય, એકાંત કાર્યને નિશ્ચયને, વિષે એકવાર અને વારંવાર પૂછવા લાયક હતો. મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત, અલંબનભૂત, અશુભૂત, સર્વ કાર્યોમાં સર્વ ભૂમિકાઓમાં અવિસંવાદી વચનવાળો, રાજ્યની ધુરાને ધારણ કરનારા હતો. શ્રેણિક રાજાના રાજ્ય, દેશ, કોશ, કોઠાર, સૈન્ય, વાહન, નગર અને અંતઃપુર વગેરેની સંભાળ રાખતો હતો. f11-12] તે શ્રેણિક રાજાને ધારિણી નામની દેવી હતી તે શ્રેણિક રાજને ઈષ્ટ હતી યાવતું સુખ ભોગવતી સુખે રહેતી હતી. ત્યાર પછી તે ધારિણી દેવી કોઈ સમયે પોતાના ભવનમાં ઉત્તમ શય્યા ઉપર સૂતી હતી તેમાં ઘરની બહારના ભાગમાં સુંદર કોમળ વિશિષ્ટ સંસ્થાનવળા ઉપર થાંભલા શ્રેષ્ઠ શાલભંજિકા - પુતળીઓ બનેલી હતી. ઉજ્જવળ ચંદ્રકાન્તાદિક મણિઓ, સુવર્ણ અને કર્મેતનાદિક રત્નોના શિખર, કપોત પાલી, ગવાક્ષ અર્ધચંદ્ર આકારવાળા પગથિયા; નિહક, અંતર, કણકાલી, ચંદ્રશાળા આદિ ઘરના વિભાગોની સુંદર રચનાથી યુક્ત ભવન હતું. સ્વચ્છ ગેરુથી તેમાં ઉત્તમ રંગ કરેલ હતો. બહારથી ઘોળેલું અને કોમળ પથ્થર વગેરે વડે ઘસીને કોમળ કરેલ હતું. જેના અંદરના ભાગમાં ઉત્તમ અને પવિત્ર ચિત્રકર્મ કરવામાં આવેલ હતું. વિવિધ પ્રકારના પચરંગી મણિઓ અને રત્નોથી ભૂમિતલ બાંધેલ હતું. પદ્મનાઆકારવાળી, અશોકાદિક, પુષ્પપ્રધાન લતાઓ વડે અને માલતી વગેરે શ્રેષ્ઠ પુષ્પોની જાતિ વડે તેના ઉલ્લોચનું તળીયું ચિતરેલું હતું. તેના દ્વાર ભાગોમાં માંગલિક શ્રેષ્ઠ સુવર્ણના કળશો સારી રીતે સ્થાપિત કરેલા અને ચંદનથી ચર્ચિત અને મુખ ઉપર સરસ પાવડે આચ્છા દિત કરેલા હતા. પ્રતરક સુવર્ણના અલંકારોથી અને મણિ તથા મોતીની માળાઓથી સારી રીતે તેના દ્વાર સુશોભિત હતા. તે ભવનમાં સુગંધી શ્રેષ્ઠ પુષ્પોવડે કોમળ અને પદ્મલ શય્યાનો ઉપચાર કરવામાં આવેલો હતો. તે મન અને દયને આનંદ આપનાર હતો. કપૂર, લવિંગ, મલયજ, ચંદન, કાળા ગુરૂ, ઉત્તમકંદુક, તરૂષ્ક અને અનેક સુગંધિત દ્રવ્યોના સંયોગથી બનેલ ધૂપનાં જલવાથી ઉત્પન્ન થયેલ મઘમઘાતી ગંધથી રમણીય હતો. તેમાં ઉત્તમ ચૂર્ણની ગંધ પણ વિદ્યમાન હતી. સુગંધની અધિકતાના કારણે તે ગંધ દ્રવ્યની ગુટિકાની જેમ દેખાતો હતો. મણિ-ઓના કિરણોવડે ત્યાંનો અંધકાર નષ્ટ થઈ ગયો હતો. ઘણું કહેવાથી શું? તે વાસગૃહ કાંતિ અને ગુણવડે દેવના ઉત્તમ વિમાનનો પરાજય કરનારો હતો. તે વાસગૃહમાં એક ઉત્તમ શવ્યા હતી. તેમાં શરીર પ્રમાણ લાંબુ ઓશિકું હતું બન્ને બાજુ ઓશીકા મુકેલા હતાં તેથી બન્ને બાજુએ તે શઠા ઊંચી હતી. મધ્યભાગમાં નમેલી હોવાથી ગંભીર ઉંડી હતી. ગંગા નદીના કાંઠાની રેતીની જેમ તેમાં પગ મુકવાથી પગ ઉંડો ખુંચી જાય તેવી કોમળ હતી. સાફ ધોયેલું સૌમ-રેશમી અને દુકુલ-રૂના કે અતસીના વસ્ત્રનો જોટો તેના પર આચ્છાદન કરેલો હતો. આસ્તરક, મલક, નવત, કુરાન્ત, લિંબ અને સિંહ કેસર વગેરે વિવિધ ઓછાડ વડે તે આચ્છાદિત હતી. જ્યાં સુધી તેનું સેવન ન કરવામાં આવે ત્યાં સુધી તેના ઉપર સુંદર બનાવેલ રસ્ત્રાણ રહેતું હતું. તેના ઉપર મચ્છરદાની હતી. તે અતિશય રમણીય હતી. તેનો સ્પર્શ આજિનક ચામડાનું વસ્ત્ર, રૂબૂર, માખણ, અને આકડાના રૂ જેવો કોમલ હતો; આવા પ્રકારની શધ્યામાં, મધ્યરાત્રિના સમયે કાંઇક સૂતેલી અને કાંઈક જાગેલી હોવાથી વારંવાર Page #15 -------------------------------------------------------------------------- ________________ નાયાખ કહાઓ-૧-૧ર અલ્પનિદ્રાને લેતી તે ધારિણી દેવી એક મોટો, સાત હાથ ઉંચો રૂપાના પર્વત જેવો શ્વેત સૌમ્ય, સૌમ્ય, આકારવાળો, ક્રિયા કરતો અને આળસથી બગાસું ખાતો, એવો હાથી આકાશ તલથી ઉતરી મુખમાં પ્રવેશ કરતો જોઈને જાગી ગઈ. - ત્યાર પછી તે ધારિણી દેવી આ આવા સ્વરૂપવાળા ઉદાર, પ્રધાન કલ્યાણકારી, શિવ, ધન્ય, માંગલિક, સુશોભિત એવા મહાસ્વપ્નને જોઈને જાગી. તેને હર્ષ અને સંતોષ થયો; ચિત્તમાં આનંદ થયો. મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, અત્યંત પ્રસન્નતા પામી હર્ષની લીધે તેનું દય વિકસિત થઈ ગયું, મેઘની ધારાઓથી આઘાત પામેલ કંદબ વૃક્ષના પૂષ્પની જેમ તેના રોમતૂપ રવાડા વિકસીત થઈ ગયા. એવી તે રાણીએ સ્વપ્નો વિચાર કરીને શય્યામાંથી ઉભી થઈ, પાદપીઠથી નીચે ઉતરી માનસિક ત્વરાથી રહિત શારીરિક ચપળતાથી રહિત, સ્કૂલના રહિત, વિલંબથી રહિત રાહજં- હસ જેવી ગતિથી જ્યાં શ્રેણિક મહારાજા હતા ત્યાં આવે છે; શ્રેણિક રાજાને ઈષ્ટ કાન્ત; પ્રિય મનોજ્ઞ, મણામ ઉદાર-શ્રેષ્ઠ સ્વર એવું ઉચ્ચારથી યુક્ત કલ્યાણ સમૃદ્ધિકારક, શિવ નિરુપદ્રવ, ધન્ય,મંગલકારી,સશ્રીક,અલંકારોથી સુશોભિત,દયનેપ્રિયલાગનાર, હૃદયને આહ્વાદ કરનાર, પરિમિત અક્ષરોવાળી, મધુર સ્વરોથી મીઠી, રિભિતશબ્દ અને અર્થથી ગંભીર તાવાળી; અને અનેક ગુણરૂપ લક્ષ્મીથી યુક્ત વાણી બોલી શ્રેણીક રાજાને જગાડે છે. શ્રેણિક રાજાની અનુમતિ મેળવીને વિવિધ પ્રકારના મણિ સુવર્ણ અને અને રત્નોની રચનાવડે વિચિત્ર એવા ભદ્રાસન પર બેસે છે. આશ્વસ્ત વિશ્વસ્ત સુખદ અને શ્રેષ્ઠ આસન ઉપર બેસે છે. બન્ને હાથેથી ગ્રહણ કરેલી અને મસ્તકની ચારે તરફ ભમતી અંજલીને મસ્તક પર ધારણ કરીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહે છે. દેવાનું પ્રિય ! આજે હું તે પૂર્વવર્ણિત યાવતું પોતાના મુખમાં પ્રવેશ કરતાં હાથીને સ્વપ્નમાં જોઇને જાગી ગઈ તો હે દેવાનું પ્રિય! આ ઉદાર યાવતુ સ્વપ્નનું વિશેષ ફળ શું હશે? 13-14] ત્યાર પછી શ્રેણિક રાજા ધારિણી દેવી પાસેથી આ અર્થને સાંભળી અને હૃદયમાં અવધારી; હર્ષ પામ્યો. સન્તુષ્ટ થયો; આનંદ પામ્યો, વાવતુ મેઘની ધારા થી હણાયેલા કદંબ વૃક્ષના સુગંધી પુષ્પની જેમ તેનું શરીર પુલકિત થયું એટલે હર્ષના કારણે તેની રોમરાજિ ઉભી થઈ. રાજા તે સ્વપ્નને અવગ્રહણ કરે છે બુદ્ધિથી સ્વપ્નના ફળનો વિચાર કરે છે. વિચાર કરીને પોતાના સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિવિજ્ઞા નથી તે સ્વપ્નના ફળનો નિશ્ચય કરે છે ધારિણી દેવીને તેવા પ્રકારની યાવતું Æયને આહાદ કરાનારી મૃદુ, મધુર, રિભિત ગંભીર અને શ્રીક અલંકારાદિકની શોભા વાળી વાણી વડે પ્રશંસા કરતાં આ પ્રમાણે કહે છે. હે દેવાનુપ્રિયે ! તમો એ ઉદાર-સ્વપ્ન જોયેલ છે. કલ્યાણકારી,શિવ,ધન્ય,મંગલમય,સુશોભન સ્વપ્ન જોયું છે. દેવી! આરોગ્ય, તુષ્ટિ દીઘયુષ્ય, કલ્યાણ અને માંગલ્યકારક સ્વપ્ન તમે જોયું છે હે દેવાનુપ્રિયે ! આ સ્વપ્નથી તમને અર્થનો, પુત્રનો, રાજ્યનો, તથા ભોગ અને સુખનો લાભ થશે. નિશ્ચય થી હે દેવાનું પ્રિયે ! તમે બરાબર નવ માસ અને સાડા સાત રાત્રિ દિવસ વ્યતીત થવા પર અમારા કુળનાં કેતુ ધ્વજા સમાન; કુળના દીપક સમાન, કુળમાં પર્વત સમાન; કુળનો ભૂષણ કુલની કીતિ વધારનાર, કુળની વૃત્તિ-આજીવિકા વધારનાર, કુળને આનંદ આપ નાર, કુળની યશોવૃદ્ધિ કરનાર, કુળના આધારરૂપ, કુળમાં વૃક્ષ સમાન આશ્રય કરવા લાયક અને કુળની વૃદ્ધિ કરનાર તથા અતિકોમળ હાથ-પગવાળો વાવતુ પુત્રને જન્મ આપશો. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 15 તે પુત્ર બાલ્યાવસ્થાને પસાર કરીને કળા આદિના જ્ઞાનમાં પરિપકવ થઇને. યૌવનને પ્રાપ્ત થઈને શૂર-વીર અને પરાક્રમી થશે. તે વિપુલ બળ - સૈન્ય તથા વાહન વાળો થશે. રાજ્યના અધિપતિ રાજા થશે તેથી દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયેલ છે. દેવી ! તમે આરોગ્યકારી, તુષ્ટકારી, દીઘાયુષ્યકારી, અને કલ્યાણકારી સ્વપ્ન જોયેલ છે. એ પ્રમાણે કહીને રાજા વારંવાર તેની પ્રશંસા કરવા લાગ્યો. ત્યાર પછી તે ધારિણી દેવી શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવાથી હર્ષિત થઈ. સંતોષ પામી. તેના હૃદયમાં આનંદ થયો. બંને હાથના તળીયાં ભેગા કરી યાવત હાથ જોડી આ પ્રમાણે બોલી. હે દેવાનુપ્રિય! - તમે કહો છો તેમ છે. આપનું કથન સત્યજ છે. સંશય રહિત છે. મને ઈષ્ટ તથા અત્યંત ઈષ્ટ છે. આપે મને જે અર્થ કહ્યો છે તે અર્થ સત્ય છે. આ પ્રમાણે કહીને ધારિણી દેવી સ્વપ્નને સમ્યક્ પ્રકારે અંગીકાર કરે છે શ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને ઉઠે છે. ઉઠીને જ્યાં પોતાની પથારી છે ત્યાં આવે છે. બેસીને આ પ્રમાણે વિચારે છે. મારું આસ્વપ્ન બીજા અશુભ સ્વપ્ન વડે હણાય ન જાઓ. એમ વિચારી, તે ધારિણી દેવી દેવ અને ગુરુજ નના સંબંધવાળી પ્રશસ્ત ધાર્મિક કથાઓ વડે શુભ સ્વપ્નનું રક્ષણ કરવા માટે જાગરણ કરતી વિચરવા લાગી. - [15] ત્યાર પછી શ્રેણિક રાજાએ પ્રભાત કાળના સમયે કૌટુંબિક પરષોને બોલાવ્યા. કહ્યું- તે દેવાનુપ્રિય ! આજે બહારની ઉપસ્થાનશાળામાં શીધ્ર વિશેષ કરીને અત્યંત રમણીય ગંધોદકથી સિંચિત સાફસુફ લીંપેલી પંચવર્ણના સરસ સુગંધિત વિખરેલા પુષ્પોના સમુહ રૂપ, ઊપચારથી યુક્ત, કાલાગુર, ઉત્તમ કંચૂક, તુરુષ્ક તથા ધૂપના મહેકતાં ગંધથી વ્યાપ્ત થવાના કારણે મનોહર, શ્રેષ્ઠ સુગંધના ચૂર્ણથી સુગંધિત તથા સુગંધની ગુટિકાની સમાન કરો અને કરાવો. આજ્ઞાનુસાર કાર્ય થઈ જવાની સૂચના કરો. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષો શ્રેણિક રાજા દ્વારા આ પ્રમાણે કહેવા પર હર્ષિત તથા સંતુષ્ટ થયા તેની આજ્ઞા પાછી સોંપી. તદનન્તર રાત્રિ પ્રકાશમાન પ્રભાત રૂપ થઈ પ્રફ લ્લિત કમળોના પત્રો વિકસિત થયા, કાળા મૃગના નેત્રો નિદ્રારહિત હોવાથી વિકસ્વર થયા. પછી તે પ્રભાત પાડુર થયું. લાલ અશોકની કાંતિ, પલાશના પુષ્પ; પોપટની ચાંચ, ચણોઠીનો રાતો, અધ ભાગ,બપોરીયાનું પુષ્પ કપોતના પગ અને આંખ, કોકિલાના નેત્ર, જાસુદના પુષ્પ, જાજ્વલ્યમાન અગ્નિ, સુવર્ણ કળશ, તથા હિંગળોકના સમૂહની લાલિમાથી પણ અધિક શોભાયમાન છે. એવો સુર્ય ક્રમથી ઉદિત થયો. સૂર્યના કિરણો નો સમૂહ નીચે ઉતરીને અંધકારનો વિનાશ કરવા લાગ્યો. બાળ-સૂર્ય રૂપી કંકુમથી માનો જીવ લોક વ્યાપ્ત થઈ ગયો. નેત્રોના વિષયનો પ્રચાર થવાથી વિકસિત થનાર લોક સ્પષ્ટ રૂપથી દેખાવા લાગ્યો. સરોવરોમાં સ્થિત કમળના વનને વિકસિત કરનાર તથા હજાર કિરણોવાળો દિવસને કરનાર સૂર્ય તેજ વડે જાજ્વલ્યમાન થયો. તે સમયે રાજા શ્રેણિક શસ્યામાંથી ઊભા થયા. શયામાંથી ઊઠીને રાજા શ્રેણિક જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે. પ્રવેશ * કરીને અનેક પ્રકારની વ્યાયામ યોગ્ય, કૂદવું વ્યામર્દન, કુસ્તી તથા કરણ અને ખૂબ શ્રમ કર્યો. ત્યાર પછી શતપાક, તથા સહસ્ત્રીપાક આદિ સુગંધિત તેલ આદિના અધિંગ ણોથી, જે પ્રીતિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિને દીપ્ત કરનાર દર્પણીય મદનીય બૃહણીય તથા સમસ્ત ઇન્દ્રિયોને એવં શરીરને આહ્માદિત કરનાર હતા. રાજા શ્રેણિકે અલ્પેગન Page #17 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ્મ કહાઓ- 11/15 કરાવ્યું. ત્યાર પછી તે તેલ ચોપડેલા શરીરના ચર્મને, પરિપૂર્ણ હાથ-પગવાળા તથા કોમળ તલવાળા, છેક, દક્ષ,મર્દન કરવામાં ચતુર, મેધાવી, નિપુણ, પરિશ્રમના જીતનાર, અમ્પંગન મર્દન અને ઉદ્ધવર્તન કરવાના ગુણમાં પૂર્ણ પુરુષોદ્વારા અસ્થિઓને સુખકારી, માંસને સુખકારી, ત્વચાને સુખકારી, તથા રોમોને સુખકારી આપ્રમાણે ચાર પ્રકારની સંબોધના (મર્દનીવડે શ્રેણિક રાજાએ શરીરનું મર્દન કરાવ્યું રાજાનો પરિશ્રમ દૂર થયો. - વ્યાયામશાળાની બહાર નીકળીને રાજા શ્રેણિક જ્યાં મજ્જનગૃહ છે. ત્યાં આવે છે. મન ગૃહમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને ચારે તરફ સરીખો મનોહર, વિચિત્ર પ્રકારના મણીઓ અને રત્નના તળીયાવાળા અને રમણીય સ્નાન મંડપની અન્દર વિવિધ પ્રકારના મણિ અને રત્નોની રચના વડે ચિત્ર વિચિત્ર સ્નાન કરવાની પીઠ ઉપર સુખે કરીને બેઠેલા રાજાએ પવિત્ર સ્થાનથી આણેલા શુભ જળથી, પુષ્પમિશ્રિત, ગંધ મિશ્રિત, અને શુદ્ધ જળવડે વારંવાર કલ્યાણ- કારક શ્રેષ્ઠ સ્નાનની વિધિએસ્નાન કર્યું. તે કલ્યાણકારી અને માંગલિક સ્નાનને અંતે કૌતુક કરવામાં આવ્યાં. એવી રીતે શ્રેષ્ઠ સ્નાન કર્યા પછી પક્ષીની પાંખ જેવા અત્યંત. કોમળ સુગંધવાળા અને કષાય રંગથી રંગેલા વસ્ત્રવડે શરીરને લુંછ્યું. પછી કોરા બહુમુલ્ય અને શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યો સરસ ને સુગંધિત ગોશીષ ચંદનથી તેના શરીર પર વિલેપન કરવામાં આવ્યું. શુચિપુષ્પોની માળા પહેરી, કેસર આદિનું લેપન કર્યું. મણિઓ અને સુવર્ણના અલંકાર ધારણ કર્યો. આઢાર સરો હાર નવ સરો અર્ધહાર, ત્રણ સરો નાના હાર, તથા લાંબા લટકતા કટિ સૂત્રથી શરીરની સુંદર શોભા વધારી. કંઠમાં કંઠા પહેય, ઓગળીઓમાં વીંટી પહેરી, સુંદર અંગપર અન્યાન્ય સુંદર આમરણો ધારણ કર્યા અનેક મણિઓના બનેલ કટક અને ઝટિક નામક આભૂષણોથી તેના હાથ ખંભિત જેવા પ્રતીત થવા લાગ્યા. અધિક રૂપને લીધે તે રાજા અત્યંત શોભવા લાગ્યા. તેમનું મુખ દેદીપ્યમાન થયું. મસ્તક દીપવા લાગ્યું તેમનું વક્ષસ્થળ હારવડે આચ્છાદિત હોવાથી અત્યંત પ્રીતિને ઉત્પન્ન કરવા લાગ્યું. લાંબા લટકતા દુપટ્ટાવડે તેમણે સારી રીતે ઉત્તરાસંગ કર્યું. મુદ્રિકાઓથી તેમની આંગળીઓ પીળી દેખાવા લાગી.વિવિધ પ્રકારના મણિઓસુવર્ણઅને રત્નોવડે નિર્મળ મહામૂલ્યવાળા, નિપુણ કારીગરો વડે બનાવેલ દેદીપ્યમાન સુરચિતા સારી રીતે મળી ગયેલા સાંધવાળા, વિશેષ પ્રકારના, મનોહર, સુંદર આકારવાળા અને પ્રશસ્ત એવા વીરવલય ધારણ કર્યા. સુંદર, મુકુટ આદિ આભૂષણોથી અલંકૃત અને વસ્ત્રોથી વિભૂ ષિત રાજા શ્રેણિક કલ્પવૃક્ષ સમાન દેખાવા લાગ્યા. કોરંટ વૃક્ષના પુષ્પોની માળાવાળું છત્ર તેના મસ્તક પર ધારણ કરવામાં આવ્યું. આજુબાજુ ચાર ચામરોથી તેનું શરીર વિંઝવા લાગ્યું. તેનું દર્શન થતાંજ લોકો માંગલિક જય જય શબ્દ બોલવા લાગ્યા તથા અનેક ગણ નાયક, દંડનાયક રાજાઓ ઈશ્વર તલવર, માંડલિકકૌટુંબિક, મંત્રી ઓ,મહામંત્રીઓ ગણક દ્વારપાળ અમાત્ય ચેટ પીઠમર્દ નાગર વેપારીઓ શ્રેષ્ઠીઓ, સેનાપતિ, સાર્થવાહ, દૂત, અને સંધિપાલએ સર્વની સાથે પરિવરેલો, એક્યાસી ગ્રહગ ણમાં દેદીપ્યમાન અને અફાવીસ નક્ષત્રો અને કોટાકોટી તારાઓના મધ્યમાં ચંદ્રની જેવા પ્રિય દર્શનવાળો તે નરપતિ ઉજ્વલ મહામેઘમાંથી જેમ ચંદ્ર નીકળે તેમ સ્નાનગૃહ માંથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાળા (સભા) હતી ત્યાં આવ્યો. આવીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠો. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ત્યાર પછી શ્રેણિક રાજા, પોતાની સમીપ ઈશાન ખુણામાં શ્વેત વસ્ત્રથી આચ્છાદિત તથા સરસોના માંગલિક ઉપચારથી જેમાં શાંતિ કર્મ કરેલ છે. એવા આઠ ભદ્રાસનો રખાવે છે. રખાવીને સભાના અંદરના ભાગમાં જવનિકા પિડદો બંધાવે છે તે જવનિકા વિવિધ પ્રકારના મણિ અને રત્નોથી મંડિત હતી. અત્યંત દર્શનીય હતી. મોટા મૂલ્યવાળી હતી. મોટા નગરમાં બનેલી હતી. કોમલ અને સેંકડો પ્રકારની રચનાવાળા ચિત્રોના સ્થાનભૂત હતી. તેમાં ઈહામૃગવૃષભ, અશ્વ, નર, મગર, પક્ષી, સર્વ, કિનર, 22 જાતિના મૃગ, સરજા, ચમરી, ગાય, હાથી, વનલતા પાલતા, વિગેરના ચિત્રો આલેખેલા હતાં, તથા તેના છેડા ઊત્તમ સુવર્ણના તારોથી ભરેલા હોવાથી શોભતા હતા. તેની અંદરના ભાગમાં ધારિણી દેવીને માટે આતરક વડે અને કોમળ આંકડાવડે ઢાંકેલું, શ્વેત વસ્ત્રવડે આચ્છાદન કરેલું સુંદર સ્પર્શવાળું હોવાથી આખા અંગને સુખ ઉપજાવે તેવું અને અત્યંત કોમળ ભદ્રાસન સ્થાપિત કર્યું ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું. હે દેવાનુપ્રિયો ! અષ્ટાંગ મહાનિમિત્ત જ્યોતિષના સૂત્ર અને અર્થના પાઠક તથા વિવિધ શાસ્ત્રોમાં કુશલ સ્વપ્ન પાઠકોને શીધ્ર બોલાવો. ત્યાર પછી તે કૌટુંબિક પૂરો શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવા પર હષ્ટ-તુષ્ટ થયા. યાવતુ આનંદિત હદયવાળા થયા અને બંને હાથ જોડી દેશે નખ ને એકઠા કરી મસ્તક પર ફેરવી અંજલિ જોડીને હે દેવ! એમ જ થાઓ એ પ્રમાણે કહીને વિનય વડે તે આજ્ઞાને અંગીકાર કરી. રાજગૃહ નગરના મધ્યભાગમાં થઈને જ્યાં સ્વપ્નપાઠકોના ઘર હતાં ત્યાં આવ્યા, તત્પશ્ચાત્ તે સ્વખપાઠકો શ્રેણિક રાજના કૌટુમ્બિક પુરુષો દ્વારા બોલાવવા પર હષ્ટ તુષ્ટ યાવતું આનંદિત દયવાળા થયા. તેઓ એ સ્નાન કર્યું. બલિકમ કર્યું હોવત્ કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત કર્યો અલ્પ કિન્તુ મૂલ્યવાળા આભરણ વડે શરીરને અલંકૃત કર્યું. મસ્તકપરદૂવી અને સરસવ ધારણ ક્ય. એ પ્રમાણે કરીને પોત પોતાના ઘરેથી નીકળ્યા. નીકળીને રાજગૃહની વચ્ચોવચ્ચે થઈને જ્યાં શ્રેણિક રાજાના મુખ્ય મહેલનું દ્વાર હતું ત્યાં આવ્યા.આવીને શ્રેણિક રાજાને જય વિજય શબ્દોથી વધા વ્યા. શ્રેણિક રાજાએ ચંદન આદિ વડે તેમની અર્ચના કરી, ગુણોની પ્રશંસા કરીને વંદન કર્યા. પુષ્પો દ્વારા પૂજા કરી, આદરપૂર્ણ દ્રષ્ટિથી જોઈને અને નમસ્કાર કરીને માન કર્યું સત્કાર કર્યો. સન્માન કર્યું તે સ્વપ્ન પાઠકો પહેલાથી બીછાવેલ ભદ્રાસનો ઉપર અલગ અલગ બેઠા. ત્યાર પછી શ્રેણિક રાજાએ જવનિકાની પાછળ ધારિણી દેવીને બેસાડી. પછી હાથમાં પુષ્પ અને ફળ લઈને અત્યંત વિનયની સાથે તે સ્વપ્ન પાઠકોને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિયો!આજે ધારિણી દેવી યાવતું મહા સ્વપ્નને જોઈને જાગી છે. તો હે દેવાનુપ્રિયો ! એ ઉદાર યાવતું સશ્રીક મહાસ્વપ્નનું કેવું કલ્યાણકારી વિશેષ પ્રકારનું ફળ થશે. ત્યારે તે સ્વખપાઠકો શ્રેણિક રાજાની પાસેથી આ અર્થને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હ્યષ્ટતુષ્ટ આનંદિત દયવાળા થયા. તેઓએ તે સ્વપ્નને સમ્યફ પ્રકારે અવગ્રહણ •કર્યું કરીને પરસ્પર એક બીજા સાથે વિચાર કર્યો વિચાર વિમર્શ કરીને સ્વપ્નનો અર્થ પોતાની મેળે પ્રાપ્ત કર્યો. તેનો વિશેષઅર્થ બીજાનો અભિપ્રાય લઈ ગ્રહણ કયો અર્થનો નિશ્ચય કર્યો. તે સ્વપ્ન પાઠકોગ્રેણિક રાજાની સામે સ્વપ્નશાસ્ત્રનું વારંવાર ઉચ્ચારણ કરતાં આ પ્રમાણે બોલ્યા. હે સ્વામિનું ! આ પ્રકારે અમારા સ્વપ્ન શાસ્ત્રમાં બેંતાલીશ Jaileducation International Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 નાયાધમ કહાઓ - 11/15 સ્વપ્ન અનેત્રીસ મહાસ્વપ્નમળી કુલ બોતેર સ્વખો કહેલા અમે જોયા છે તેમાં તે સ્વામી! અરિહંતની માતા કે ચક્રવર્તીની માતા અરિહંત કે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે આ ત્રીશ. મહાસ્વપ્નોમાંથી આ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગે છે. તે આ પ્રમાણેઃ [16] હાથી વૃષભસિંહ અભિષેક પુષ્પોની માળા ચંદ્ર સૂર્ય ધ્વજા પૂર્ણ કુંભ પધ યુક્ત સરોવર ક્ષીર સાગર વિમાન અથવા ભવનરત્નોની રાશિ ધૂમવિહીન અગ્નિ, [17] જ્યારે વાસુદેવ ગર્ભમાં આવે છે ત્યારે વાસુદેવની માતા આ ચૌદ મહા સ્વપ્નોમાંથી કોઈ પણ સાત મહાસ્વપ્નોને જોઈને જાગૃત થાય છે જ્યારે બલદેવ ગર્ભમાં આવે છે ત્યારે બલદેવની માતા આ ચૌદ સ્વપ્નોમાંથી કોઈ પણ ચાર સ્વપ્નોને જોઈને જાગૃત થાય છે. જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવે છે. ત્યારે માંડલિક રાજાની માતા આ ચૌદ સ્વપ્નોમાંથી કોઇ પણ એક સ્વપ્નને જોઈને જાગૃત થાય છે. હે સ્વામિનું! ધારિણી દેવીએ આ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્ન જોયેલ છે. તેથી સ્વામિનું ! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે, મંગલકારી, સ્વપ્ન જોયેલ છે. તેનાથી આપને અર્થનો, સુખનો, ભોગનો, પુત્રનો લાભ થશે ધારિણી દેવી પૂરા નવ માસ વ્યતીત થવા પર યાવતુ પુત્રને જન્મ આપશે તે પુત્ર પણ બાલ વયને પાર કરીને ગુરુની સાક્ષી માત્રથી પોતાના બુદ્ધિ વૈભવથી સમસ્ત કળાઓનો જ્ઞાતા થઈને યુવાવસ્થાને પ્રાપ્ત કરીને સંગ્રામમાં શુર, આક્રમણ કરવામાં વીર અને પરાક્રમી થશે વિસ્તીર્ણ અને વિપુલ બળવાહનવાળા થશે રાજ્યનો અધિપતિ રાજા થશે. અથવા પોતાના આત્માને ભાવિત કરનાર અણગાર થશે. તેથી હે સ્વામિનું! ધારિણી દેવીએ ઉદાર, યાવતું સ્વપ્ન જોયેલ છે. આ પ્રમાણે કહીને સ્વપ્ન પાઠકો વારંવાર તે સ્વપ્નની પ્રશંસા કરવા લાગ્યા. તદનન્તર શ્રેણિક રાજા તે સ્વપ્નપાહકો પાસેથી આ અર્થ સાંભળીને અને દ્દયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ યાવતું આનંદિત-બ્દયવાળો થઈ ગયો અને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યો. હે દેવાનુપ્રિયો ! જે તમે કહો છો, તે તેમ જ છે સત્ય છે, એ પ્રમાણે કહીને તે સ્વપ્ન ના ફળને સમ્યક પ્રકારે સ્વીકાર કરીને સ્વપ્ન પાઠકોનો વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, અને વસ્ત્ર, ગંધ માળા, અને અલંકારોથી સત્કાર કરે છે. સન્માન કરે છે. સત્કાર સન્માન કરીને જીવિકાને યોગ્ય પ્રીતિદાન કરે છે અને પ્રીતિદાન આપીને વિદાય કરે છે. ત્યાર પછી શ્રેણિક રાજા સિંહાસનથી ઉક્યો. અને જ્યાં ધારિણી દેવી હતી ત્યાં આવ્યો આવીને સ્વપ્નપાઠકોના કથનાનુસાર બધુ કહે છે અને વારંવાર તેની અનુમોદના કરે છે. ત્યાર પછી ધારિણી દેવી શ્રેણિક રાજા પાસેથી આ અર્થને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હુષ્ટ તુષ્ટ થઈ યાવતુ આનંદિત દય વાળી થઈ. તેણીએ તે સ્વપ્નને સમ્યક પ્રકારે અંગીકાર કર્યું પોતાનું વાસગૃહ હતું ત્યાં આવી, સ્નાન કરીને તથા બલિકમ કરીને યાવત્ વિપુલ ભોગ ભોગવતી થકી રહેવા લાગી. 18] ત્યાર પછી ધારિણી દેવીના બે માસ વ્યતીત થવા પર જ્યારે ત્રીજો માસ ચાલતો હતો ત્યારે તે ગર્ભના દોહન કાળ અવસર પર આ પ્રકારનો અકાળ મેઘની દોહદ ઉત્પન્ન થયો. જે માતાઓ પોતાના અકાળ મેઘના દોહદને પૂર્ણ કરે છે તે માતાઓ ધન્ય છે, તે પુણ્યવર્તી છે, કૃતાર્થ છે, તેમણે પૂર્વજન્મમાં પુણ્યનું ઉપાર્જન કરેલ છે, તે કતલક્ષણ છે, તેમનો વૈભવ સફળ છે, તેમને મનુષ્ય સંબંધી જન્મ અને જીવનનું ફળ પ્રાપ્ત થયેલ છે, આકાશમાં મેઘ ઉત્પન્ન થવા પર, ક્રમશઃ વૃદ્ધિને પ્રાપ્ત થવાપુર, વરસવાની તૈયારીમાં Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ થવાપર, ગર્જના યુક્ત થતાં. વિદ્યુતથી યુક્ત થવા પર, ધીમેધીમે વરસતા બુંદથી યુક્ત હોવાપર, મંદમંદ ધ્વનીથી યુક્ત હોવાપર, અગ્નિ જલાવીને શુદ્ધ કરેલ ચાંદીના પતરાના સમાન, અંક નામક રત્ન, શંખ, ચંદ્રમા, કુન્દ પુષ્પ, અને ચોખાના લોટની સમાન શુકલ વર્ણવાળા, ચિકુર નામનો રંગ, હડતાલના કટકા ચંપાના ફૂલ, સણના ફૂલ કોરંટ પુષ્ય, સરસવના ફૂલ, અને કમલની રજની સમાન પીળા વર્ણવાળા, લાખના રસ, સરસ રક્તવર્ણ કિંશુકના પુષ્પ, જાસુના પુષ્પ, લાલ રંગના બંધુજીવકના પુષ્પ, ઉત્તમ જાતિનો હિંગળો, સરસ કંફ, બકરા અને ઘેટાના લોહી અને ઇન્દ્રગોપની સમાન લાલ વર્ણવાળા; મયૂર, નીલમ, મણિ, ગુલિકા પોપટની પાંખ, ચાય પક્ષીના પાંખ; ભમરાની પાંખ, સૌસક અથવા શ્યામા નીલ કમલના સમૂહ, નવીન શિરીષ કુસુમ અને ઘાસની સમાન નીલવર્ણવાળા; ઉત્તમ અંજન કાળા ભ્રમરા અથવા કોયલ, રિઝરત્ન, ભમર સમૂહ, ભેંસના શીંગડાની ગોળી અને કજલ સમાન કાળા વર્ણવાળા આ પ્રમાણે પાંચે વર્ણવાળા મેઘ હોય, વિજળી ચમકી રહી હોય, ગર્જનાની ધ્વનિ થઈ રહી હોય, વિસ્તીર્ણ આકાશમાં વાયુના કારણે ચપળ બનેલ વાદળ આમતેમ ચાલતા હોય, નિર્મળ શ્રેષ્ઠ ધારાઓથી ગલિત, પ્રચંડવાયુથી હણાયેલો અને પૃથ્વીતલને ભીંજવી દેતો વરસાદ ઉપરા ઉપર વરસતો હોય, જલધારાના સમૂહથી ભૂતલ શીતલ થઈ ગયેલ હોય, પૃથ્વીરૂપી રમણીએ ઘાસરૂપી કંચુકને ધારણ કરેલ હોય, વૃક્ષોનો સમૂહ નવીન પલ્લવોથી સુશોભિત થઈ ગયો હોય, વેલાનો સમૂહ વિસ્તાર પામ્યા હોય પૃથ્વીના ઉંચા પ્રદેશો સૌભાગ્યને પામ્યા હોય, વૈભારગિરિના પ્રપાતતટ અને કટકથી નિર્જર નીકળીને વહેતા હોય, પર્વતીય નદીઓમાં તીવ્રગામી પ્રવાહના કારણે ઉત્પન્ન થયેલ ફીણોવડે વ્યાપ્ત પાણી વહી રહ્યું હોય ઉદ્યાન સર્જ અર્જુન નીપ, અને કુટજ નામક વૃક્ષોના અંકુરોથી અને છત્રાકારથી યુક્ત થઈ ગયેલ હોય મેઘની ગર્જનાને કારણે હૃષ્ટ તુષ્ટ થઈ નાચવાની ચેષ્ટા કરનાર મયૂરો હર્ષના કારણે મુક્ત કંથી કેકારવ કરી રહ્યા હોય, અને વર્ષો ઋતુના કારણે ઉત્પન્ન થયેલ મદથી તરુણ મયૂરીઓ નૃત્ય કરી રહી હોય, ઉપવન શિલીંઘ, કુટજ, કંદલ, અને કદંબ વૃક્ષના પુષ્પોનાં નવીન અને સુરભિત ગંધની તૃપ્તિને ધારણ કરી રહ્યા હોય, નગરના બહારની ઉદ્યાનો કોયલોના સ્વરથી વ્યાપ્ત હોય, અને રક્તવર્ણ ઈન્દ્ર ગોપ નામના કીટોથી શોભાયમાન થઈ રહેલ હોય, તેમાં ચાતક પક્ષીઓ કરુણ સ્વરથી બોલી રહ્યા હોય. તે ઉદ્યાનો નમી ગયેલા તૃણોથી સુશોભિત હોય, તેમાં દેડકાઓ ઉંચા સ્વરે શબ્દ કરતા હોય, મન્દોન્મત્ત ભમરાઓ અને ભમરીઓના સમૂહો એકઠા થયા હોય. તથા તે ઉધાન પ્રદેશોમાં પુષ્પાસના લોલુપ એવા મધુર ગુંજાર કરનાર મદોન્મત્ત ભમરા લીન થઈ રહ્યા હોય, આકાશ તળમાં ચન્દ્રમાં સૂર્ય અને ગ્રહો ના સમૂહ મેઘોથી આચ્છાદિત થવાના કારણે શ્યામ વર્ણના દ્રષ્ટિ ગોચર થઇ રહેલ હોય હોય, ઈન્દ્રધનુષ રૂપી ધ્વજાટ ફરફરી રહેલ હોય, અને તેમાં રહેલાં મેઘ સમૂહ બગલાઓના સમૂહો વડે શોભતો હોય, આવી રીતે કારંડક, ચક્રવાક, અને રાજહંસ પક્ષીઓને માનસ સરોવર તરફ જવા માટે ઉત્સુક કરનાર વર્ષાઋતુનો સમય પ્રાપ્ત થયેલ હોય, એવા વષકાળમાં જે માતાઓ સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્ત કરીને. વિચરતી હોય તે માતાઓ ધન્ય છે જે પગમાં ઉત્તમ નૂપુર ધારણ કરે છે, કમરમાં રત્નની કટીમેખલા પહેર કરે છે, વૃક્ષસ્થલ ઉપર હાર પહેરે છે, હાથોમાં ઉચિત કડાં પહેરે Page #21 -------------------------------------------------------------------------- ________________ નાયાઘમ્મ કહાઓ-૧ર/૧/૧૮ છે, આંગળીઓમાં અંગુઠીઓ પહેરે છે, પોતાની બાહુઓને વિચિત્ર અને શ્રેષ્ઠ વલયોવડે ખંભિત કરે છે, જેનું મુખ કુંડલોથી ચમકી રહ્યું છે, અંગ રત્નોથી ભૂષિત થઈ રહેલ છે, જેઓ એવા વસ્ત્રો પહેર્યો હોય કે જે નાસિકાના નિશ્વાસથી પણ ઉડી જાય ઉત્તમ વર્ણ અને સ્પર્શવાળા હોય, ઘોડાના મુખમાંથી નીકળતા ફેણથી પણ કોમળ અને હળવા હોય, ઉજ્જવળ હોય, જેની કિનારી ઓ સુવર્ણના તારોથી વણી હોય જેત હોવાના કારણે જે આ * કાશ સ્ફટિકની સમાન કાન્તિવાળા હોય, અને શ્રેષ્ટ હોય, જે માતાઓનું મસ્તક સમસ્ત ઋતુઓ સંબધી પુષ્પો અને શ્રેષ્ઠ ફૂલમાળાઓથી સુશોભિત હોય, ઉત્તમ ધૂપથી ધૂપિત હોય, અને જે લક્ષ્મીની સમાન વેષ વાળી હોય, આ પ્રમાણે સજ્જ થઈને જે સેચનક નામ ના ગંધહસ્તીરત્ન પર આરુઢ થઈ કોરંટ પુષ્પોની માળાથી સૂશોભિત છત્રને ધારણ કરે છે. ચન્દ્રપ્રભ વિજ અને વૈડૂર્ય રત્નના નિર્મળ દડવાળા એવં શંખ, કુંદ, પુષ્પ, જલકણ અને અમૃતનું મંથન કરવાથી ઉત્પન્ન થયેલ ફેનના સમૂહની સમાન (શ્વેત) ચાર ચામરો જેના ઉપર ઢોળાય રહ્યા હોય જે હસ્તીરત્નના સ્કંધપર રાજા શ્રેણિકની સાથે બેઠેલ હોય. તેમની પાછળચતરંગિણી સેના ચાલી રહેલહોયછત્ર આદિ રાજ ચિહ્નો રૂપ સમસ્ત દ્ધિ, ની સાથે, આભૂષણો આદિની કાન્તિની સાથે વાવતું વાદ્યોના નિર્દોષ શબ્દની સાથે, રાજગૃહ નગરના શૃંગાટક ત્રિક, ચતુષ્ક ચત્વર, ચર્તુમુખ મહાપથ, તથા સામાન્ય માર્ગ માં ગંધોદક એક્વાર છાંટેલ, અનેકવાર છાંટેલા, પવિત્ર કરેલા, કચરો દૂર કરવાથી સંમા, ર્જન કરેલાં, છાણ વગેરેથી લીંપેલા યાવતુ ઉત્તમ ગંધના ચુર્ણયડે સુગંધ વાળા એવા તે રાજગૃહ નગરને જોતી જઈ રહી હોય. નગરના લોકોવડે સ્તુતિ કરાતી તથા વૃતાકી વગેરેના ગુચ્છાઓ, સહકારાદિકની લતાઓ, વૃક્ષો, ગુલ્મો અનેવેલોના સમૂહ વડે વ્યાપ્ત થયેલા, મનોહર વૈભારગિરિના પ્રદેશના નીચલા ભાગોની સમીપે ચારે તરફ સર્વત્ર ફરતી ફરતી પોતાના દોહલાને દૂર કરે છે પૂર્ણ કરે છે. તો હું પણ મારો દોહલો પૂર્ણ કરૂં! [19] ત્યાર પછી તે ધારિણી દેવી તે દોહદના પૂર્ણ ન કરવાના કારણે, સંપન ન થવાના કારણે, સંપૂર્ણ ન થવાના કારણે, મેઘ આદિનો અનુભવ ન થવાના કારણે, સમ્મા નિત ન થવાના કારણે, માનસિક સંતાપ દ્વારા રક્તનું શોષણ થઈ જવાથી શુદ્ધ થઈ ગઈ ભૂખથી વ્યાપ્ત થઈ ગઈ, માંસથી રહિત થઈ ગઈ, તેમજ જીર્ણ શરીરવાળી થઇ, સ્નાનનો ત્યાગ કરવાથી મલિન શરીરવાળી, ભોજન ત્યાગી દેવાથી દુબળી તથા થાકેલી જેવી થઈ ગઈ, તેણે મુખ અને નયનરૂપી કમળ નીચા કરી દીધા. તેનું મુખ ફિક્યું થઈ ગયું, હથેળી. ઓથી મસળેલ ચંપક પુષ્પની માળા સમાન નિસ્તેજ થઈ ગઈ, તેનું મુખ દીન અને વિવર્ણ થઈ ગયું. તે યથોચિત પુષ્પ, ગંધ, માળા, અલંકાર અને હારના વિષયમાં રૂચિરહિત થઇ ગઈ, જળ આદિની ક્રિીડા અને ચોપાટ આદિ રમતની ક્રિયાનો પરિત્યાગ કરી દીધો. તે દીન દુઃખી મનવાળી આનંદહીન તેમજ ભૂમિની તરફ દ્રષ્ટિ કરીને બેઠી. તેના મનનો સંકલ્પ નષ્ટ થઈ ગયો. તે ભાવતુ આર્તધ્યાન કરવા લાગી. ત્યાર પછી તે ધારિણી દેવીની અંગ પરિચારિકાઓ, શરીરની સેવા શુશ્રુષા કરવાવાળી આત્યંતર દાસીઓ ધારિણી દેવીને જીર્ણ શરીરવાળી યાવત્ આર્તધ્યાન કરતી જુએ છે, જોઈને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિયે! તમે યાવતુ આર્તધ્યાન કેમ કરો છો ? ત્યાર પછી ધારિણી દેવી અંગપરિચારિકા આવ્યંતર દાસીઓ દ્વારા આ પ્રમાણે કહેવા પર તેમનો આદર કરતી નથી અને તેમને જાણતી પણ નથી તે મૌન જ રહે Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ છે. ત્યાર પછી તે અંગપરિચારિકા આવ્યું. તર દાસીઓ બે વાર ત્રણવાર આ પ્રમાણે કહેવા લાગી થાવત્ આર્તધ્યાન કરો છો ? ત્યાર પછી ધારિણી દેવી યાવતુ મૌન રહે છે. તત્પશ્ચાતુ તે અંગપરિચારિકા આવ્યંતર દાસીઓ ધારિણી દેવી દ્વારા નહી આદર કરેલ નહી જાણેલી તે જ પ્રકારે સભ્રાન્ત થતી જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવે છે. આવીને બંને હાથ એકઠા કરીને યાવતું મસ્તક પર અંજાલ કરીને જયવિજયથી વધાવે છે. અને વધાવીને આ પ્રમાણે કહે છે : સ્વામિનું! આજે ધારિણી દેવી જીર્ણ જેવી તેમજ જીર્ણ શરીરવાળી થઈને યાવત્ આર્તધ્યાનથી યુક્ત થઈને કંઈક ચિંતા કરે છે. [20] તદનન્તર શ્રેણિક રાજા તે અંગપચારિકાઓ પાસેથી તે અર્થ સાંભળીને, મનમાં ધારણ કરીને, તેવા પ્રકારે વ્યાકુળ થતા થકા, શીધ્ર ત્વરાની સાથે તેમજ અત્યંત શીઘ્રતાથી જ્યાં ધારિણી દેવી હતી ત્યાં આવે છે. આવીને ધારિણી દેવીને જીર્ણ જેવી જીર્ણ શરીરવાળી યાવતુ આર્તધ્યમથી યુક્ત ચિન્તા કરતી જુવે છે. જેને આ પ્રમાણે કહે છે -દેવાનુપ્રિયે ! તમે યાવતુ આર્તધ્યાનથી યુક્ત થઈને કેમ ચિંતા કરી રહી છો? ત્યાર પછી તે ધારિણી દેવી, યાવતું મૌન રહે છે. પછી તે શ્રેણિક રાજા ધારિણી દેવીને બીજી વાર અને ત્રીજીવાર પણ આ પ્રકારે કહે છે - તો પણ મૌન રહે છે. ત્યાર પછી શ્રેણિક રાજા ધારિણી દેવીને કહે છે દેવાનુપ્રિયે ! હું તમારા મનની વાત સાંભળવા માટે અયોગ્ય છું? જેથી તું તારા મનમાં રહેલ આ માનસિક દુઃખને છુપાવે છે ? ત્યાર પછી ધારિણીદેવીએ શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું : સ્વામિનુ ! મને તે ઉદાર આદિ વિશેષણોથી યુક્ત મહાસ્વપ્ન આવેલ હતું. તેને ત્રણ માસ પૂરા થઈ ગયેલ છે. તેથી આવા પ્રકારનો અકાળ મેઘ સંબંધી દોહદ ઉત્પન્ન થયેલ છે કે આ પ્રમાણે આ દોહદના પૂર્ણ ન થવાના કારણે જીર્ણ જેવી, યાવતુ, આર્તધ્યાનથી યુક્ત થઈને ચિંતાગ્રસ્ત થઈ રહી છું. ત્યાર પછી શ્રેણિક રાજાએ ધારિણી દેવી પાસેથી આ વાત સાંભળીને અને સમજીને ધારિણી દેવીને આ પ્રમાણે કહ્યું. દેવાનુપ્રિયે તમે જીર્ણ શરીરવાળા ન થાઓ. થાવતું ચિંતા ન કરો. હું કોઈ એવો ઉપાય કરીશ. જેથી તમારા આ અકાળ દોહદની પૂર્તિ થઈ જશે. આ પ્રમાણે કહીને ધારિણી દેવીને ઈષ્ટ કાન્ત, મનોજ્ઞ અને પ્રણામ વાણીથી આશ્વાસન આપે છે. બહારની ઉપસ્થાન શાળા છે. ત્યાં આવે છે, આવીને શ્રેષ્ઠ સિંહા સન ઉપર પૂર્વ દિશાની તરફ મુખ રાખીને બેસે છે. ધારિણી દેવીના આ અકાળ દોહદની પૂર્તિ કરવાને માટે ઘણા લાભોથી, ઘણા ઉપાયોથી, ઔત્યાત્તિકી, વનયિક, કાર્મિકી, અને પારિણામિકી બુદ્ધિથી વારંવાર વિચાર કરે છે પરંતુ દોહદ પૂર્તિ માટે કોઈ ઉપાય નથી સુતો. તેથી શ્રેણિક રાજાના મનના સંકલ્પ નષ્ટ થઈ ગયા. તે યાવતું ચિંતા- ગ્રસ્ત થઈ જાય છે. ત્યાર પછી અભયકુમાર સ્નાન કરીને, બલિકર્મ કરીને યાવતુ સમસ્ત અલંકા રોથી વિભૂષિત થઈને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે આવીને શ્રેણિક રાજાને જુવે છે, કે તેના મનના સંકલ્પોને આઘાત પહોંચેલ છે. તે જોઈને અભયકુમારના મનમાં આ પ્રકારનો આત્મા સંબંધી, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થાય છે. અન્ય સમયે શ્રેણિક રાજા મને આવતા જોતા હતા તો જોઈને આદર કરતા સત્કાર કરતા, સન્માન કરતા, તથા આલાપ, સંલાપ કરતા હતા, અધ આસન ઉપર બેસવાને માટે નિમંત્રણ કરતી અને મારા મસ્તકને સુંઘતા હતા. પરંતુ આજે શ્રેણિક રાજા મને આદર આપતા નથી, યાવતું મારા મસ્તકને સૂંઘતા નથી. તેમના મનના સંકલ્પને કંઇક આઘાત Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 નાયાધાર્મી કહાઓ-૧-૧૨૦ પહોંચેલ છે તેથી ચિંતિત થઈ રહ્યા છે, એનું કઈ કારણ હોવું જોઈએ, મારે શ્રેણિક રાજને આ વાત પૂછવી યોગ્ય છે. અભયકુમાર આ પ્રમાણે વિચાર કરે છે, અને વિચાર કરીને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે. આવીને બંને હાથ જોડીને મસ્તક પર આવર્ત કરીને અંજલિ કરીને જય વિજયથી વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહે છે. હે તાત! આપ અન્ય સમયે મને આવતા જોઈને આદર કરતા, યાવત્ નિમંત્રણ કરતા. પરંતુ હે તાત! આજે મને આદર આપતા નથી. યાવતું આસન પર બેસવાને માટે નિમંત્રણ કરતા નથી અને મનનો સંકલ્પ નષ્ટ થઈ જવાને કારણે કાંઈક ચિંતા કરી રહ્યા છો તો આ વિષયમાં કાંઈક કારણ હોવું જોઈએ તો હે તાત! આપ આ કારણને છુપાવ્યા વિના, ઇષ્ટ પ્રાપ્તિમાં શંકા રાખ્યા વિના, અપાલાપ કર્યા વિના, દબાવ્યા વિના જેવું હોય તેવું સત્ય તેમજ સંદેહ રહિત કહો પછી હું તે કારણના અન્ત સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. ત્યારપછી શ્રેણિક રાજાએ અભય કુમારને આ પ્રમાણે કહ્યું પુત્ર ! તમારી નાની માતા ધારિણી દેવીના ગર્ભને બે માસ વ્યતીત થવા છે અને તૃતીય માસ ચાલી રહ્યો છે. તેને દોહદ કાળના સમયે આ પ્રમાણેનો દોહદ ઉત્પન્ન થયેલ છે-યાવતુ પોતાના દોહદને પૂર્ણ કરે છે. ત્યારે હે પુત્ર! હું ધારિણી દેવીના આ અકાળ દોહદના પૂર્તિના ઉપાયને જાણી શકતો નથી, તેથી મારા મનનો સંકલ્પ નષ્ટ થઈ ગયો છે, અને હું ચિંતા કરું છું. મેં એ પણ ન જાણ્યું કે તું આવ્યો છે તેથી હે પુત્ર! ચિંતા કરી રહ્યો છું. અભયકુમાર શ્રેણિક રાજા પાસેથી આ અર્થ સાંભળીને અને સમજીને હૃષ્ટ તુષ્ટ અને આનંદિત ર્દય થયો તેણે શ્રેણિક શાને આ પ્રમાણે કહ્યું હે તાત ! આપ ભગ્ન-મનોરથ થઈને ચિંતા ન કરો હું તેવો કોઈ ઉપાય કરીશ જેથી મારી નાની માતા ધારિણી દેવીના આ પ્રકારના આ અકાળ દોહદના મનોરથની પૂર્તિ થાય. ત્યાર પછી શ્રેણિક રાજા અભય કુમારના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા, તે અભય કુમારનો સત્કાર કરે છે સન્માન કરે છે. વિદાય આપે છે. [21] ત્યાર પછી તે અભયકુમાર શ્રેણિક રાજાની પાસેથી નીકળે છે, નિકળીને જ્યાં પોતાનું ભવન છે, ત્યાં આવે છે, આવીને સિંહાસન ઉપર બેસે છે. ત્યાર પછી તે અભય કુમારને આ પ્રકારનો આ આંતરિક સંકલ્પ ઉત્પન થયો, દિવ્ય ઉપાય વિના. કેવળ માનવીય ઉપાયથી મારી નાની માતા ધારિણી દેવીના અકાળ દોહદના મનોરથની પૂર્તિ થવી શક્ય નથી. સૌધર્મ કલ્પમાં રહેનાર દેવ મારો પૂર્વનો મિત્ર છે. જે મહાન દ્ધિ નો ધારક યાવતું મહાન સુખ ભોગવનાર છે. તો મારા માટે તે શ્રેયસ્કર છે. કે હું પૌષધ શાળામાં પૌષધ ગ્રહણ કરીને બ્રહ્મચર્ય ધારણ કરીને મણિ સુવર્ણઆદિના અલંકારોનો ત્યાગ કરીને, માલા વર્ણક, અને વિલેપનનો ત્યાગ કરીને, શસ્ત્ર મૂસલ આદિ છોડીને, એકાકી અને અદ્વિતીય થઈને, ડાભના સંથારા પર સ્થિત થઈને, અઠ્ઠમની તપસ્યા ગ્રહણ કરીને, પહેલાના મિત્ર દેવનું મનમાં ચિંતન કરૂં. એમ કરવાથી તે પૂર્વનો મિત્ર દેવ મારી લઘુમાતા ધારિણી દેવીના આ પ્રકારના આ અકાળ મેઘો સંબંધી દોહદને પૂર્ણ કરી દેશે. અભયકુમાર આ પ્રમાણે વિચાર કરીને જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે. આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કરે છે પ્રમાર્જન કરીને ઉચ્ચાર પ્રસવણ ભૂમિનું પ્રતિલેખન કરે છે. ડાભના સચારાનું પ્રતિલેખન કરે છે. બેસીને અઠ્ઠમ ભક્ત તપને ગ્રહણ કરે છે. પૌષધ યુક્ત થઈને બ્રહ્મચર્ય અંગીકાર કરીને વાવતુ પહેલાના મિત્ર દેવનું મનમાં પુનઃ પુનઃ ચિંતન કરે છે. ત્યાર પછી અભયકુમારને અઠ્ઠમ ભક્ત તપ પ્રાયપૂર્ણ થવા આવ્યું Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ત્યારે પૂર્વભવના મિત્ર દેવનું આસન ચલાયમાન થયું. તે દેવ અવધિજ્ઞાનનો ઉપયોગ લગાવે છે. ત્યારે પૂર્વભવના મિત્રદેવને આ પ્રકારનો આંતરિક વિચાર ઉત્પન્ન થાય છે. - આ પ્રમાણે મારા પૂર્વ ભવનો મિત્ર અભયકુમાર જમ્બુદ્વીપ નામક દ્વીપમાં, ભારત વર્ષ માં, દક્ષિણાર્ધ ભારતમાં, રાજગૃહ નગરમાં, પૌષધ શાળામાં અઠ્ઠમભક્ત ગ્રહણ કરીને મનમાં વારંવાર મારું સ્મરણ કરી રહ્યો છે. તેથી મારે અભય કુમારની પાસે પ્રગટ થવું યોગ્ય છે.” દેવ આ પ્રમાણે વિચારકરીને ઉત્તરપૂર્વ દિગ્બારમાં જાય છે, અને વૈક્રિય સમુદ્યાતથી સમુદ્રઘાત કરે છે, જીવ પ્રદેશને બહાર કાઢીને સંખ્યાત યોજનનો દંડ બનાવે છે. તે આ પ્રમાણે છે. કર્કેતનરત્ન, વજરત્ન, વૈડૂર્યરત્ન, લોહિતાક્ષરત્ન, મસાર ગલ્લરત્ન હંસગર્ભરત્ન, પુલકરત્ન, સૌગંધિકરત્ન, જ્યોતિસરત્ન, એકરત્ન, અંજન રત્ન,રજતરત્ન,જાતરૂપરત્ન, અંજનપુલકરત્ન, સ્ફટિકરત્ન, અને રિઝરત્ન આ રત્નોના યથા. બાદર પુદ્ગલોનો પરિત્યાગ કરે છે, યથાસૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. પછી અભય કુમાર ઉપર અનુકંપા કરતો પૂર્વભવમાં ઉત્પન્ન થયેલ સ્નેહજનિત પ્રીતિના કારણે ને ગૂણાનુરાગ કારણે તે ખેદ કરવા લાગ્યો. પછી તે દેવ રત્નમય ઉત્તમ વિમાનથી નિકળીને પૃથ્વીતળ પર જવાને માટે શીધ્ર ગતિનો પ્રચાર કર્યો, તે સમયે ચલાયમાન થતા, નિર્મળ સુવર્ણના પ્રતાર જેવા કર્ણપૂર અને મુગુટના ઉત્કૃષ્ટના આડંબરથી તે દર્શનીય લાગતો હતો. અનેક મણિઓ, સુવર્ણ અને રત્નોના સમૂહથી શોભિત અને વિચિત્ર રચનાવાળા પહેરેલ કટિસૂત્રથી તેને હર્ષ ઉત્પન્ન થતો હતો. ચલાયમાન એવા શ્રેષ્ઠ અને મનોહર કુંડલવડે ઉજજવળ મુખની કાંતિથી તેનું રૂપ અતિશય મનોહર હતું. કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ શનિ અને મંગળ ગ્રહના મધ્યભાગમાં સ્થિત અને ઉદય પામેલા. શરદ ઋતુના ચંદ્રની જેમ તે દેવ જોનારાઓના નેત્રોને આનંદ આપી રહ્યો હતો. દિવ્ય ઔષધિઓની સમાન મૂકુટ આદિના તેજથી દેદીપ્યમાન રૂપથી મનોહર, સમસ્ત ઋતુ ઓની પુષ્પાદિક લક્ષ્મીવડે જેની શોભા વૃદ્ધિ પામી છે, એવો તથા પ્રકૃષ્ટ ગંધના પ્રસાર થી મનોહર મેરુપર્વતની સમાન તે દેવ શોભતો હતો. આવું વિચિત્ર રૂપ વિકર્વી દિવ્ય રૂપને ધારણ કરતો, તે દેવ અસંખ્ય સંખ્યાવાળા અસંખ્ય નામવાળા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં થઈને જવા લાગ્યો. પોતાની વિમળ પ્રભાથી તિછ લોકને તથા નગરવર રાજ ગૃહને પ્રકાશિત કરતો થકી દિવ્યરૂપ ધારી તે દેવ અભયકુમારની પાસે આવી પહોંચ્યો. [22] ત્યાર પછી પાંચ વર્ણવાળા તથા ઘુંઘરવાળા ઉત્તમવસ્ત્ર ધારણ કરેલ તે દેવ આકાશમાં સ્થિત થઈને(અભયકુમારને આ પ્રમાણે કહે છે.) દેવાનુપ્રિયા હું તમારા પૂર્વભવનો મિત્ર સૌધર્મકલ્પવાસી મહાન ઋદ્ધિનો ધારક દેવ છું. કેમકે તમે પૌષધ શાળામાં અઠ્ઠમભક્ત તપ કરીને મને મનમાં રાખીને સ્થિત થયા છો, એ કારણે હે દેવાનુ પ્રિય! હું શીઘ અહીં આવેલ છું. હે દેવાનુપ્રિય! બતાવો તમારું શું ઈષ્ટ કાર્ય કરું? તમને શું આપું? તમારા સંબંધિઓને શું કરું શું આપું? તમારા મનની ઈચ્છા શું છે? અભયકુમારે આકાશમાં સ્થિત પૂર્વભવના મિત્ર દેવને જોઈને હુષ્ટ-તુષ્ટ થયો. પૌષધને પાય. હે દેવાનુપ્રિય ! મારી લઘુમાતા ધારિણી દેવીને આ પ્રમાણે અકાલ દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે. યાવતુ હું પણ મારા દોહદને પૂર્ણ કરે. તમે મારી લઘુમાતા ઘારિણી દેવીના આ પ્રકારના દોહદને પૂર્ણ કરી દો. ત્યાર પછી અભયકુમારના આ પ્રમાણે કહેવા પર હષ્ટ, તુષ્ટ થઈને તે દેવે અભયકુમારને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે Page #25 -------------------------------------------------------------------------- ________________ 24 નાયાઘમ કહાઓ - 1-1/22 નિશ્ચિત્ત રહો, અને વિશ્વાસ રાખો. હું આ દોહદની પૂર્તિ કરી આપીશ. એમ કહીને દેવ અભયકુમાર પાસેથી નીકળે છે. નીકળીને ઉત્તર પૂર્વ દિશામાં વૈભારગિરિવર જઈને વૈક્રિય સમુદૂર્ઘાત કરે છે સંખ્યાત યોજન પ્રમાણવાળો દંડ બનાવે છે, યાવતુ બીજીવાર પણ વૈક્રિયસમુદ્ ઘાત કરે છે. અને ગર્જનાથી યુક્ત, વિજળીથી યુક્ત અને જળ બિંદુ ઓથી યુક્ત, પાંચ વર્ણવાળો મેઘોની ધ્વનિથી શોભિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મીની વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને જ્યાં અભયકુમાર છે ત્યાં આવે છે આવીને અભયા કુમારને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિય! તમારી પ્રીતિને માટે વર્ષાલક્ષ્મીની વિક્રિયા કરી છે તેથી તમારી લઘુમાતા ધારિણીદેવી આ પ્રકારના આ દોહદની પૂતિ કરે. ત્યાર પછી અભયકુમાર આ સૌધર્મ કલ્પવાસી પૂર્વના મિત્ર દેવથી આ વાત સાંભળી સમજીને હૃષ્ટ-તુષ્ટ થઇને પોતાના ભવનમાંથી બહાર નીકળે છે. નીકળીને ક્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે આવીને મસ્તક પરબંને હાથોડીને પ્રમાણે કહે છે, હે તાત! આ પ્રકારે મારા પૂર્વભવના મિત્ર સૌધર્મવાસી દેવે યાવતુ વર્ષાઋતુની શોભાની વિક્રિયા કરી છે. તેથી મારી લઘુ માતા ધારિણી દેવી પોતાના અકાળ દોહદને પૂર્ણ કરે. ત્યાર પછી શ્રેણિક રાજા, અભયકુમાર પાસેથી આ વાત સાંભળીને અને દયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ઠ થયા યાવતુ તેણે કોટમ્બિક પુરૂષોને બોલાવ્યા બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! શીઘજ રાજગૃહ નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચબુતરા આદિને સીંચન કરીને, યાવતુ ઉત્તમ સુગંધથી સુગંધિત કરીને, અને ગંધની વર્તી હોય તેવું કરો, ત્યાર પછી તે કૌટુમ્બિક પુરૂષો આજ્ઞાનું પાલન કરીને યાવતુ તે આજ્ઞાને પાછી સોપે છે, તત્પશ્ચાતુ શ્રેણિક રાજા બીજીવાર કૌટુમ્બિક પુરૂષોને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિયો ! ચતુરંગી સેનાને તૈયાર કરો અને સેચનક નામના ગંધહસ્તીને પણ તૈયાર કરો તે કૌટુમ્બિક પુરુષો પણ આશા પાલન કરે છે. ત્યાર પછી તે શ્રેણિક રાજા જ્યાં ધારિણી દેવી હતાં ત્યાં આવે છે. આ આવીને ધારિણી દેવીને આ પ્રમાણે કહે છે-દેવાનુપ્રિયો ! આ પ્રકારે ગર્જનાની ધ્વનિથી યુક્તયાવતુ વર્ષાની સુષમાં પ્રાદુભૂત થયેલ છે. તેથી તમે તમારા અકાળ દોહદની નિવૃત્તિ કરો. - ત્યાર પછી તે ધારિણી દેવી શ્રેણિક રાજાના આ પ્રમાણના કહેવા પર હૃષ્ટતુષ્ટ થઈ અને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગઈ. સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક મંગલ અને પ્રાય શ્રિત કર્યું. પછી પગમાં ઉત્તમ નૂપુર પહેરીનેયાવતું આકાશ અને સ્ફટિક મણિની સમાન પ્રભાવાળા વસ્ત્રો ધારણ કરીને સેચનક નામના ગંધહસ્તી પર આરુઢ થઈને અમૃતપંથ નથી ઉત્પન્ન થયેલ ફેણના સમૂહની સમાન શ્વેત ચામરનાબાલો રૂપી વિજણા થી વિજાતી થકી રવાના થઈ. ત્યાર પછી શ્રેણિકરાજાએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું. વાવતુ તે સુસજ્જિત થઇને, શ્રેષ્ઠ ગંધહસ્તીના સ્કંધ પર આરુઢ થઈને, કોટવૃક્ષના પુષ્પની માળા વાળા છત્રને મસ્તક પર ધારણ કરીને, ચાર ચામરોથી વિંઝાતા ધારિણી દેવીની પાછળ ચાલ્યા. શ્રેષ્ઠ હાથીના સ્કંધપર બેસીને ચાલ્યા ધારિણી દેવી અશ્વ હાથી, રથ અને યોદ્ધાઓ સહિત ચતુરંગી સેનાથી પરિવૃત્ત હતી. તેની ફરતા મહાન સુભટોનો સમૂહ ઘેરાયેલ હતો. આ પ્રમાણે સંપૂર્ણ સમૃદ્ધિની સાથે, યાવતું દુંદુભિના નિર્દોષની સાથે રાજગૃહ નગરના શૃંગાટક, વાવતું રાજમાર્ગમાં થઈને નીકળી નાગરિક લોકોએ પુનઃ પુનઃ તેનું અભિનંદન કર્યું ત્યાર પછી તે જ્યાં વૈભારગિરિપર્વત હતો, તે તરફ આવે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ 25 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ આવીને વૈભારગિરિના કટતટમાં અને તળેટી માં દંપતિઓના કીડાસ્થાન આરા મોમાં પુષ્પફળથી સંપન્ન ઉદ્યાનોમાં સામાન્ય વૃક્ષો થી યુક્ત કાનનોમાં, નગરથી દુર વર્તી વનો માં, એક જાતિના વૃક્ષોના સમૂહ વાળા વનખંડમાં, વૃક્ષોમાં વૃત્તાકી આદિના ગુચ્છાઓ માં, વાંસની ઝાડી આદિ ગુલ્મો માં, આમ્ર આદિની લતાઓમાં, નાગરવેલ આદિની. વલ્લીઓમાં ગુફાઓમાં તળાવોમાં, થોડા પાણીવાળા કચ્છમાં, નદીઓમાં, અને અન્ય જલાશયોમાં સ્નાન કરતી પત્રો પુષ્પો, ફળો, અને પલ્લવોને ગ્રહણ કરતી પુષ્પાદિકને સુંઘતી, ફળાદિકનું આસ્વાદન કરતી અને બીજાને આપતી, વૈભાર ગિરિની સમીપની ભૂમિમાં પોતાનો દોહદ પૂર્ણ કરતી ચારે તરફ પરિભ્રમણ કરવા લાગી. ધારિણી દેવીએ દોહદને દૂર કર્યો, દોહદને પૂર્ણ કર્યો અને દોહદને સંપન્ન કર્યો. ત્યાર પછી ધારિણી દેવી મેચનક નામના ગંધ હસ્તી ઉપર આરુઢ થઈ. યાવતું રાજગૃહ નગર ની વચ્ચોવચ્ચે થઈને જ્યાં પોતાનું ભવન છે, ત્યાં આવે છે. ત્યાં આવીને મનુષ્ય સંબંધી વિપુલ ભોગ ભોગવતો વિચરે છે. [23] ત્યાર પછી અભયકુમાર જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવીને પૂર્વના મિત્ર દેવનો સત્કાર-સન્માન કરે છે. વિદાય કરે છે. ત્યાર પછી અભયકુમાર દ્વારા વિદાય કરેલ તે દેવ ગર્જનાથી યુક્ત, પચરંગી મેઘોથી સુશોભિત દિવ્ય વષ-લક્ષ્મીનો પ્રતિસંહરણ કરે છે, જે દિશાથી પ્રગટ થયેલ હતો. તે દિશા તરફ ચાલ્યો ગયો. [૨પ ત્યારપછી ધારિણી દેવીએ પોતાનો તે અકાળ દોહદ પૂર્ણ થવા પર દોહદને સમ્માનિત કર્યો. ગર્ભની અનુકંપાને માટે, ગર્ભને બાધા ન પહોંચે તે રીતે યતનાથી ઊભી થતી, યતનાથી બેસતી અને યતનાથી શયન કરતી, આહાર કરતી થકી એવો આહાર કરતી કે જે અધિક તીખો ન હોય; અધિક કડવો ન હોય, કષાય ન હોય, અધિક ખાટો ન હોય અને અધિક મીઠો પણ ન હોય, દેશ અને કાળના અનુસાર જો તે ગર્ભને માટે હિત કારી હોય, મિત હોય, પથ્ય હોય તે ચિંતા, શોક, મોહ, ભય અને ત્રાસથી રહિત થઈને બધી ઋતુઓમાં સુખપ્રદ ભોજન, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર આદિથી સુખપૂર્વક તે ગર્ભનું વહન કરે છે. ત્યાર પછી ધારિણી દેવીએ નવમાસ પરિપૂર્ણ થવા પર અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થવા પર, અર્ધ રાત્રિના સમયે, અત્યંત કોમળ હાથપગવાળા યાવત્ સવાંગ સુંદર બાળકનો પ્રસવ કર્યો. ત્યારે દાસીઓ ધારિણી દેવીને પુત્ર ઉત્પન્ન થયો જુએ છે જોઇને હર્ષના કારણે શીઘ, મનથી ત્વરાવાળી, કાયાથી ચપળ, અને વેગવાળી તે દાસીઓ જ્યાં શ્રેણિક રાજા છે, ત્યાં આવે છે. આવીને શ્રેણિક રાજાને જય-વિજય શબ્દ કહીને વધાઈ આપે છે, બંને હાથ જોડીને મસ્તક પર આવર્તન કરીને અંજલિ કરીને આ પ્રમાણે કહે છે. હે દેવાનુપ્રિય! ધારિણી દેવીએ પુત્રને જન્મ આપેલ છે. તે અમે દેવાનુપ્રિયને પ્રિય નિવેદન કરીએ છીએ તમને પ્રિય થાઓ. ત્યાર પછી શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓની પાસેથી તે અર્થ સાંભળીને અને દ્ધયમાં ધારણ કરીને હૃષ્ટતુષ્ટ થયા તેણે તે દાસીઓનું મધુર વચનોથી તથા વિપુલ પુષ્પો ગંધો માળાઓ અને આભૂષણોથી સત્કાર સન્માન કર્યું. તેમને દાસી પણથી મુક્ત કરી દીધી. તેમને એવી આજીવિકા કરી આપી કે તેમના પુત્ર પૌત્ર સુધી ચાલે.આ પ્રમાણે આજીવિકા કરીને વિપુલ દ્રવ્ય આપીને વિદાય કરી. ત્યાર પછી શ્રેણિક રાજા કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે આદેશ આપે છે-હે દેવાનુપ્રિયો ! શીઘ જ રાજગૃહ Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 નાયાધબ્બ કહાઓ-૧-૧ર૩ નગરમાં સુગંધિત જળ છાંટે,યાવતુસર્વત્ર મંગળવાનકરવો.કારાગારથી કેદીઓને મુક્ત કરો તોલ અને માપની વૃદ્ધિ કરો. આ પ્રમાણે બધુ કરીને મારી આજ્ઞા મને પાછી આપો. ત્યાર પછી શ્રેણિક રાજા કુંભકાર આદિ જતિ રપ અઢાર શ્રેણિઓને અને તેના ઉપવિભાગરૂપઅઢારપ્રશ્રેણિઓને બોલાવે છે.બોલાવીને આ પ્રમાણે કહે છે હે દેવાનું પ્રિયો! તમે જાઓ અને રાજગૃહ નગરની અંદર અને બહાર દશ દિવસની સ્થિતિપતિકા કરાવો.તે આ પ્રકારે દશ દિવસ સુધી શુલ્ક બંધ કરવામાં આવે, કર માફ કરવામાં આવે, વેઠ લેવાતો નિષેધ કરવામાં આવે. દંડ તથા કુંદડ બંધ થાય. રાજા તરફથી બધો ઋણ ચુકવી દેવામાં આવે. કોઈ દેવાદારને પકડવામાં આવે નહિ, આ પ્રમાણે ઘોષણા કરો. તથા સર્વત્ર મૃદંગ વગેરે વાજિંત્રો વગડાવો. ચારે તરફ વિકસ્વર પુષ્પોની માળાઓ લટકાવો,ઉત્તમ ગણીકાઓ જેમાં મુખ્ય છે.એવોપાત્રોથીનૃત્યાદિક કરાવો.અનેક તાલા ચરો પાસે નાટક કરાવો એવું કરો કે લોક હર્ષિત થઈને કીડા કરે. આ પ્રમાણે યથાયોગ્ય દસ દિવસની સ્થિતિપતિકા કરશે અને કરાવો અને મારી આજ્ઞા મને પાછી સોંપો. - ત્યાર પછી શ્રેણિક રાજા બહારની ઉપસ્થાન શાળામાં, પૂર્વની તરફ મુખ રાખીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેઠા અને સેંકડો, હજારો, લાખોના દ્રવ્યથી યાન એવું દાન આપ્યું. આવકમાંથી અમુક ભાગઆપ્યો અને પ્રાપ્ત થયેલ દ્રવ્યને ગ્રહણ કરતો વિચારવા લાગ્યો. ત્યાર પછી તેના બાળકના માતા પિતાએ પહેલા દિવસે જાત કર્મ કર્યું. બીજે દિવસે જાગરિકા કરી. ત્રીજા દિવસે સૂર્ય-ચંદ્રનું દર્શન કરાવ્યું. આ પ્રકારે અશુચિ જાત કર્મની ક્રિયા સંપન્ન થઈ. પછી બારમો દિવસ આવ્યો વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓ તૈયાર કરવી. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન, સેના અને બીજા ઘણા ગણનાયક દંડ નાયક આદિને આમંત્રણ આપ્યું. ત્યાર પછી સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. મસિતિલક આદિ કૌતુક કર્યું, યાવતુ સમસ્ત અલ કારોથી વિભૂષિત થયો. પછી વિશાળ ભોજન મંડપમાં તે અશન, પાન, ખાદિમ અન્ય સ્વાદિમ ભોજનનો મિત્ર જ્ઞાતિ આદિ તથા ગણનાયક આદિની સાથે આસ્વાદન, વિસ્વાદન, પરસ્પર વિભાજન અને પરિભોગ કરતો વિચારવા લાગ્યો.આ પ્રમાણે ભોજન કર્યા પછી, શુદ્ધ જળથી આચમન કર્યું. હાથ મોઢું ધોઈને સ્વચ્છ થયા, પરમ શુચિ થયા. પછી તે મિત્ર, આદિનો વિપુલ વસ્ત્ર ગંધ,માળાઅને અલંકારથીસત્કાર-સન્માનકર્યું.સત્કાર-સન્માન કરીને આ પ્રમાણે કહ્યું કેમકે અમારો આ પુત્ર જ્યારે ગર્ભમાં સ્થિત હતો. ત્યારે તેની માતાને અકાલમેઘ સંબંધી દોહદ ઉત્પન્ન થયો હતો. તેથી અમારા આ પુત્રનું નામ મેઘકુમાર હોવું જોઈએ આ પ્રમાણે માતા પિતાએ બાળકનું ગુણનિષ્પન્ન નામ રાખ્યું. - ત્યાર પછી મેઘકુમાર પાંચ ધાયમાતા દ્વારા ગ્રહણ કરાયો, તે આ પ્રમાણે હતી ક્ષીરપાત્રી-દુગ્ધપાન કરાવના ધાચ મંડનધાત્રી-મજ્જનધાત્રી-ક્રીડાપનધાત્રી-અંકધાત્રી - આ સિવાય અન્યાન્ય કુન્જ ચિલાતિક, વામન, વડભી મોટી પેટવાળી, બબરી, બકુશ દેશની, યોનક, પલ્હવિક, ઇસિનીક, ઘોર કિન અને લ્હાસક દેશની, લકુશ, દ્રવિડ, સિંહલ, અરબ, પુલિંદ, પક્કણ, વહલ, મુરંડ, શબર, પારસ, આ પ્રમાણે વિવિધ દેશોની રાજગૃહને સુશોભિત કરનાર, ઈગિત, ચિતિત અને પ્રાર્થિત પોત પોતાના દેશમાં વેષને ધારણ કરનાર, અતિનિપુણ, વિનયયુક્ત દાસીઓના દ્વારા તથા સ્વદેશીય દાસીઓ દ્વારા અને વર્ષધર, કંચુ કીયો અને મહત્તરોના સમુદાય થી તે મેઘ કુમાર ઘેરાયેલ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધન, અધ્યયન-૧ રહેવા લાગ્યો તે એકના હાથથી બીજાના હાથમાં જતો એકની ગોદમાંથી બીજાની ગોદમાં જતો, બાળની ઉચિત એવા ગીતો વડે ગવાતો હતો આંગળી પકડીને ચલાવતો હતો. ક્રિીડા આદિથી લાલન-પાલન કરવામાં આવતો, મનોહર મણિજડિત પૃથ્વીતલ ઉપર ચાલતો તથા વાયુ રહિત અને વ્યાઘાત રહિત એવી ગિરિની ગુફામાં સ્થિત ચંપક ના વૃક્ષની જેમ સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યાર પછી મેઘકુમારના માતા-પિતા અનુક્રમથી નામકરણ, પારણામાં સુવાડવું, પગોથી ચલાવવું, ચોટી રાખવી આદિ સંસ્કારો મહાગુ ઋદ્ધિ અને સત્કાર પૂર્વક કરે છે. ત્યાર પછી તે મેઘકુમાર આઠ વર્ષથી અધિક વયનો થયો ત્યારે માતા-પિતાએ શુભ તિથિ કરણ અને મુહૂર્તમાં તેને કલાચાર્ય પાસે મોકલ્યો. કલાચાર્યે મેઘકુમારને લેખ આદિ શકુનિરૂત પક્ષીના શબ્દ પર્વતની બહોં તર કળાઓ સૂત્રથી, અર્થથી, અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શીખવાડી. તે બહોંતેર કળાઓ આ પ્રમાણે. લેખન ગણિત રૂપ બદલવું નાટક ગાયન વાદ્ય વગાડવું સ્વરજાણવા વાજિત્રસમારવું. સમાન તાલ જાણવા ધૂત રમવું લોકોની સાથે વાદ વિવાદ કરવું પાસાથી રમવું ચોપાટ રમવી નગરની રક્ષા કરવી. જળ અને માટીના સંયોગથી વસ્તુનું નિમણિ કરવું ધાન્ય નિપજાવવું નવું પાણી ઉત્પન્ન કરવું, પાણીને સંસ્કાર કરી શુદ્ધ બનાવવું તેમ જ ગરમ કરવું. નવીન વસ્ત્ર બનાવવા, રંગવા શીવવાની તથા પહેરવાની કળા વિલેપનની વસ્તુને જાણવી, તૈયાર કરવી, લેપન કરવી આદિ શય્યા બનાવવી, શયન કરવાની વિધિને જાણવી આદિ આર્ય છંદને ઓળખવો તથા બનાવવો પહેલિકાઓ બનાવવી, બુઝાવવી માગધિકા બનાવવી. પ્રાકૃત ભાષામાં ગાથા આદિ બનાવવું. ગીતિ છંદની રચના કરવી શ્લોક બનાવવો સુવર્ણ બનાવવું તેના આભૂષણ બનાવવા, પહેરવા આદિ નવી ચાંદ બનાવવી, તેના આભૂષણ બનાવવા. ચૂર્ણ ગુલાબ અબીલ આદિ બનાવવું, તથા તેનો ઉપયોગ કરવો. ઘરેણા ઘડવા, પહેરવા આદિ તરુણીની સેવા કરવી પ્રસાધન કરવું સ્ત્રીનાલક્ષણ જાણવા પુરુષનાલક્ષણ જાણવા અશ્વનાલક્ષણ જાણવા હાથીનાલક્ષણ જાણવા ગાય-બળદના લક્ષણ જાણવા કુકડાના લક્ષણ જાણવા. છત્રલક્ષણ જાણવા દંડ-લક્ષણ જાણવા. તલવારનું લક્ષણ જાણવું મણિનું લક્ષણ જાણવું. કાકણીરત્નનું લક્ષણ જાણવું વાસ્તુવિદ્યા-જાણવી. નવું. નગર વસાવ વાની કળા યૂહ-મોચ બનાવવો. વિરોધીના બૂહની સામે પોતાની સેના નો મોચ રચવો સૈન્ય સંચાલન કરવું શત્રુસૈન્યના સમક્ષ પોતાની સેનાને ચલાવવી. ચક્રવૂહ ગરુડનાબૂહ શકટ બૂહ સામાન્ય યુદ્ધ કરવાની કળા વિશેષ યુદ્ધ કરવું અત્યંત વિશેષ યુદ્ધ કરવું યષ્ટિયુદ્ધ મુષ્ટિયુદ્ધ બાહુયુદ્ધ લતાયુદ્ધ થોડાનું બહુ અને બહુ થોડુ બતાવવાની કળા ખડુંગની મૂઠ બનાવવી. ધનુષ બાણ સંબંધી કળા ચાંદીનો પાક બનાવવો સોનાનો પાક બનાવવો સુતર છેદવાની કળા ક્ષેત્ર ખેડવાની કળા કમળના નાલ છેદવાની કળા પત્ર છેદન મૃત ને જીવિત કરવું. જીવિતને મૃત કરવું અને કાગડા, * ઘુવડ આદિ પક્ષીઓની બોલી પહેચાનવી. [2] ત્યાર પછી તે કલાચાર્ય, મેઘકુમારોને બહોતેર કળાઓ સૂત્રથી અર્થથી અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શીખવાડીને પછી તેના માતા પિતા પાસે લઈને આવ્યા. ત્યારે મેઘ કુમારના માતા-પિતાએ કલાચાર્યનું મધુર વચનોથી તથા વિપુલ વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી સત્કાર કર્યો સન્માન કર્યો, સત્કાર-સન્માન કરીને જીવિકાને Page #29 -------------------------------------------------------------------------- ________________ 28 નાયાધમ્મ કહાઓ-૧-'૧૨૭ યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. વિદાય કર્યા. [27] ત્યાર પછી મેઘકુમાર બહોંતેર કળાઓમાં પંડિત થઈ ગયો. તેના નવા જાગૃત થઈ ગયા તે અમર પ્રકારની દેશી ભાષા ઓમાં કુશળ થઈ ગયો. ગીતિમાં પ્રીતિ વાળો થયો. ગંધર્વ એટલે ગીત અને નાટ્યને વિશે કુશળ થયો. અશ્વયુદ્ધ, હાથીયુદ્ધ, ભોગ ભોગવવામાં અત્યંત સમર્થ, સાહસિક હોવાથી વિકાલચારી-થયો. ત્યાર પછી મેઘકુમારના માતા પિતાએ આઠ ઉત્તમ પ્રાસાદો કરાવ્યા. તે પ્રાસાદ અત્યંત ઉંચા હતા તેમની ઉજ્જવલ કાંતિના સમૂહને લીધે જાણે હસતા હોય તેવા દેખાતા હતા, મણિ, સુવર્ણ અને રત્નોની રચનાઓ વડે વિચિત્ર હતા. વાયુવડે ફરકતી અને વિજયને સૂચ વતી વૈજયંતી પતાકાઓ તથા છત્રાતિછત્ર વડે યુક્ત હતા, તેમના શિખરો ગગનને ઓળંગી જતાં. તેના જાળીયાની મધ્યમાં રત્નના પાંજરાઓ નેત્રો હોય તેમ શોભતાં હતાં. તેઓમાં મણિ અને સુવર્ણની સ્કૂપિકાઓ હતી. તેઓમાં સાક્ષાતુ અથવા ચિત રેલા શતપત્ર અને પુંડરીક જાતિના કમલો વિકસ્વર હતા તિલક રત્ન અને અર્ધચંદ્ર વડે સહિત પગથિયાથી યુક્ત હતા અથવા ભીતમાં ચંદનાદિથી ચચત થયા હતા. વિવિધ પ્રકારની મણિમય માળાઓથી અલંકૃત હતા. અંદર અને બહાર ચિકણા હતા, તેમના આંગણામાં સુવર્ણની રેતી પાથરેલી હતી. તેનો સ્પર્શ સુખપ્રદ હતો તેમનું રૂપ અતીવ શોભન હતું જોતાં જ ચિત્તમાં પ્રસન્નતા થતી હતી.યાવત્ તે મહેલ અત્યંત મનોહર હતા. તથા એક મહાનુ ભવન મેઘકુમાર માટે નિર્માણ કરાવવામાં આવ્યું. તે સેંકડો સ્થંભોથી બનેલ હતું. તેમાં લીલા યુક્ત પુતળીઓ સ્થાપિત કરી હતી. તેમાં ઉંચા અને સુનિર્મિત વજરત્નની વેદિકા અને તોરણો હતાં. મનોહર નિર્મિત્ત પુતળી ઓ સહિત ઉત્તમ જાડા અને પ્રશસ્ત વૈર્ય રત્નના સ્તંભો હતા તે વિવિધ પ્રકારના મણિ સુવર્ણ અને રત્નોવડે ખચિત હોવાના કારણે ઉજ્જવલ દેખાતું હતું તેનો ભૂમિભાગ બિલકુલ સમ, વિશાળ, પાકો તેમજ રમણીય હતો. તે ભવનમાં ઈહામૃગ, વૃષભ, તુરગ, મનુષ્ય, મકર, આદિના ચિત્રો હતા. સ્તંભો ઉપર રહેલ વજરત્નની વેદિકા વડે સહિત હોવાથી રમ ણીય દેખાતું હતું. તેમાં સમણિએ રહેલા વિદ્યાધરોના યુગલો યંત્ર દ્વારા ચાલતા દેખાતા હતા તે ભવન હજારો કિરણોથી વ્યાપ્ત તેમજ હજારો ચિત્રોથી યુક્ત હોવાથી દેદીપ્યમાન હતું. તેને જોવા માત્રથી દર્શકની આંખ તેમાં ચોંટી જતી હતી. તેનો સ્પર્શ સુખપ્રદ હતો. અને રૂપ શોભા સંપન્ન હતું તેમાં સુવર્ણ, મણિઓ, તેમજ રત્નોની સ્કૂપિકાઓ બનાવેલી હતી. તેનું પ્રધાન શિખર વિવિધ પ્રકારની પાંચ વર્ણોની તેમજ ઘંટાઓ સહિત પતાકાઓથી સુશોભિત હતું. તે ચારે તરફ દેદીપ્યમાન કિરણોના સમુહને ફેલાવતું હતું. તે લિંપેલ હતું. ઘોળેલ હતું. ચંદરવાથી યુક્ત હતું યાવત તે ભવન ગંધનીવતી હોય તેવું દેખાતું હતું. તે ચિત્તને પ્રસન્ન કરનાર દર્શનીય, અભિરુપ, અને પ્રતિરૂપ હતું અતીવ મનોહર હતું. [28] ત્યાર પછી મેઘકુમારના માતા પિતાએ મેઘકુમારના શુભ તિથી કરણ નક્ષત્ર અને મુહૂર્તમાં શરીર પરિમાણથી સશ, સમાન ઉંમરવાળી, સમાન ત્વચાવાળી સમાન લાવણ્યવાળી સમાન રૂપવાળી, સમાન યૌવન અને ગુણોવાળી તથા પોતાના કુળની સમાન રાજકુળોમાંથી લાવેલ આઠ શ્રેષ્ઠ રાજકન્યાઓની સાથે એકજ દિવસે એકજ સાથે, આઠે અંગમાં અલંકાર ધારણ કરવાવાળી એવી સુહાગણ સ્ત્રીઓ દ્વારા Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 29 કરેલ મંગલગાન સાથે એવું એવું માંગલિક પદાર્થોના પ્રયોગ દ્વારા પાણિ ગ્રહણ કરાવ્યું. ત્યાર પછી મેઘકુમારના માતા પિતાએ આઠ કન્યાઓને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું. આઠ કરોડ હિરણ્ય, આઠ કરોડ સુવર્ણ આદિ યાવતુ આઠ આઠ પ્રેક્ષણકારી અથવા પેષણાકારિણી તથા તેથી પણ વધારે ધન કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, રક્ત, રત્ન આદિ ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું જે સાત પેઢી સુધી દાન દેવાને માટે, ભોગ વવાને માટે, ઉપયોગ કરવાને માટે અને વહેંચણી કરીને દેવાને માટે પર્યાપ્ત હતું. ત્યાર પછી તે મેઘકુમારે પ્રત્યેક પત્નીને એક એક કોડ હિરણ્ય આપ્યું. એક એક કોડ સુવર્ણ આપ્યું. યાવતું એક એક પ્રેક્ષણકારિણી યા પેષણ કારિણી આપી તે સિવાય અન્ય વિપુલ ધન, કનક આદિ આપ્યું. જે યાવતુ દાન દેતા ભોગોપભોગ કરતા અને વહેંચણી કરતાં સાત પેઢી સુધી પર્યાપ્ત હતું. ત્યાર પછી મેઘકુમાર શ્રેષ્ઠ પ્રાસાદોની ઉપર રહ્યો એ પ્રમાણે ઉત્તમ સ્ત્રીઓ દ્વારા કરેલ બત્રિસ બદ્ધ નાટકો દ્વારા ગાયન કરાતો તથા કીડા કરતો મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ રૂપ, અને ગંધની વિપુલતા વાળા મનુષ્ય સંબંધી કામ ભોગોને ભોગવતો વિચરવા લાગ્યો. [2] તે કાળ તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમથી. એક ગામથી બીજા ગામ જાતા વિહાર કરતા રાગૃહ નગરના. ગુણશીલ ચૈત્યે પધાર્યા. [30] ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટક-માર્ગ આદિમાં ઘણા માણસોનો અવાજ થવા લાગ્યો. યાવતુ ઘણા ઉગ્નકુળ ભોગકુળ આદિના બધા લોકો યાવત રાજગૃહ નગર ના મધ્ય ભાગમાં થઈને એક જ દિશામાં એક જ તરફ મુખ રાખીને નીકળવા લાગ્યા તે સમયે મેઘકુમાર પોતાના પ્રાસાદ ઉપર હતો. યાવતું મનુષ્ય સંબંધી કામ ભોગ ભોગવી રહ્યો હતો. અને રાજ માર્ગનું અવલોકન કરતો કરતો વિચરી રહ્યો હતો. ત્યાર પછી તે મેઘકુમાર તે બહુસંખ્યક ઉગ્રંકુલીન, ભોગકુલીન યાવતુ બધા લોકોને એક જ દિશામાં મુખ રાખી જતાં જોવે છે. જોઈને કંચુકી પુરુષને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે દેવાનુપ્રિયાંશું આજે રાગૃહ નગરમાં ઈન્દ્ર મહોત્સવ છે?સ્કંદ મહોત્સવ છે? યા , શિવ,વૈશ્રમણ,નાગ, યક્ષ, ભૂત,નદી,તળાવ,વૃક્ષ,ચેત્ય,પર્વત ઉદ્યાનયાગિરિની યાત્રા છે? ત્યારે તે કંચુકી પુરુષે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનનો વૃતાંત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આજે રાજગૃહ નગરમાં ઈન્દ્ર મહો ત્સવ યાવતુ ગિરિયાત્રા આદિ નથી પરંતુ દેવાનું પ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર ધર્મ તીર્થની આદિના કરનારા, તીર્થની સ્થાપના કરાવાવાળા અહિં સમવસૃત થયા છે. અને આ રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને યાવતુ વિચરી રહ્યા છે. ત્યાર પછી મેઘકુમાર કંચુકી પુરુષ પાસેથી આ વાત સાંભળીને તેમજ દયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ હોઈ કૌટુમ્બિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહે છે- હે દેવાનુપ્રિયો ! શીધ્ર જ ચાર ઘંટાઓવાળા અશ્વરથને જોડીને ઉપસ્થિત કરો તે કૌટુમ્બિક પુરષો ‘તહત્તિ એમ કહીને રથ જોડીને લાવે છે. ત્યાર પછી મેઘકુમારને સ્નાન કર્યું. તે સર્વ અલંકારોથી વિભૂષિત થયો. પછી ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો. કોટવૃક્ષની ફૂલોની માળા વાળા છત્રને ધારણ કર્યો. સુભટોના વિપુલ સમૂહવાળા પરિવારથી ઘેરાયેલ રાગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યો. નીકળીને જ્યાં ગુણશીલ નામનું ચૈત્ય હતું ત્યાં આવ્યો આવીને ભગવાન Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 નાયાધ» કહાઓ-૧-૧૩૦ મહાવીરના છત્રપર છત્ર, પતાકા ઉપર પતાકા આદિ અતિશયોને જોયા.તથા વિદ્યાધરો, ચારણમુનિઓ તેમજ ભક દેવોને નીચે ઉતરતા દેખ્યા. તેમજ આકાશમાં ઉપર ચડતા જોયા. જોઇને ચારઘંટાવાળા અશ્વયુક્ત રથથી નીચે ઉતર્યો ઉતરીને પાંચ પ્રકાર ના અભિ ગમ જાળવીશ્રમણભગવાન મહાવીરનીસામે ચાલ્યો તે પાંચ અભિ ગમ આ પ્રમાણે છેપુષ્પ,સચિત્તદ્રવ્યોનોત્યાગ,અચિત્તદ્રવ્યોનોઅત્યાગએક શાટિ કાનું ઉત્તરા સણ, ભગ : વાનને ચક્ષુવડે જોતાંજ બે હાથ જોડવા અને મનને એકાગ્ર કરવું. આવીને શ્રમણ ભગ વાન મહાવીરનેદક્ષિણદિશાથીઆરંભકરીને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન કર્યું નમસ્કાર કર્યો શ્રમણ ભગવાન મહાવીરના અત્યંત સમીપ નહીં અને અત્યંત દૂર પણ નહીં એવા સમુચિત સ્થાન પર બેસીને ધમપદેશ સાંભળવાની ઈચ્છા કરતો બંને હાથ જોડી ને સન્મુખ રહીને પ્રભુની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમાર અને તે મોટી પરિષદને મધ્યમાં સ્થિત થઈને શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મ કહ્યો. જે પ્રકારે જીવ કર્મથી બદ્ધ થાય છે, જે પ્રકારે મુક્ત થાય છે અને જે પ્રકારે સંકલેશને પ્રાપ્ત થાય છે તે બધી ધમકથા. યાવત ધર્મદેશના સાંભળીને પરિષદ પાછી ગઇ. [31] શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી મેઘકુમારે ધર્મ શ્રવણ કરીને હૃદયમાં ધારણ કરીને હષ્ટ તુષ્ટ થઈને પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યો. આ પ્રમાણે કહ્યું ભગવંત ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. તેને સર્વોત્તમ સ્વીકાર કરું છું. હું તેના પર પ્રતીતિ કરું છું. મને નિગ્રંથ પ્રવચન રુચે છે. હું નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરવા ઇચ્છું . ભગવંત! તે તેમજ છે. તે તેજ પ્રકારે છે. ભગવન્! મેં તેની ઈચ્છા કરી છે. વારંવાર ઈચ્છા કરી છે. તે ઇચ્છિત છે. વારંવાર ઇચ્છિત છે. તે તેમજ છે જેમ આપ ફરમાવો છો. વિશેષ આ કે હે દેવાનુપ્રિયો ! હું મારા માતા-પિતાની આજ્ઞા લઈ લઉ ત્યાર પછી મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરીશ. ભગવાને કહ્યું “હે દેવાનુપ્રિય ! જેથી તને સુખ ઉપજે તેમ કર. તેમાં વિલંબ ન કરવો! - ત્યાર પછી મેઘકુમારે શ્રમણભગવાન મહાવીરને વંદન કર્યું.નમસ્કાર કર્યો. ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો.આરુઢ થઇને મહાન સુભટો અને વિપુલ સમૂહવાળા પરિવારની સાથે આવીને ચાર ઘટવાળા અશ્વરથ ઉપરથી ઉતર્યો. માતા પિતાને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું - હે માતા પિતા ! મેં શ્રમણ ભગવાન્ મહાવીર પાસેથી આ પ્રમાણે ધર્મ શ્રવણ કરેલ છે. અને મેં તે ધર્મની ઈચ્છા કરી છે. ત્યાર પછી મેઘકુમારના માતા-પિતા આ પ્રમાણે બોલ્યા - પુત્ર! તું ધન્ય છે, હે પુત્ર! તું પુણ્યવાન છે, હે પુત્ર! તું કતાર્થ છે કે તેં શ્રમણ ભગવાન મહાવીરના નિકટ ધર્મ શ્રવણ કરેલ છે અને તે ધર્મ પણ તને ઈષ્ટ અને રૂચિકર થયો છે. ત્યાર પછી મેઘકુમાર માતા પિતાને બીજીવાર અને ત્રીજી વાર આ પ્રમાણે કહેવા લાગ્યો-હે માતા-પિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ શ્રવણ કરેલ છે. તે ધર્મની મેં ઈચ્છા કરી છે. વારંવાર ઈચ્છા કરેલ છે, તે મને રૂચિકર થયો છે. તેથી હે માતાપિતા ! હું તમારી અનુમતિ મેળવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડ થઇને ગૃહવાસ ત્યાગીને અનગારિતા પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું. ત્યારે ધારિણી દેવી તે અનિષ્ટ અપ્રિય, અમનોજ્ઞ, અને અમણામ પહેલા ક્યારેય નહિ સાંભળેલ કઠોર વાણીને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને આવા પ્રકારના મનમાં ઉત્પન્ન થયેલા મોટા પુત્રવિયોગના દુઃખ વડે પરાભવ પામી, રોમકૂપોમાં પર Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ સેવો આવવાથી તેના અંગોથી પરસેવો ઝરવા લાગ્યો, શોકની અધિકતાથી તેનું શરીર કંપવા લાગ્યું તે તેજરહિત થઈ ગઈ તેનું મુખ અથવા વચન દીનતાવાળું થયું. હસ્તતલ વડે મસળેલી કમળની માળાની જેમ તે ઝાંખી થઈ ગઈ. તત્ક્ષણ એટલે “હું દીક્ષા ગ્રહણ કરું” એવું વચન સાંભળ્યું તે જ વખતે તેનું શરીર પ્લાન થઈ ગયું. તે લાવણ્ય રહિત થઈ, કાંતિ રહિત થઈ, લક્ષ્મી (શોભા) રહિત થઈ, એકદમ શરીર દુર્બળ થઈ જવાથી તેના પહેરેલા અલંકાર અત્યંત ઢીલા થઈ ગયા, હાથે પહેરેલા ઉજ્વલ વિલય સરી જઈને ભૂમિપર પડી ગયા અને ચૂર્ણરૂપ થઇ ગયા. તેનું ઉત્તરીય વસ્ત્ર નીકળી ગયું, તેનો સુકોમળ કેશ કલાપ વિખરાઈ ગયો, મૂછના વશથી ચિત્ત નાશ પામવાને લીધે તેનું શરીર-ગુરુભારવાળું થયું. પરશુવડે કાપેલી ચંપકલતાની જેમ તથા મહોત્સવ પૂર્ણ થયે ઇન્દ્રધ્વજની જેમ શ્રી વિહીન થઈ ગઈ, શરીરના સાંધા જેના શિથિલ થઈ ગયા છે. એવી તે ધારિણી દેવી સર્વ અંગોવડે “ઘસ” શબ્દ પૂર્વક પૃથ્વીતલ ઉપર પડી ગઈ. ત્યાર પછી તે ધારિણી દેવી સંભ્રમની સાથે શીઘ્રતાથી સુવર્ણ કળશના મુખથી નીકળેલી શીતળ જળની નિર્મળ ધારાવડે સિંચન કરાઈ. તેથી તેનું શરીર શીતળ થઈ ગયું. ઉલ્લેપ તાલવૃંત અને વીંઝ નકથી ઉત્પન્ન થયેલા તથા જલકણ સહિત વાયરાવડે અંતઃપુરના પરિવાર જનોએ આશ્વાસન પમાડી ત્યારે તે દેવી મોતીના દાણા જેવી પડતી અગ્રુધારા વડે પોતાના સ્તનોને ભીંજવવા લાગી. તે દયનીય વિમનસ્ક અને દીન થઈ ગઈ. તે રુદન કરતી, કંદન કરતી, પસીના તેમજ લાળ ટપકાવતી, દયમાં શોક કરતી અને વિલાપ કરતી મેઘ કુમારને આ પ્રમાણે કહેવા લાગી. [32] હે પુત્ર! તું અમારે એક જ પુત્ર છે. તું અમને ઈષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, મણામ છે, ઘેર્ય તેમજ વિશ્વાસનું સ્થાન છે. કાર્ય કરવામાં સમ્મત છે, ઘણાં કાર્યોમાં ઘણો માનેલો છે. અનુમત છે. આભરણના કડીયા સમાન છે. મનુષ્ય જાતિ માં ઉત્તમ હોવાથી તું રત્ન છે, જીવનના ઉદ્ભુવાસ સમાન છે, અમારા દ્ધયમાં આનંદ ઉત્પન્ન કરનાર છે, ગૂલરના ફૂલની સમાન તારા નામનું શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ ક્યાં રહી ! હે પુત્ર ! અમે ક્ષણભર પણ તારો વિયોગ સહન કરવા ઈચ્છતા નથી. તેથી હે પુત્ર! પહેલાં તો અમે જ્યાં સુધી જીવિત છીએ, ત્યાં સુધી મનુષ્ય સંબંધી વિપુલ કામ ભોગોને ભોગવ. જ્યારે અમે મૃત્યુ પામી જઈએ અને તું પરિપક્વ ઉંમરનો થઈ જાય અને તારી યુવાવસ્થા પૂર્ણ થઈ જાય કુલવંશ- રૂપ તંતુનું કાર્ય વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય, જ્યારે સાંસારિક કાર્યની અપેક્ષા ન રહે, ત્યારે તું પ્રવ્રજ્યા અંગી, કાર કરી લેજે. ત્યારે માતાપિતાના દ્વારા આ પ્રમાણે કહેવા પર મેઘકુમારે કહ્યું - હે માતા-પિતા! આપ મને જે કહો છો કે હે પુત્ર! તું અમારો એક જ પુત્ર છે. યાવતુ પ્રવજ્યા અંગીકાર કરી લેજે-તે ઠીક છે. પરંતુ હું માતાપિતા ! આ મનુષ્ય ભવ ધ્રુવ નથી. નિયત નથી. અશાશ્વતછે ઉપદ્રવોથી વ્યાપ્ત છે. ચંચળ છે, અનિત્ય છે. તૃણની અણી પર લટકતા પાણીના બુંદની સમાન છે. સંધ્યા સમયના વાદળની સમાન છે, સ્વપ્ન દર્શનની સમાન છે, સડવાનો પડવાનો અને નાશ થવાનો સ્વભાવ છે, તેમજ આગળ અથવા પાછળ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. હે માતા પિતા! કોણ જાણે છે કે કોણ પહેલા જશે અ કોણ પછી જશે? તેથી હે માતા પિતા! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે લાવતુ પ્રવ્રયા અંગીકાર કરવા ઈચ્છું છું.” Page #33 -------------------------------------------------------------------------- ________________ 32 નાયાધબ્બ કહાઓ-૧-૧૩૨ ત્યાર પછી માતા પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું - હે પુત્ર ! આ પત્નીઓ સમાન શરીરવાળી, સમાનત્વચાવાળી સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોથી યુક્ત તથા સમાન રાજકુલોમાંથી લાવેલ છે. તેથી હે પુત્ર ! તેમની સાથે વિપુલ મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવ. ત્યાર પછી મુક્ત ભોગી થઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે યાવતુ દીક્ષા લઇ લેજે. ત્યાર પછી મેઘકુમારે કહ્યું - “હે માતા પિતા ! આપ મને આ જે કહો છો તે ઠીક છે. પરંતુ હે માતા પિતા મનુષ્યના આ કામભોગો અશુચિ, છે અશાશ્વત છે, વમનને, પિત્ત, કફ, શુકને, તથા શોણિતને કાઢનાર, ખરાબ ઉશ્વાસ-નિઃશ્વાસ વાળાં છે. ખરાબ મૂત્ર, મળ અને પરથી અત્યંત પરિપૂર્ણ છે. મલ, મૂત્ર, કફ, નાસિકામલ, વમન, પિત્ત, શુક અને શોણિતથી ઉત્પન થનાર છે. તે ધ્રુવ નથી, નિયત નથી, શાશ્વત નથી, સડવા, પડવા અને નાશ થવાના સ્વભાવવાળાં છે, અને આગળ યા પાછળ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. હે માતા-પિતા ! કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પાછળ કોણ જશે? તેથી હે માતાપિતા? હું યાવતુ અત્યારે દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.” ત્યાર પછી માતા પિતાએ મેઘ કુમારને આ પ્રમાણે કહ્યું - હે પુત્ર ! તમારા પિતામહ, તમારા પિતાના દાદા અને તેના દાદાથી આવેલ આ ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસુ, દૂષ્ય વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, લાલ રત્ન આદિ સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે, તે એટલું છે કે સાત પેઢીઓ સુધી સમાપ્ત ન થાય, તેનું તમે ખુબ દાન કરો. ભોગ કરો અને વિભાગ કરો, હે પુત્ર ! આ જેટલો મનુષ્ય સંબંધી દ્વિ-સત્કારનો સમુદાય છે, તે બધો તમે ભોગવો, ત્યાર પછી અનુભૂત કલ્યાણ થઈને તું શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈ લે છે. ત્યાર પછી મેઘકુમારે કહ્યું - “હે માતાપિતા! તમે જે કહો છો તે ઠીક છે. પરંતુ હે માતા-પિતા! આ હિરણ્ય, સુવર્ણ યાવત્ સ્થાપતેય (દ્રવ્ય) બધુ અગ્નિ સાધ્ય છેતેને અગ્નિ ભસ્મ કરી શકે છે, ચોર ચોરી શકે છે, રાજા અપહરણ કરી શકે છે. ભાગીદાર ભાગ કરાવી શકે છે અને મૃત્યુ આવવા પર તે આપણું રહેતું નથી આ પ્રમાણે આ દ્રવ્ય અગ્નિને માટે સમાન છે. તેવી જ રીતે ચોર, રાજા, ભાગીદાર અને મૃત્યુને માટે સમાન છે. તે સડવા, પડવા, અને નાશ થવાના સ્વભાવવાળું છે. પછી કે પહેલા અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે, હે માતાપિતા ! કોને ખબર છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે. તેથી હું યાવતુ દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું.” 3i3 ત્યાર પછી મેઘકુમારના માતા પિતા વિષયોના અનુકુળ આખ્યાપનાથી પ્રજ્ઞાપનાથી સંજ્ઞાપનાથી વિજ્ઞાપનાથી સમજાવી, બૂઝાવી ન શક્યા. સંબોધન અને અનુનય કરીને સમજાવવામાં સમર્થ ન થયા ત્યારે વિષયોના પ્રતિકૂલ અને સંયમ પ્રત્યે ભય અને ઉગ ઉત્પન્ન કરાવનાર પ્રજ્ઞાપનાથી આ પ્રમાણે કહેવા લાગ્યા. “હે પુત્ર! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે. અનુત્તર છે. કેવળી સર્વજ્ઞ કથિત અથવા અદ્વિતીય છે, પ્રતિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે. સંશદ્ધ શલ્યોનો નાશ કરનાર છે. સિદ્ધિનો માર્ગ છે. મુક્તિનો માર્ગ છે. નિયણિનો માર્ગ છે. નિવણિનો માર્ગ છે. અને સમસ્ત દુઃખો ને દૂર કરવાનો માર્ગ છે. જેમ સર્પ પોતાના ભક્ષ્ય ગ્રહણ કરવામાં નિશ્ચલ દ્રષ્ટિ રાખે છે. એવી રીતે આ પ્રવચનમાં વૃષ્ટિ નિશ્ચલ રાખવી પડે છે, તે છરાની સમાન એક ધારાવાળી છે. આ પ્રવચન અનુસાર ચાલવું તે લોખંડના ચણા ચાવવા સમાન છે. તે રેતીના કવલની સમાન સ્વાદ રહીત છે. વિષય સુખથી રહિત છે. તેનું પાલન કરવું તે ગંગા નામની Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ મહાનદીના પૂરની સામે તરવા સમાન કઠીન છે. તીણ તલવાર પર આક્રમણ કરવા સમાન છે. મહાશિલા જેવી ભારે વસ્તુને ગળામાં બાંધવા સમાન છે. તલવારની ધાર પર ચાલવા સમાન છે.” “હે પુત્ર ! નિર્ગથ શ્રમણોને આધાકર્મી ઔદેશિક ખરીદીને લા વેલું, સાધુને માટે રાખેલું, સાધુ માટે બનાવેલું દુર્મિક્ષ ભક્ત વદલિકા ભક્ત, ગ્લાન ભક્ત, આદિ દૂષિત આહાર ગ્રહણ કરવી કલ્પતો નથી. એજ રીતે મૂલનું, કંદ, ફળનું, બીજોનું, અને હરિતનું ભોજન પણ કલ્પતું નથી. તે સિવાય હે પુત્ર ! તું સુખ ભોગવવા યોગ્ય છે. દુઃખો સહવા યોગ્ય નથી. તું ઠંડી, તાપ, ભૂખ, તરસ, વાત, પિત, કફ, અને સનિપાતથી થનાર વિવિધ રોગો અને આતંકો અને આતંકો થનાર બાવીસ પરિપહો અને ઉપસર્ગોને સમ્યક પ્રકારે નહી સહન કરી શકે, તેથી હે બાલ ! તું મનુષ્ય સંબંધી ભોગોને ભોગવ પછી મુક્ત ભોગી થઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રવજ્યા અંગીકાર કરજે.' ત્યાર પછી માતાપિતાના આ પ્રમાણે કહેવા પર મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું હે માતાપિતા ! તમે મને જે કહો છો તે ઠીક છે, પરંતુ તે માતા પિતા ! આ પ્રમાણે આ નિગ્રંથ પ્રવચન કલબ, હીનસંહનનવાળા કાયર કુત્સિત, આ લોક સંબંધી વિષયસુખની અભિલાષા કરાવાવાળા, પરલોકના સુખની ઇચ્છા ન કરનાર, સામાન્ય જનને માટે જ દુષ્કર છે. ધીર અને દ્રઢ સંકલ્પ વાળા પુરુષને તેનું પાલન કરવું કઠીન નથી. તેથી હે માતા-પિતા ! આપની અનુમતિ મેળવીને હું શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છું . ત્યાર પછી માતા પિતા જ્યારે મેઘકુમારને સમજાવ. વામાં સમર્થ ન થયા, ત્યારે ઇચ્છા વિના પણ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! અમે એક દિવસ પણ તારી રાજ્યલક્ષ્મી જોવા ઈચ્છીએ છીએ. ત્યાર પછી મેઘકુમાર માતા પિતાની ઈચ્છાનું અનુસરણ કરતો મૌન રહ્યો. ત્યારપછી શ્રેણિક રાજાએ કોટુંબિકપુરષોનેબોલાવ્યા.બોલાવીને કહ્યું- હે દેવાનું પ્રિયો! મેઘકુમારના મહાન અર્થવાળા બહુમૂલ્ય અને મહાન પુરષોને યોગ્ય રાજ્ય ભિષેકની સામગ્રી તૈયાર કરો. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ યાવતુ તે પ્રમાણે સામગ્રી તૈયાર કરી. ત્યારપછી શ્રેણિક રાજાએ ઘણાં ગણનાયકો એવું દંડ નાયકોથી પરીવૃત્ત થઈને મેઘકુમારને એકસો આઠ સુવર્ણ કળશો, એકસો આઠ ચાંદીના કળસો, એકસો આઠ સ્વર્ણ રજતના કળશો, એકસો આઠ સ્વર્ણ-મણિના કળશો, એક- સો આઠ સ્વર્ણ, રજત-મણિના કળશો અને એકસો આઠ માટીના કળશો-આ પ્રમાણે આઠસો ચોસઠ કળશોમાં બધા પ્રકારનું પાણી ભરીને તથા મૃત્તિકાથી, બધા પ્રકારના માળા ઓથી તથા બધા પ્રકારની ઔષધિઓથી, તેમજ સરસવથી તેમને પરીપૂર્ણ કરીને સર્વ સમૃદ્ધિ, ધૃતિ તથા સર્વ સૈન્યની સાથે દુભિ નિર્દોષની ધ્વનિના સાથે ઉચ્ચકોટિના રાજ્યભિષેકથી અભિસિક્ત કર્યા. અભિષેક કરીને શ્રેણિક રાજાએ બંને હાથ જોડીને પાવતું આ પ્રમાણે કહ્યું. હે નંદ! તમારી જય હો, જય હો. હે ભદ્ર! તમારી જય હો, જય હો. જગન્નન્દ ! તમારું ભદ્ર હો. તમે ન જીતેલાને જીતો, અને જીતેલાનું પાલન કરો. જિત આચારવાનના મધ્યમાં નિવાસ કરો. ન જીતેલા શત્રુપક્ષને જીતો. જીતેલા મિત્ર પક્ષનું પાલન કરો યાવતું મનુષ્યોમાં ભરત ચકીની જેમ રાજગૃહ નગરનું તથા બીજા ઘણાં ગામો, આકરો, નગરો યાવતું સન્નિવેશોનું આધિપત્ય કરતા થકા યાવતું વિચરણ કરો. આ પ્રમાણે કહીને શ્રેણિક મહારાજાએ જય જય શબ્દ ઉચ્ચાર્યો. ત્યાર પછી તે મેઘ રાજા Page #35 -------------------------------------------------------------------------- ________________ નાયાધર્મ કહાઓ- 1133 થઈ ગયા અને પર્વતોમાં મહાહિમવાનની જેમ શોભા પામતા વિચારવા લાગ્યા. ત્યાર પછી માતાપિતાએ રાજા મેઘને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! બતાવો તમારા ક્યાં અનિષ્ટોને દૂર કરીએ અથવા તમારા ઈષ્ટ જનને શું આપીએ? તમને શું આપીએ ? તમારા ચિત્તમાં શું વિચાર છે ? ત્યાર પછી રાજા મેથે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા પિતા ! હું ઈચ્છું છું કે કત્રિકાપણથી રોહરણ અને પાત્ર મંગાવી આપો અને * કાશ્યપ બોલાવી આપો. ત્યાર પછી શ્રેણિક રાજાએ પોતાના કૌટુંમ્બિક પુરુષોને બોલા. વ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને શ્રીગૃહ માંથી ત્રણ લાખ સુવર્ણમોહર લઈ લો તેમાંથી બે લાખના કૃત્રિકાપણમાંથી રજોહરણ અને પાતરા લઈ આવો અને એક લાખ આપીને નાવિને બોલાવી લાવો. કૌટુમ્બિક પુરુષો રાજા શ્રેણિકના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થઈને શ્રીગૃહમાંથી ત્રણ લાખ મહોરો લઈને કત્રિકો પણથી બે લાખના રજોહરણ અને પાત્ર લાવ્યા અને એક લાખ મહોરો આપીને નાવિ (વાણંદ)ને બોલાવી લાવ્યા. તે નાવિ હૃષ્ટ તુષ્ટ યાવતુ આનંદિત સ્ક્રય થયો, તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું મષિ-તિલક આદિ કૌતુક, દહી તૃણ આદિ મંગલ, તેમજ દુઃસ્વપ્નના નિવારણ રૂપ પ્રાયશ્ચિત્ત કર્યું. રાજસભામાં પ્રવેશ કરવા યોગ્ય માંગલિક અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા. થોડા પરંતુ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને વિભૂષિત કર્યું. પછી જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવ્યો, ત્યારે શ્રેણિક રાજાએ નાવિને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય! તમે જાઓ અને સુગંધિત પાણીથી સારી રીતે હાથ પગ ધોઈ લો. ચાર પડવાળા શ્વેત વસ્ત્રથી મુખ બાંધીને મેઘકુમારના વાળ દીક્ષાને યોગ્ય ચાર અંગુળ છોડીને કાપી નાખો.” ત્યાર પછી તે નાવિ શ્રેણિક રાજાના એ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ અને આને દિત ર્દય થયો. તેણે યાવતું શ્રેણિક રાજાનો આદેશ સ્વીકાર કર્યો. સુગંધિત પાણીથી હાથ પગ ધોયા. શુદ્ધ વસ્ત્રથી મુખ બાંધ્યું. ખૂબ સાવધાનીથી મેઘકુમારના ચાર અંગુળ છોડીને દીક્ષાને યોગ્ય વાળ કાપ્યા. ત્યાર પછી મેઘકુમારની માતાએ તે વાળોને બહુ મૂલ્ય અને હંસના ચિત્રવાળા ઉજજવળ વસ્ત્રમાં ગ્રહણ કર્યા. તેને સુગંધિત પાણીથી ધોયા. સરસ ગોશીષ ચંદન તેમના ઉપર છાંટ્યું. શ્વેત વસ્ત્રમાં બાંધ્યા. તેને રત્નની ડબીમાં રાખ્યા. તે ડબીને પેટીમાં રાખી પછી જળની ધારા, નિગુડી ના ફૂલ તેમજ તુટેલા મોતીઓના હારની સમાન અશ્ર ત્યાગ કરતી કરતી, આજંદન કરતી. વિલાપ કરતી આ પ્રમાણે કહેવા લાગી “મેઘકુમારના વાળોનું દર્શન રાજ્યપ્રાપ્તિ આદિ અભ્યદય, પુત્ર જન્મના, તિથિઓના, ઈન્દ્ર મહોત્સવ આદિના, નાગ પૂજ આદિના, તથા કાર્તિક પૂર્ણિ મા આદિ પર્વના અવસર પર મને અંતિમ દર્શન રૂપ થશે. આ પ્રમાણે કહીને તે પેટીને માતા ધારિણીએ પોતાના ઓશીકા નીચે રાખી મૂકી. ત્યાર પછી મેઘકુમારના માતા-પિતાએ ઉત્તરાભિમુખ સિંહાસન રખાવ્યું પછી મેઘકુમારને બે ત્રણવાર ચાંદી અને સોનાના કળશોથી નવડાવ્યો. નવડાવીને, રુચ્છા વાળો અને અંતિમ કોમળ ગંધકાષાય વસ્ત્રથી તેનું શરીર, લુંછીને સરસ ગોશીષ ચંદન થી શરીર પર વિલેપન કર્યું. નાસિકના નિઃશ્વાસના વાયુથી પણ ઉડવા યોગ્ય અતિ બારીકઅને હંસ લક્ષણવાળા વસ્ત્ર પહેરાવ્યા.અઢારસરનો,નવાસરનો હાર પહેરાવ્યો, પછી એકાવલી, મુક્તાવલી, કનકાવતી, રત્નાવલી, પાલંબ પાદપ્રલંબ કડુ, તુટિક કેયૂર, Page #36 -------------------------------------------------------------------------- ________________ 35 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ અંગદ, દસ આંગળીઓમાં દસ વીટીઓ, કંદોરા, કુંડિલ, ચુડામણિ તથા રત્ન જડિત મુગટ પહેરાવ્યો. આ બધા અલંકાર પહેરાવીને પુષ્પમાળા પહેરાવી. પછી દર્દરથમાં પકાવેલ ચંદનના સુગંધિત તેલની ગંધ શરીર પર લગાવી. ત્યારપછી મેઘકુમારને દોરાથી ગુંથેલ પુષ્પા આદિથી વીંટળાયેલ વાંસની સળી આદિથી પૂરિત કરેલ તથા વસ્તુના યોગથી પરસ્પર સંઘાત રૂપ કરેલ-આ પ્રમાણે ચાર પ્રકારની પુષ્પમાળાઓથી કલ્પવૃક્ષની સમાન અલંકૃત અને વિભૂષિત કર્યો. ત્યાર પછી શ્રેણિક મહારાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું તમે શી એક શિબિકા તૈયાર કરો જે અનેક સેંકડો સ્તંભોથી બનેલ હોય, જેમાં ક્રીડા કરતી પુતળીઓ બનાવી હોય, જે ઈહામૃગ, પાલતા આદિ ચિત્રોની રચનાથી યુક્ત હોય,જેનો ઘંટની સમાન મધુર અને મનોહર શબ્દ હોય, જે શુભ, મનોહર અને દર્શનીય હોય છે કુશળ કારીગરો દ્વારા બનાવેલ, દેદીપ્યમાન મણિઓ અને રત્નોની ઘૂઘરીઓના સમૂ હથી વ્યાપ્ત હોય, સ્તંભ પર બનાવેલ વેદિકાથી યુક્ત હોવાના કારણે જે મનોહર દેખાતી હોય જે ચિત્રિત વિદ્યાધર યુગલોથી યુક્ત હોય, ચિત્રિત સૂર્યના હજારો કિરણો થી શોભિત હોય. આ પ્રમાણે હજારો રૂપોવાળી, દેદીપ્યમાન, અતિશય દેદીપ્યમાન, જેને જોવાથી નેત્રને તૃપ્તિ ન થાય, જે સુખદ સ્પર્શવાળી હોય, સશ્રીક સ્વરૂપવાળી હોય, શીધ્ર, ત્વરિત, ચપલ અને અતિશય ચપલ હોય અને જે એક હજાર પુરૂષોદ્વારા વહન કરી શકાય. ત્યાર પછી તે કોમ્બિક પુરૂષો હૃષ્ટ-તુષ્ટ થઈને યાવતુ શિબિકા, ઉપસ્થિત કરે છે. ત્યાર પછી મેઘકુમાર શિબિકા ઉપર આરૂઢ થયો અને સિંહાસન પાસે પહોંચીને પૂર્વ દિશામાં મુખ રાખી બેસી ગયો. ત્યાર પછી જેને સ્નાન કરી લીધું છે, બલિકર્મ કરી લીધું છે યાવત્ અલ્પ કિન્તુ ઘણામૂલ્યવાળા આભૂષણો પહેરી લીધા છે, એવી મેઘ- કુમારની માતા તે શિબિકામાં આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની જમણી તરફ ભદ્રાસન પર બેઠી. ત્યાર પછી મેઘકુમારની ધાવમાતા હરણ અને પાતરા લઈને શિબિકાપર આરૂઢ થઈને ડાબી બાજુમાં ભદ્રાસન પર બેસી ગઈ. ત્યાર પછી મેઘકુમારની પાછળ શૃંગારના ઘર રૂપ, મનોહર વેષવાળી, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેક્સ, વિલાસ, સંલાપ ઉલાપ કરવામાં કુશળ. યોગ્ય ઉપચાર કર વામાં કુશળ, પરસ્પર મળેલા સમય શ્રેણીમાં સ્થિત ગોળ ઉંચા પુષ્ટ પ્રીતિજનક અને ઉત્તમ આકારના સ્તનવાળી એક ઉત્તમતરુણી,હિમ ચાંદી કંદપુષ્પઅને ચંદ્રમાની સમાન ઉજ્જવલ વર્ણવાળા, કોરંટ પુષ્પની માળાથી યુક્ત શ્વેત છત્રને ધારણ કરતી લીલાપૂર્વક ઉભી થઈ. ત્યાર પછી મેઘકુમારની પાસે શૃંગારના ઘરની સમાન સુંદર વેપવાળી વાવ ઉચિત ઉપચાર કરવામાં કુશળ બે શ્રેષ્ઠ તરુણીઓ શિબિકા ઉપર આરૂઢ થિને મેઘ કુમારના બંને પડખામાં વિવિધ પ્રકારના મણિ સુવર્ણ રત્ન અને મહાન પુરુષને યોગ્ય અથવા બહુમૂલ્ય તપનીયમય ઉજ્જવલ તેમજ વિચિત્ર દંડીવાળા, ચમકતા, પાતળા, ઉત્તમ, અને લાંબા વાળ વાળા, શંખ કંદપુષ્પ જલકણ, રજત અને વલો વલ અમૃતના ફણસમૂહના સમાન બે ચારો ધારણ કરીને લીલાપૂર્વક વીંઝતી વીંઝતી ઉભી થઈ. ત્યાર પછી મેઘકુમારની સમીપ શૃંગારના ઘર રૂપ યાવતું ઉચિત ઉપચાર કરવામાં કુશળ એક ઉત્તમ તરુણી યાવત્ શિબિકા ઉપર આરૂઢ થઈને મેઘકુમારની પાસે પૂર્વ દિશાની સન્મુખ ચંદ્રકાંત મણિ વજરત્ન અને વેડૂર્યમય નિર્મળ દાંડીવાળા પંખાને ગ્રહણ કરીને ઉભી થઈ. Page #37 -------------------------------------------------------------------------- ________________ 36 નાયાધ... કહાઓ - 1-1/33 ત્યાર પછી મેઘકુમારની પાસે એક ઉત્તમ તરૂણી પાવતુ સુંદર રૂપવાળી શિબિકામાં આરૂઢ થઈને મેઘકુમારની પૂર્વ દક્ષિણ-દિશામાં શ્વેત રજતમય નિર્મળ જળથી પરિપૂર્ણ, મદોન્મત હાથીના મોટા મુખની સમાન આકૃતિવાળા ભંગાર ગ્રહણ કરીને ઊભી થઈ. ત્યાર પછી મેઘ કુમારના પિતાએ કૌટુમ્બિક પુરૂષોને બોલાવીને કહ્યું- શીધ્ર એક સરખા. એક સરખી ત્વચા, એક સરખી ઉમરવાળા તથા એક સરખા આભૂષણોથી સમાન વેષ ધારણ કરનાર એક હજાર ઉત્તમ તરુણ કૌટુંબ્લિક પુરુષોને બોલાવો.” યાવતુ તેણે એક હજાર પુરુષોને બોલાવ્યા. ત્યાર પછી શ્રેણિક રાજાના કોબિક પુરુષો એ બોલાવેલ તે શ્રેષ્ઠ તરણ સેવક પુરુષો હૃષ્ટ-તુષ્ટ થયા તેમણે સ્નાન કર્યું. વાવતું આવીને શ્રેણિક રાજાએ કહ્યું કે- હે દેવાનુપ્રિય ! અમને જે કરવા યોગ્ય હોય તેને માટે આજ્ઞા આપો. ત્યાર પછી શ્રેણિક રાજાએ કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હજાર પુરુષ વડે વહન કરાય તેવી મેઘ કુમારના શિબિકાને વહન કરો. ત્યાર પછી તે હજાર તરુણ કૌટુ મ્બિક પુરુષો શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા અને મેઘકુમારની શિબિકાને વહન કરવા લાગ્યા. ત્યાર પછી પુરુષસહસ્ત્રવાહિની શિબિકા પર મેઘકુમારના આરૂઢ થવા પર સર્વપ્રથમ આ આઠ મંગલદ્રવ્ય તેની સામે અનુક્રમથી ચાલ્યા. સ્વસ્તિક શ્રીવત્સ નંદા વર્ત વર્ધમાન ભદ્રાસન કળશ મત્સ્ય અને દર્પણ યાવતુ ઘણા ધનના અર્થી જન યાવતુ ઈન્ટ કાન્ત આદિ વિશેષણો વાળી વાણીથી યાવતું નિરંતર અભિનંદન તેમજ સ્તુતિ કરતા કહેવા લાગ્યા. “હે ન! જય હો જય હો, હે ભદ્ર જય હો, જય હો! હે જગતને આનંદ આપ નાર! તમારું કલ્યાણ થાઓ. તમે ન જીતેલ પાંચ ઈદ્રિયોને જીતો અને જીતેલ સાધુ ધર્મનું પાલન કરો. હે દેવ ! વિદ્ગોને જીતીને સિદ્ધિમાં નિવાસ કરો. ઘેર્યપૂર્વક કમર કસીને તપના દ્વારા રાગ દ્વેષ રૂપી મલ્લોનો નાશ કરો. પ્રમાદરહિત થઈને ઉત્તમ શુકલ ધ્યાન દ્વારા આઠ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. આજ્ઞાન-રહિત સર્વોત્તમ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરો. પરીષહ રૂપ સેનાને પરાજિત કરીને, પરીષહ અને ઉપસર્ગથી નિર્ભય બની શાશ્વત એવં અચળ પરમ પદરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. તમારી ધર્મ સાધનામાં વિઘ્ન ન થાય.” આ પ્રમાણે કહીને તે પુનઃ પુનઃ મંગલમય જાય જય શબ્દ કરવા લાગ્યા. ત્યાર પછી મેઘકુમાર રાજગૃહની વચોવચ થઈને નીકળ્યા. જ્યાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં આવીને પુરુષ સહસ્ત્ર વાહિની શિબિકા માંથી નીચે ઉતર્યા [34] ત્યાર પછી મેઘકુમારના માતા-પિતા મેઘકુમારને સામે રાખી જ્યાં શ્રમણ મહાવીર છે, ત્યાં આવીને ત્રણ વખત દક્ષિણ તરફથી આરંભ કરીને પ્રદક્ષિણા કરે છે. વંદન કરે છે. નમસ્કાર કરે છે આ પ્રમાણે કહે છે :- “હે દેવાનુપ્રિય! આ મેઘકુમાર અમા રો એકનો એક પુત્ર છે. તે અમને ઈષ્ટ છે, કાંત છે. પ્રાણની સમાન અને ઉચ્છવાસની સમાન છે. હૃદયને આનંદ પ્રદાન કરનાર છે. ઉંબરના પુષ્પની સમાન તેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે તો દર્શનની તો વાત જ શી ? જેમ ઉત્પલ પધ, અથવા કુમુદ કાદવમાં ઉત્પન્ન થાય છે અને પાણીમાં વૃદ્ધિ પામે છે, તો પણ કાદવ કે પાણીની રજથી લિપ્ત થતાં નથી, તે પ્રમાણે મેઘકુમાર કામોમાં ઉત્પન્ન થયો છે. અને ભોગોમાં વૃદ્ધિ પામેલ છે. તો પણ કામરજથી લિપ્ત થયો નથી, ભોગ રજથી લિપ્ત નથી થયો. હે દેવાનું પ્રિય ! મેઘ કુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે અને જન્મ જરા મરણથી ભયભીત બન્યો છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સુતસ્કંધ-૧, અધ્યયન-૧ તેથી હે દેવાનુપ્રિય ! આપની પાસે મુંડિત થઇને, ગૃહત્યાગ કરીને સાધુત્વની પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. અમે દેવાનુપ્રિયને શિષ્યભિક્ષા આપીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ શિષ્યભિક્ષા અંગીકાર કરો. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર મેઘકુમારના માતા પિતાદ્વારા આ પ્રમાણે કહેવા પર તે અર્થને સમ્યક પ્રકારથી સ્વીકાર કર્યો. ત્યાર પછી મેઘકુમાર શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી ઈશાન દિશામાં ગયા.જઈને સ્વયંજઆભૂષણમાળા અને વસ્ત્ર ઉતાય.ત્યારપછી મેઘકુમારની માતાએ હંસના લક્ષણવાળા વસ્ત્રમાં આભૂષણ માળા અને અલ કાર ગ્રહણ કર્યા. જલની ધારા, નિર્ગુડીના પુષ્પ અને ટૂટેલ મુક્તાવલી હારની સમાન આંસૂ ટપકાવતી, આકંદન કરતી અને વિલાપ કરતી કરતી આ પ્રમાણે કહેવા લાગી. હે લાલ ! પ્રાપ્ત ચરિત્રયોગમાં યતના કરવી. હે પુત્ર! અપ્રાપ્ત ચારિત્રયોગને માટે ઘટના કરવી હે પુત્ર ! પરાક્રમ કરવો. સંયમ સાધનામાં પ્રમાદ ન કરવો અમારે માટે પણ આ જ માર્ગ થાય. આ પ્રમાણે કહીને મેઘ કુમારોના માતા પિતાએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને જે દિશા માંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા. [35] ત્યાર પછી મેઘકુમારે સ્વયં જ પંચમુષ્ઠિ લોચ કર્યા. લોચ કરીને શ્રમણ ભગવાન્ મહાવીર જ્યાં હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરની જમણી તરફથી આરંભ કરીને પ્રદક્ષિણા કરી. ફરી વંદન નમસ્કાર કર્યો અને કહ્યું- 'ભગવન્! આ સંસાર જરા અને મરણથી આદત છે, હે ભગવન્! આ સંસાર આદીત-પ્રદીપ્ત છે. જેમ કોઈ ગાથાપતિ ઘરમાં આગ લાગવાપર તે ઘરમાં જે અન્ય ભારવાળી અને બહુમૂલ્ય વસ્તુ હોય છે તેને, ગ્રહણ કરીને સ્વયં એકાતમાં ચાલ્યો જાય છે. તે વિચારે છે કે'અગ્નિમાં બળવાથી બચાવેલ આ પદાર્થો મારે માટે આગળ-પાછળ હિતને માટે, સુખને માટે, ક્ષમાને માટે, કલ્યાણને માટે અને ભવિષ્યમાં ઉપયોગી થશે. એવી જ રીતે મારે પણ આત્મા રૂપી વસ્તુ છે, જે મને ઈષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે અને અતિશય મનોહર છે. આ આત્માને હું ભસ્મ થતાં બચાવી લઈશ, તો તે સંસારનો ઉચ્છેદ કરનાર થશે. તેથી હું ઈચ્છું કે દેવાનુપ્રિય ! આપ સ્વયંજ મને પ્રવૃતિ કરો-સ્વજ મને મુંડિત કરો-સ્વયંજ પ્રતિલેખન આદિની શિક્ષા આપો. સ્વયં સૂત્ર-અર્થ પ્રદાન કરીને શિક્ષા આપો. સ્વયેજ જ્ઞાનાદિક આચાર, ગોચરી, વિનય, વૈયિક, ચરણ, કરણ, સંયમ યાત્રા અને માત્રા આદિ રૂપ ધર્મનું પ્રરૂપણ કરો. - ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને સ્વયં પ્રવજ્યા પ્રદાન કરી અને સ્વયેજ યાવતું આચાર ગોચર આદિ ધર્મની શિક્ષા આપી કેહે દેવાનુપ્રિય ! આ પ્રમાણે પૃથ્વી પર યુગ માત્ર દ્રષ્ટિ રાખીને ચાલવું જોઇએ. આ પ્રમાણે નિર્જિવ ભૂમિ પર ઉભા રહેવું જોઈએ. આ પ્રમાણભૂમિનું પ્રમાર્જનકરીનેબેસવું જોઈએ. આ પ્રમાણે સામાયિ કનું ઉચ્ચારણ કરીને શરીરનું પ્રમાર્જન કરીને શયન કરવું જોઈએ. પ્રમાણે વેદના આદિ કારણોથી નિદોંષ આહાર કરવો જોઇએ આ પ્રમાણે હિત, મિત અને મધુર ભાષણ કરવું જોઇએ. આ પ્રમાણે અપ્રમત્ત અને સાવધાન થઈને પ્રાણ વિકલેન્દ્રિય ભૂત વનસ્પતિ કાયજીવ(પંચેન્દ્રિય અને સત્વ શેષએકેન્દ્રિયની રક્ષા કરીને સંયમનું પાલન કરવું જોઇએ આ વિષયમાં જરા માત્ર પણ પ્રમાદ ન કરવો જોઈએ. ત્યાર પછી મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી આ પ્રમાણેનો ધર્મનો ઉપદેશ સાંભળીને અને Page #39 -------------------------------------------------------------------------- ________________ 38 નાયાધમ્માઓ-૧-૧૩૫ દયમાં ધારણ કરીને સમ્યક પ્રકારે તેને અંગીકાર કર્યો. તે ભગવાનની આજ્ઞા પ્રમાણે ગમન કરતા તેજ પ્રમાણે બેસતા, યાવતુ ઉઠીને અથતુિ પ્રમાદ અને નિદ્રાનો ત્યાગ કરી પ્રાણો, ભૂતો જીવો અને સત્વોની યતના કરી સંયમની આરાધના કરવા લાગ્યા. 36] જે દિવસે મેઘકુમાર મંડિત થઈને ગૃહત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કર્યું. તેજ દિવસે સંધ્યા કાળના સમયે, શત્રિક અનુક્રમથી શ્રમણ નિગ્રંથોની શય્યાસંસ્કારકોનું વિભાજન કરતાં સમયે મેઘકુમારનો શય્યા તારક દ્વાર ની પાસે થયો. ત્યાર પછી શ્રમણ નિગ્રંથ રાત્રિના પહેલા અને પાછલા સમયમાં વાચના, પૃચ્છના, પરાવર્તન ધર્મના વ્યાખ્યાનના ચિંતન, ઉચ્ચાર, પાસવણને માટે પ્રવેશ કરતા હતા અને બહાર નિકળતા હતા, તેમાં કેટલાક સાધુઓના હાથનો મેઘકુમારની સાથે સંઘટ્ટન થતું એજ રીતે કોઇના પગનો, કોઈના મસ્તકનો તો કોઈના પેટની ટક્કર થયો. કોઈ કોઈ તો મેઘ કુમારની ઉપરથી ટપીને જતાં કોઈ કોઈએ તો પોતાના પગની ૨જથી મેઘકુમારને ભરી દીધો. આ પ્રમાણે લાંબી રાત્રિમાં મેઘકુમાર ક્ષણભર પણ આંખ બંધ ન કરી શક્યો. ત્યારે મેઘકુમારને મનમાં આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો. હું શ્રેણિક રાજાનો પુત્ર અને ધારિણી દેવીનો આત્મજ મેઘકુમાર છું યાવતું જ્યારે હું ઘરમાં હતો. ત્યારે શ્રમણ નિગ્રંથ મારો આદર કરતા હતા. આ કુમાર આવી છે. આ પ્રમાણે જાણતા હતા. સત્કાર સન્માન કરતા હતા. જીવાદિ પદાર્થોને તેણે સિદ્ધ કરવાવાળા હેતુઓને પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણો ને કહેતા હતા. ઈષ્ટ અને મનોહર વાણીથી આલાપસંલાપ કરતા હતા. પરંતુ જ્યારથી મે મુંડિત થઈ ગૃહવાસથી નિકળીને સાધુ દીક્ષા અંગીકાર કરેલ છે. ત્યારથી સાધુ મારો આદર નથી કરતા યાવત્ આલાપ સંતાપ નથી કરતા અને આ શ્રમણ નિગ્રંથો જતાં આવતાં મારા સંતારેકને ઓળંગે છે અને હું આટલી લાંબી રાત્રિમાં આંખ પણ બંધ ન કરી શક્યો તેથી કાલે રાત્રિના પ્રભાત રૂપ થવા પર યાવતું સૂર્ય તેજથી જાજ્વલ્યમાન થવાપર શ્રમણ ભગવાન મહાવીરની આશા લઈને ફરીથી ગૃહવાસમાં રહેવું મારા માટે શ્રેયસ્કર છે, વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુઃખથી પીડીત અને વિકલ્પ યુક્ત થઈને તે રાત્રિ મેઘકુમારે નરકની જેમ વ્યતીત કરી. રાત્રિ, વ્યતીત કરીને પ્રભાત થવા પર, સૂર્યનું તેજ જાજ્વલ્યમાન થવા પર જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી. વંદન નમસ્કાર કરીને ભાવતું ભગવાનની પર્યુપાસના કરવા લાગ્યા. [37] શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને આ પ્રમાણે કહ્યું - “હે મેઘ” તું રાત્રિના પહેલા અને પાછલા કાળના અવસર પર શ્રમણ નિગ્રંથોના આવાગમન કર વાના કારણે લાંબી રાત્રિ પર્યત થોડા સમય માટે પણ આખ ન મીંચી શક્યો મેઘ ! ત્યારે તારા મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો વાવતું જ્યારથી મુંડિત થઈને ગૃહ વાસથી નિકળીને મેં સાધુતાની દીક્ષા લીધી છે. ત્યારથી શ્રમણ નિગ્રંથો નથી મારો આદર કરતા કે નથી મને જાણતા. તેને બદલે વાવતુ પગની ધૂળથી ભરી દે છે. તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે કાલે પ્રભાત થવા પર શ્રમણ ભગવાન મહાવીરને પૂછીને ગૃહવાસમાં રહેવા લાગુ તમે તે પ્રમાણે વિચાર કર્યો છે અને વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુઃખથી પીડિત તેમજ સંકલ્પ વિકલ્પ યુક્ત માનસ વાળા થઈને યાવત્ રાત્રિ વ્યતીત કરીને જ્યાં હું છું ત્યાં શીવ્રતાપૂર્વક આવ્યા છો. હે મેઘ ! આ અર્થ સમર્થ છે? મેઘકુમારે Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 39 જવાબ આપ્યો હા, એ અર્થ સમર્થ છે. ભગવાન બોલ્યા- હે મેઘ ! આના પહેલાના ત્રીજા ભવમાં વેતાઠ્ય પર્વતની પાદમૂળમાં તું ગજરાજ હતો વનચરોએ તારું નામ સુમેરુપ્રભ” રાખેલ હતું. તે સુમેરુ પ્રભાનો વર્ણ શ્વેત હતો. શંખના ચૂર્ણની સમાન ઉજ્જવલ, વિમલ, નિર્મળ, દહીના ફોદા ની સમાન, ગાયના દૂધના ફેણની સમાન અને ચંદ્રમાના સમાન રૂપ હતું તે સાત હાથ ઊંચો અને નવ હાથ લાંબો હતો મધ્યભાગમાં દસ હાથના પરિમાણ વાળો હતો ચાર પગ, સૂંઢ પૂંછડું અને લિંગ- આ સાત અંગ પ્રતિષ્ઠિત હતા. સૌમ્ય પ્રમાણોપેત અંગ વાળો, સુંદર રૂપવાળો, આગળથી ઉંચા મસ્તકવાળો શુભ સ્કંધાદિવાળો હતો તેને પાછળનો ભાગ શૂકરની સમાન નીચે નમેલ હતો. તેની કુંખ બકરીની જેવી હતી. અને તે. છિદ્રહીન હતી. તેમાં ખાડો પડેલ ન હતો. તેમજ લાંબી ન હતી. તે લાંબા ઉદરવાળો, લાંબા હઠ વાળો, લાંબી સૂંઢવાળો હતો. તેની પીઠ ખેંચેલ ધનુષના પૃષ્ઠ જેવી આકૃત્તિ વાળી હતી. તેના અન્ય અવયવ સારી રીતે મળેલ હતા, પ્રમાણ યુક્ત ગોળ અને પુષ્ટ હતા. પૂંછડી ચોટેલી અને પ્રમાણો પત હતી. પગ કાચબાની જેમ પરિપૂર્ણ અને મનોહર હતાં. વીસ નખો શ્રેત, નિર્મળ, ચીકણાં અને નિરાહત હતા, છ દાંત હતા. હે મેઘ ! ત્યાં તમે ઘણાં હાથીઓ હાથીણીઓ, અને કુમાર અવસ્થાને પ્રાપ્ત કરેલ કલમો ને કલભિકાચઓથી ઘેરાયેલો રહીને એક હજાર હાથીઓનો નાયક, માર્ગદર્શક, અગ્રિમ, પ્રસ્થાપક યૂથપતિ અને યૂથની વૃદ્ધિ કરનાર હતા. તે સિવાય ઘણા અન્ય એકલા હાથીઓના બચ્ચાઓનું પાલન કરતો યાવત્ વિચરણ કરતો હતો. હે મેઘ ! તું હંમેશા પ્રમાદી, ક્રીડા પરાયણ, કંદર્પરતિક્રીડા કરવામાં પ્રીતિવાળો, મૈથુનપ્રિય, કામ ભોગમાં અતૃપ્ત અને કામ ભોગમાં તૃષ્ણાવાળો હતો. ઘણાં હાથીઓથી ઘેરાયેલ થઈને વૈતાઢય પર્વતની તળેટીમાં પર્વતોમાં, દરીઓ માં પર્વતોના અંતરાલમાં, કંદરાઓમાં, ઉઝરોમાં, ઝરણાઓમાં, નહેરોમાં, ખાડાઓમાં, પલ્લવોમાં, કાદવવાળા ખાબોચિયામાં, કટક, માં કટપલ્લવો પર્વતની સમીપવર્તી ખાબોચિયામાં, તટોમાં, અટવીમાં, ટૂંકો કૂટો ઉપરથી સાંકડા અને નીચે પહોળા પર્વતોમાં, પર્વતના શિખરોપર પ્રાગભારોમાં મેચોમાં, કાનનમાં,વનોમાં,વનખંડોમાં,વનોની શ્રેણીઓમાં,નદીઓમાં,નદીકક્ષોમાં યૂથો ચોરસ વાવડીઓમાં, ગોળ અથવા કમળોવાળી વાવડીઓમાં, દીર્ઘકામાં, ગુંજાલિકામાં, સરોવરમા સરોવરની પંક્તિઓમાં સરસરપંક્તિઓમાં, વનચરો દ્વારા વિચાર જેને આપેલ છે એવો તું બહુસંખ્યક હાથીઓની સાથે વિવિધ પ્રકારના તરુપલ્લવો, પાણી અને ઘાસનો ઉપભોગ કરતો નિર્ભય અને ઉદ્વેગ રહિત થઈને સુખે સુખે વિચરતો હતો. ત્યાર પછી એકવાર કદાચિત ખાટુ વષ, શરદ, હેમન્ત અને વસન્ત એ પાંચ ઋતુઓ ક્રમશઃ વ્યતીત થઈ જવા પર ગ્રીષ્મ ઋતુનો સમય આવ્યો ત્યારે જેઠ માસમાં વૃક્ષોના પરસ્પરના સંઘર્ષથી અગ્નિ ઉત્પન્ન થઈ તથા શુષ્ક ઘાસ, પાંદડા, કચરા અને વાયુથી દીપ્ત થયેલ અત્યંત ભયાનક અગ્નિથી ઉત્પન્ન વનના દાવાનળની જ્વાળા ઓથી વનનો મધ્યભાગ સળગી ઉઠ્યો. દિશાઓ ધુમાડાથી વ્યાપ્ત થઈ ગઈ. પ્રચંડ વાયુના વેગથી અગ્નિની જ્વાળાઓ તૂટવા લાગી અને ચારે તરફ પડવા લાગી. પોલા વૃક્ષો અંદર અંદર જ બળવા લાગ્યા. વનપ્રદેશોની નદી નાળાનું પાણી મૃતગાદિના શબ્દો થી સડવા લાગ્યું-તેનું કીચડ કીડાવાળું થઈ ગયું. તેમના કિનારાનું પાણી સુકાય ગયું. Page #41 -------------------------------------------------------------------------- ________________ 40 નાયાધમ્મ કહાઓ- 1-1/37 શૃંગારક પક્ષી દીનતા પૂર્વક આક્રંદન કરવા લાગ્યાં. વૃક્ષો પર રહેલ કાગડા અત્યંત કઠોર અને અનિષ્ટ શબ્દ કરવા લાગ્યા. વૃક્ષોનો અગ્રભાગો અગ્નિ કણોના કારણે પર વાળા સમાન લાલ-દેખાવા લાગ્યા, પક્ષીઓના સમૂહ તરસથી પીડિત થઈને પાંખો ઢીલી કરીને જીહવા અને તાલુને પ્રગટ કરીને અને મુખ ખોલીને શ્વાસ લેવા લાગ્યા ગ્રીષ્મ કાળની ઉષણતા, સૂર્યનો તાપ અત્યંત કઠોર તેમજ પ્રચંડ વાયુ તથા સુકું ઘાસ, પાંદડા અને કચરાથી યુક્ત વંટોળીયાના કારણે ભાગ દોડ કરવાવાળા મન્દોન્મત્ત તથા સંભ્ર મણવાળા સિંહ આદિ વ્યાપદોના કારણે શ્રેષ્ઠ પર્વત આકુળ વ્યાકુળ થઈ ગયો. એવું પ્રતીત થવા લાગ્યું કે તે પર્વત ઉપર મૃગતૃષણા રૂપ પટ્ટબંધ બાંધેલ છે. ત્રાસને પ્રાપ્ત મૃગ અન્ય પશુ અને સરીસૃપ આમ તેમ તરફડવા લાગ્યા. એવા ભયાનક અવસરે હે મેઘ ! તમારૂ મુખનું દ્વાર ફાટી ગયું. જીહવાને અગ્રભાગ બહાર નીકળી ગયો. મોટા મોટા બંને કાનો ભયથી સ્તબ્ધ અને વ્યાકુળતાના કારણે શબ્દ ગ્રહણ કરવામાં તાર થયા જાડી અને મોટી સૂંઢ સુકાઈ ગઈ. તેણે પૂંછને ઉચી કરી લીધી. ભંગારની સમાન વિરસ આર્ત નાદના ચીત્કારથી જાણે તે આકાશતલને ફેડતો હતો. જાણે પગોના આઘાતથી પૃથ્વી તલને કંખિત કરતો હતો. સીત્કાર કરતો, વલ્લરીઓના ચારે તરફ સર્વત્ર સમૂહને છેદતો, ત્રાસ પામેલ અને ઘણી સંખ્યાવાળા હજારો વૃક્ષોને ઉખેડતો, રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજની જેમ, વાયુથી ડોલતા જહાજની જેમ અને વંટોળિયાની જેમ આમતેમ ભ્રમણ કરતો અને વારંવાર લીંડી ત્યાગતો, ઘણા હાથીઓ અને હાથણીઓની સાથે દિશાઓ અને વિદિશાઓમાં આમ તેમ ભાગદોડ કરવા લાગ્યો. હે મેઘ! તું ત્યાં જીર્ણ, જરાથી જર્જરિત શરીરવાળો, વ્યાકુળ, ભૂખ્યો, તરસ્યો, દુર્લબ, થાકેલ, માંદો, બહેરો તથા દિગમૂઢ થઈને પોતાના યુથથી છૂટો પડી ગયો. વનની દાવાનળની જ્વાળાઓથી પરા ભૂત થયો. ગર્મીથી, તરસથી, ભૂખથી પીડિત થઈને ભયને પ્રાપ્ત થયો. દુઃખી થયો. તારો આનંદ રસ શુષ્ક થઈ ગયો. આ વિપત્તિથી કેમ છુટકારો મેળવું એ પ્રમાણે વિચાર કરીને ઉદ્વિગ્ન થયો. તને પૂરી રીતે ભય ઉત્પન્ન થયો. તેથી તું આમ તેમ દોડવા લાગ્યો. તે સમયે એક થોડા પાણી વાળુ અને ઘણાં કાદવવાળું સરોવર દેખાયું તેમાં પાણી પીવાને માટે ઘાટ વિના તું ઉતર્યો. ત્યાં કિનારાથી દૂર ચાલ્યા ગયા પણ પાણી સુધી ન પહોંચી શક્યા અને વચ્ચોવચ કીચડમાં ફક્સાઈ ગયા હું પાણી પીવું એમ વિચારીને ત્યાં તે સૂંઢ ફેલાવી પરંતુ તમારી સુંઢ પણ પાણી સુધી ન પહોંચી ત્યારે હે મેઘ ! તમે ફરી “શરીરને બહાર કાઢું” એમ વિચારીને જોર કર્યું તો ગાઢ કીચડમાં ફસાઈ પડ્યા. ત્યારે હે મેઘ ! એક વખત એક નવજવાન શ્રેષ્ઠ હાથીને તમોએ સૂંઢ, પગ અને દાંત રૂપ મસૂલોથી પ્રહાર કરીને માર્યો હતો. અને તમારા ટોળા માંથી ઘણાં સમય પહેલા તેને કાઢી મૂકેલ હતો. તે હાથી પાણી પીવાને માટે તેજ સરોવરમાં ઉતર્યો. ત્યાર પછી તે નવજવાન હાથીએ તમને જોયો. ોતાની સાથે જ તમારા પૂર્વના વેરનું સ્મરણ થયું. સ્મરણ થતાની સાથે જ તેને ક્રો ધના ચિન્હ પ્રગટ થયા તેનો ક્રોધ વધી ગયો. તેણે રૌદ્ર રૂપ ધારણ કર્યું અને ક્રોધાગ્નિ થી જલી ઉઠ્યો. તેથી તે તમારી પાસે આવ્યો આવીને તીક્ષ્ણદાંત રૂપી મુસલોથી ત્રણ વાર તમારી પીઠ વીંધી નાખી. અને વીંધીને પૂર્વના વેરનો બદલો લીધો.બદલો લઈને હૃષ્ટ તુષ્ટ થઈને પાણી પીધું. પાણી પી ને જે દિશાથી આવેલ હતો તે દિશા તરફ પાછો ચાલ્યો ગયો. ત્યાર પછી હે મેઘ ! તમારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ, એ વેદના એવી હતી કે Page #42 -------------------------------------------------------------------------- ________________ 41 શ્રુતસ્કંધ-૧, અધ્યયન તમને જરા પણ ચેન ન હતું. તે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત હતી. અને ત્રિતુલા હતી કઠોર અને દુસ્સહ હતી. તે વેદનાના કારણે તમારું શરીર પિત્ત જ્વરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીર માં દાહ ઉત્પન્ન થઇ ગયો હતો. તે સમયે તમે એવી સ્થિતિમાં રહ્યા. ત્યાર પછી હે મેઘ ! તમે તે ઉજ્જવલચાવતું દુસ્સહ વેદનાને સાત દિવસ-રાત સુધી ભોગવી. એક સો વીસ વર્ષનું આયુષ્ય ભોગવીને આર્તધ્યાનના વશીભૂત તેમજ દુઃખથી પીડિત થયા, કાળ માસમાં કાળ કરીને આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં દક્ષિણાઈ ભરતમાં ગંગા નામની મહાનદીના દક્ષિણ કિનારા પર વિન્દયાચલની પાસે એક મન્દોન્મત્ત અને શ્રેષ્ઠ હાથીની એક શ્રેષ્ઠ હાથીણીની કુખમાં હાથીના બચ્ચાના રૂપમાં ઉત્પન્ન થયા ત્યાર પછી તે હાથ ણીએ નવ માસ પૂર્ણ થતાં વસંત ઋતુમાં તમને જન્મ આપ્યો. ત્યાર પછી હે મેઘ ! તું ગર્ભવાસથી મુક્ત થઇને ગજલકભક થઈ ગયો. લાલ કમળની સમાન, લાલ અને સુકો મળ થયો. રક્ત વર્ણ, પારિજાત નામક વૃક્ષ, લાખના રસ, સરસ કુંકુમ અને સંધ્યા કાળના વાદળાના રંગ સમાન રક્ત વર્ણ થયો. પોતાના યૂથપતિને પ્રિય થયો. ગણિકાની સમાન યુવતી હાથણીઓનાં ઉદર પ્રદેશમાં પોતાની સૂંઢ નાખતો થકો કામ ક્રીડામાં તત્પર રહેવા લાગ્યો આ પ્રમાણે સેંકડો હાથીઓથી ઘેરાયેલ થઈને તું પર્વતના રમણીય કાનનો માં સુખ પૂર્વક વિચરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! તું બાલ્યાવસ્થાં પાર કરીને યૌવનને પ્રાપ્ત થયો. પછી યૂથપતિના કાળધર્મને પ્રાપ્ત થવા પર તે પોતે જ તે યૂથને વહન કરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! વનચરોએ તારું નામ મેરુપ્રભ રાખ્યું. તું ચાર દાંતવાળો હસ્તિરત્ન થયો. હે મેઘ ! તું સાતે અંગોથી ભુમિને સ્પર્શ કરનાર, આદિ પૂર્વોક્ત વિશેષ ણોથી યુક્ત યાવતું સુંદર રૂપવાળો થયો. ત્યાર પછી અન્યદા કોઇ વખતે ગ્રીષ્મકાળના અવસર પર જ્યેષ્ઠ માસમાં વનના દાવાનલની જ્વાલાઓથી વન પ્રદેશ બળવા લાગ્યો. દિશાઓ ધૂમાડાથી ભરાઈ ગઈ. તે સમયે તું વંટોળિયાની જેમ આમ તેમ ભાગદોડ કરવા લાગ્યો, ભયભીત થયો, વ્યાકુળ થયો અને બહુ ફરવા લાયો. ત્યારે હાથીઓ અને હાથણીઓની સાથે તેમનાથી ઘેરાયેલો ચારે બાજૂ એક દિશામાંથી બીજી દિશામાં ભાગ્યો. હે મેઘ ! તે સમયે તે વનના દાવા નળને જોઈને તને આ પ્રમાણોનો અધ્યવસાય યાવતુ ઉત્પન્ન થયો “લાગે છે કે આ પ્રકારની અગ્નીની ઉત્પત્તિ મેં પહેલા ક્યારેક અનુભવેલ છે ત્યાર પછી તે મેઘ ! વિશુદ્ધ થતી વેશ્યાઓ, શુભ અધ્યવસાય. શુભ પરિણામ અને જાતિસ્મરણને આવરણ કરનાર કમોનો ક્ષયોપશમ થવાથી ઈહા, અપોહ, માર્ગણા, અને ગવેસણા કરતા તને સંગી જીવોને પ્રાપ્ત થવાવાળું જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી હે મેઘ ! - આ અર્થને સમ્યક પ્રકારે જણવા લાગ્યો કે નિશ્ચય જ હું વ્યતીત થયેલ બીજા ભવમાં આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત ક્ષેત્રમ વૈતાઢ્ય પર્વતની તલાટીમાં સુખપૂર્વક વિચારતો હતો. ત્યાં આ પ્રકારની મહાન અગ્નિનો સંભવ અનુભવ કરેલ હતો ‘તદન્તર હે મેઘ ! તું * તે ભવમાં તે દિવસના અંતિમ પ્રહર સુધી પોતાના યુથ સાથે વિચરણ કરતો હતો. હેમેઘ ! ત્યાર પછી તૂ કાળ કરીને બીજા ભવમાં સાત. હાથ પ્રમાણ ઉંચો યાવતું જાતિસ્મરણથી યુક્ત, ચાર દાતવાળા મેરુપ્રભ નામનો હાથી થયો. ત્યાર પછી હે મેઘ ! તમને આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો કે મારે માટે શ્રેયસ્કર છે કે આ સમયે ગંગા નામની મહાનદીના દક્ષિણ કિનારા વિધ્યાચલની તળાટીમાં દાવાનલથી રક્ષા કરવા માટે Page #43 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ કહાઓ-૧-૧૩૭ પોતાના યૂથની સાથે એક મોટું મંડલ બનાવું. આ પ્રમાણે વિચાર કરીને તમે સુખપૂર્વક વિચારવા લાગ્યા. ત્યાર પછી હે મેઘ ! તમોએ કોઈ વખત એકવાર પ્રથમ વષકાળમાં ખૂબ વર્ષ થવા પર ગંગા મહાનદીની પાસે ઘણાં હાથીઓ યાવતું નાની હાથણીઓથી ઘેરાયેલ થઈને એક યોજન પરિમિત મોટા ઘેરાવાળા અત્યંત વિશાળ મંડળ બનાવ્યું. તે મંડળમાં જે કાઈ પણ ઘાસ. પાંદડા કાષ્ઠ, કાંટા, લતા, વેલ, ઠુંઠા, વૃક્ષ અથવા છોડવા આદિ હતા. તે બધાને ત્રણવાર હલાવી હલાવીને પગથી ઉખેડ્યા, સૂંઢથી પકડ્યા અને એક તરફ લઈ જઈને ફેંકી દીધા. ત્યાર પછી હે મેઘ ! તમે મંડલની સમીપ ગંગા મહાનદીના દક્ષિણ, કિનારે, પૂર્વોક્ત સ્થાનોમાં વિચરણ કરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! કોઈ અન્ય સમયે મધ્ય વર્ષાઋતુમાં તમે તે સ્થાન પર આવ્યા જ્યાં મંડલ હતું. ત્યાં આવીને બીજીવાર તે મંડળને સાફ કરીને ઠીક કર્યું. એ પ્રમાણે અંતિમ વષ રાત્રિમાં ઘોર વૃષ્ટિ થવા પર જ્યાં મંડલ હતું ત્યાં આવ્યા. આવીને ત્રીજી વાર તે મંડલને સાફ કર્યું. હે મેઘ કોઈ અન્ય સમયે પાંચ ઋતુ વ્યતીત થઈ જવા પર ગ્રીષ્મ કાળના અવસર પર જ્યેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ દાવાનલના કારણે થાવત્ અગ્નિ ફેલાઈ ગઈ અને મૃગ, પશુ, પક્ષી, તથા સરીસૃપ આદિ ભાગ દૌડ કરવા લાગ્યા. ત્યારે તું ઘણા હાથીઓની સાથે જ્યાં તે મંડલ હતું ત્યાં જવાને માટે દોડ્યો તે મંડલમાં ઘણો સિંહ, વાઘ, વરુ, દીપડા, રીંછ, તરાચ્છ, પારાસર, શરભ, શિયાળ, બિલાડા, કુતરા, સસલા, લીમડી, ચિતા અને ચિલ્લલ આદિ પશુઓ અગ્નિના ભયથી પરા ભૂત થઈને પહેલાથી જ આવીને ઘુસી ગયા હતા. અને એકી સાથે બીલધર્મથી રહેતા હતા. ત્યાર પછી હે મેઘ ! તું જ્યાં મંડલ હતું ત્યાં આવ્યો. હે મેઘ ! તે પગથી શરીર ખંજવાળે, એમ વિચારીને એક પગ ઉંચો કર્યો તે સમયે તે ખાલી થયેલ જગ્યામાં અન્ય બલવાન પ્રાણી ઓ દ્વારા પ્રેરિત એક સસલું પ્રવિષ્ટ થઈ ગયું. તે ખંજવાળીને વિચાર્યું કે હું પગ નીચે મુકું. પરંતુ સસલાને પગની જગ્યામાં ઘુસેલું જોયું. જોઈને પ્રાણીઓની, ભૂતો ની, જીવોના, તથા સત્વોની અનુકંપાથી તે પગ અદ્ધર જ રાખ્યો નીચે ન મુક્યો. હે મેઘ ! તે પ્રાણી-અનુકંપા યાવતુ સત્યાનુકંપાથી તમે એ સંસાર પરીત કયો. અને મનુષ્યના આયુનો બંધ કર્યો. - ત્યાર પછી તે દાવાનલ અઢી અહો-રાત્રિ પર્યન્ત તે વનને બાળીને પૂર્ણ થઈ ગયો, ઉપરત થઈ ગયો, ઉપશાન્ત થઈ ગયો અને બુઝાઈ ગયો, ત્યારે તે ઘણા સિંહ યાવતુ ચિલ્લલક આદિ પ્રાણીઓએ વનના દાવાનળને પૂરો થયેલો યાવતુ બુઝાયેલો જોયે. અને જોઈને તે અગ્નિના ભયથી મુક્ત થયા. તે ભૂખ અને તરસથી પીડિત થતાં તે મંડલથી બહાર નીકળ્યા. અને નીકળીને ચારે તરફ ફેલાઈ ગયા. હે મેઘ ! તે સમયે તું વૃદ્ધ જરાથી જર્જરિત શરીરવાળો તેમજ શિથિલ અને કરચલી વાળી ચામડીથી વ્યાત ગાત્રવાળો, દુર્બળ, થાકેલો, ભુખ્યો, શારીરીક શક્તિથી હીન, સહારો ન હોવાથી, નિર્બળ, સામર્થ્યથી અને ચાલવા-ફરવાની શક્તિથી રહિત અને ઠુઠાની જેમ સ્તબ્ધ થઈ ગયો. હું વેગથી ચાલું એવો વિચાર કરીને જ્યાં પગ પસાર્યો કે વિદ્યુતથી આઘાત પામેલ રજતગિરિના શિખરની સમાન બધા અંગોથી તૂધડામકરતો ધરતી પર પડી ગયો. ત્યાર પછીહે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ તથા દાહરૂર ઉત્પન્ન થયો તું તેવી સ્થિતિમાં રહ્યો Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 43 ત્યારે હે મેઘ ! તું તે ઉત્કટ યાવતુ દુસ્સહ વેદનાને ત્રણ રાત્રિ-દિવસ સુધી ભોગવતો રહ્યો. અંતમાં સો વર્ષના પૂરા આયુષ્યને ભોગવીને જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભારત વર્ષમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાની ધારિણી દેવીની કુક્ષીએ કુમારના રૂપમાં ઉત્પન્ન થયો. [38] ત્યાર પછી હે મેઘ ! તું અનુક્રમથી ગર્ભવાસથી બહાર આવ્યો તારો જન્મ થયો. બાલ્યાવસ્થાથી મુક્ત થયો અને યુવાવસ્થાને પ્રાપ્ત થયો. ત્યારે મારી પાસે મુંડિત થઇને ગૃહવાસથી મુક્ત થઈને અણગાર થયો તો હે મેઘ ! તું જ્યારે તિર્યંચયોનિ પર્યાયને પ્રાપ્ત હતો. અને જ્યારે તને સમ્યકત્વ રત્નનો લાભ પણ થયો ન હતો, ત્યારે પણ તે પ્રાણીઓની અનુકંપાથી પ્રેરિત થઈને યાવતુ પોતાનો પગ અધર જ રાખ્યો હતો, તો પછી હે મેઘ ! આ જન્મમાં તો તું વિશાળ કુળમાં જન્મેલોછે. તને ઉપ ઘાતથી રહિત શરીર પ્રાપ્ત થયું છે. પાંચ ઇન્દ્રિયોનું તે દમન કરેલ છે. અને ઉત્થાન, બળ, વીર્ય, પુરુષ કાર અને પરાક્રમથી યુક્ત છે. અને મારી પાસે મુંડિત થઈને ઘરવાસ ત્યાગીને અણગાર બન્યો છે તો પણ પહેલી અને પાછલી રાત્રિના સમયે વાવતુ રજકણોથી તારૂં શરીર ભરાઈ ગયું તેને તું સમ્યક પ્રકારથી સહન ન કરી શક્યો ? કુબ્ધ થયા વિના સહન ન કરી શક્યો? અદીન ભાવથી તિતિક્ષા ન કરી શક્યો?અને શરીરને નિશ્ચલ રાખી સહન ન કરી શક્યો? ત્યાર પછી મેઘ કુમાર અણગારને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી આ વૃતાંત સાંભળી, સમજીને શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયના વિશુદ્ધ થતી વેશ્યા ઓ અને જાતિસ્મરણને રોકનાર જ્ઞાનાવરણના ક્ષયપ શમના કારણે ઈહા, અપહ, માર્ગણ, અને ગવૈષણા કરતા થકા સંજ્ઞી જીવોને પ્રાપ્ત થનાર જાતિસ્મરણ પ્રાપ્ત થયું તેથી મેઘમુનિએ પોતાનો પૂવોક્ત વૃતાંત સમ્યક પ્રકારે જાણી લીધો. તેથી તેને દ્વિગુણિત સંવેગ પ્રાપ્ત થયો. તેનું મુખ આસુ ઓથી ભરાઈ ગયું. હર્ષના કારણે મેઘ ઘારાથી આહત, કદંબ પુષ્પની જેમ તેના રોમાંચ વિકસિત થઈ ગયા તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા નમસ્કાર કર્યો. આ પ્રમાણે કહ્યું- “અંતે ! આજથી હું મારા બે નેત્રને છોડીને શેષ સમસ્ત શરીર શ્રમણનિગ્રંથોને માટે સમર્પિત કરું છું.”આ પ્રમાણે કહીને મેઘકુમારેફરીશ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું ભગ વંત ! મારી ઈચ્છા છે કે આપ સ્વયં મને બીજીવાર પ્રવ્રજિત કરો. સ્વયંજ મુંડિત કરો યાવતું સ્વ થંજ જ્ઞાનાદિક આચાર ગોચર-માટે ભ્રમણ, યાત્રા-પિંડ વિશુદ્ધિ આદિ સંયમ યાત્રા તથા માત્ર આદિ રૂપ શ્રમણ ધર્મનો ઉપદેશ આપો. - ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને સ્વયં દીક્ષિત કર્યો યાવતુ સ્વયમેવયાત્રા-માત્રા રૂપ ધર્મનો ઉપદેશ આપ્યો, ત્યાર પછી મેઘકુમાર મુનિએ શ્રમણ ભગવાન મહાવીરનો આ ધાર્મિક ઉપદેશ સમ્યક્ પ્રકારે અંગીકાર કર્યો, અંગીકાર કરીને તેજ પ્રમાણે વર્તન કરવા લાગ્યા યાવતુ સંયમમાં ઉદ્યમ કરવા લાગ્યા. ત્યારે મેઘ ઈસમિતિથી યુક્ત અણગાર બન્યા. ત્યાર પછી તે મેઘમુનિઓ શ્રમણ ભગવાન મહા. વિરની પાસે રહીને તથા પ્રકારના સ્થવિર મુનિઓ પાસેથી સામાયિકથી પ્રારંભ કરીને અગીયાર અંગ શાસ્ત્રોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને તે ઘણાં ઉપવાસ, બેલા, તેલા, ચોલા, પંચોલા, આદિથી તથા અર્ધમાખમણ તેમજ મા ખમણ આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. Page #45 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ કહાઓ-૧-૧૩૯ [39] ત્યાર પછી તે મેઘ અણગારે કોઈ એક સમય શ્રમણ ભગવાન મહાવીરને વિંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- “ભગવન્! હું આપની અનુમતિ મેળવીને એક માસની મર્યાદાવાળી ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરીને વિચારવાની ઈચ્છા કરું છું. ભગવાને કહ્યું- દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબન્ધ ન કરો શ્રમણ ભગવાન મહાવીર દ્વારા અનુમતિ મેળવેલ એવા મેઘ અણગાર એક માસની ભિક્ષુપ્રતિ માને અંગીકાર કરીને વિચારવા લાગ્યા. એક માસની ભિક્ષુપ્રતિમાને યથાસૂત્ર કલ્પ અનુ સાર, માર્ગ અનુસાર સમ્યક પ્રકારે કાયાથી ગ્રહણ કરી, નિરંતર સાવધાન રહીને તેનું પાલન કર્યું. શોધન કર્યું. પાર કરી, કીર્તન કર્યું. આ પ્રમાણે યથાયોગ્ય રૂપે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને શોધિત કરીને, પાર કરીને તેમજ કીર્તન કરીને ફરી ભગવાન મહા વીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું. ભગવંત ! આપની અનુમતિ પ્રાપ્ત કરીને હું બે માસની બીજી ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરીને વિચારવા ઈચ્છું છું. ભગવાને કહ્યું - દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો પ્રતિબંધ ન કરો. જે પ્રમાણે પહેલી પ્રતિમામાં છે તે પ્રમાણે બીજી પ્રતિમા બે માસની, ત્રીજી પ્રતિમાં ત્રણ માસની, ચોથી ચાર માસની, પાંચમી પાંચ માસની, છઠ્ઠી છ માસની, સાતમી સાત માસની, આઠમી સાત અહોરાત્રિની, નવમી સાત અહો રાત્રિની દશમી પણ સાત અહોરાત્રિની અને અગીયારમી તથા બારમી પ્રતિમા એક એક અહોરાત્રિની કહેવી જોઈએ. ત્યાર પછી મેઘ અણગારે બારે ભિક્ષુપ્રતિમાઓને સમ્યફ પ્રકારે કાયાથી , સ્પર્શ કરીને, યાવતું ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યો. આ પ્રમાણે કહ્યું ભગવાન હું આપની આજ્ઞા મેળવીને ગુણરત્ન સંવત્સર નામક તપ કર્મ અંગીકાર કરીને વિચારવા ઇચ્છું છું. ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ગુણરત્ન સંવત્સર નામક તપમાં તેર માસ સત્તર દિવસ ઉપવાસના હોય છે અને તોતેર દિવસ પારણાના હોય છે, આ પ્રમાણે સોળ માસમાં આ તપનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ત્યાર પછી મેઘ અણગાર પહેલા માસમાં નિરંતર ચતુર્થ ભક્ત સાથે વિચરવા. લાગ્યા. દિવસમાં ઉતકટ આસનથી રહેતા અને સૂર્યની આતાપન લેવાની ભૂમિમાં આતાપના લેતા. રાત્રિમાં પ્રાવરણ રહિત થઈને વીરાસનથી સ્થિત રહેતા. આ પ્રમાણે બીજા મહિને નિરંતર છઠ્ઠ ભક્ત તપ, ત્રીજા મહિને અઠ્ઠમ ભક્ત, ચોથા મહિને દશમ ભક્ત તપ કરતા વિચરવા લાગ્યા. પાંચમા માસમાં બાર-બારનો નિરંતર તપ કરવા લાગ્યા. આ પ્રમાણે છઠ્ઠા માસમાં છ-છ ઉપવાસની, યાવતું સોળમાં માસમાં સોળ-સોળ ઉપવાસની, નિરંતર તપશ્ચર્યા કરતાં વિચરવા લાગ્યા. ત્યાર પછી મેઘ અણગારે ગુણ રત્ન સંવત્સરક નામના તપ:કમનું પાલન સૂત્રના અનુસાર યાવતુ સમ્યક પ્રકારથી કાયા દ્વારા સ્પર્શ કર્યું, યાવત્ કીર્તિત કર્યું. શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા, યાવત્ વિચિત્ર પ્રકારના તપ કર્મ કરીને આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. 40] ત્યાર પછી તે મેઘ અણગાર તે ઉરાલ-, વિપુલ, શ્રીક-, ગુરુદ્વારા પ્રદત્ત બહુમાન પૂર્વકગ્રહીત,કલ્યાણકારી,નીરોગતાજનક શિવમુકિતનું કારણ,ધ, માંગલ્ય -ઉદગ્ર-ઉદાર- ઉત્તમ અને મહાન પ્રભાવવાળા તપકર્મથી શુષ્કનીરસ શરીર વાળા, ભૂખ્યા, રુક્ષ, માંસ રહિત અને લોહી રહિત થઈ ગયા ઉઠતા-બેસતાં તેનાં હાડકા ખખ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 45 ડવા લાગ્યા તેના હાડકા ફક્ત ચામડાથી મઢેલ હોય તેવા થઈ ગયા. શરીરકુશ અને નસોથી વ્યાપ્ત થઈ ગયું. તે પોતાના આત્મ બળથી જ ચાલતા. આત્મ બળથી જ ઉભા રહેતા, ભાષા બોલતા થાકી જતા. વાત કરતાં કરતાં થાકી જતા. ત્યાં સુધી કે હું બોલીશ એવો વિચાર કરતાં પણ થાકી જતા. કોલસાથી, લાકડાથી, પાંદડાથી, તલથી, અથવા એરંડના લાકડાથી ભરેલ ગાડી હોય. તડકામાં રાખીને સુકવેલ હોય અથવા કોલસા, લાકડી, પાંદડા આદિ ખૂબ સુકવી લીધા હોય. અને પછી ગાડીમાં ભરેલ હોય તો તે ગાડી ખડખડ અવાજ કરતી ચાલતી હોય. અને અવાજ કરતી ઉભી રહે, તે પ્રમાણે મેઘ અણગાર હાડકાના ખડખડાટની સાથે ચાલે છે. અને ખડખડાટની સાથે બેસે છે. તે તપ સ્યાથી તો ઉપચિત-હતા. અને માંસ રુધિરથી અપચિત હતા. તે ભસ્મના સમૂહથી આચ્છાદિત અગ્નિની સમાન તપસ્યાના તેજથી દેદીપ્યમાન હતા, તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર ધર્મની આદિ કરનાર, તીર્થની સ્થાપના કરનાર યાવતુ અનુક્રમથી ચાલતા એક ગામથી બીજા ગામ ઉલ્લંઘન કરતા જ્યાં રાજગૃહ નગર હતું, ગુણશીલ ચૈત્ય હતું ત્યાં પધાર્યા. પધારીને યથોચિત અવગ્રહ ની આજ્ઞા લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી તે મેઘ અણગારને મધ્યરાત્રિમાં ધર્મ જાગરણ કરતાં આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો.- “હું આ પ્રધાન તપના કારણે’ યાવતું ભાષા બોલીશ, એવો વિચાર કરવા માત્રથી પણ થાકી જાઉં છું. તો અત્યારે મને ઉઠવાની શક્તિ છે. બલ, વીર્ય, પુરુષકાર, પરાક્રમ,શ્રદ્ધ,વૃતિ અને સંવેગછે.તો જ્યાં સુધી મારાધર્માચાર્ય ધમોપદેશકશ્રમણ ભગ વાન મહાવીર ગંધહસ્તીના સમાન જિનેશ્વર વિચરી રહ્યા છે. ત્યાં સુધી કાલે રાત્રિ ના પ્રભાવ રૂપમાં પ્રગટ થવા પર યાવતું સૂર્યના તેજથી જાજ્વલ્યમાન થવાપર હું શ્રમણ ભગ વાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને,આજ્ઞા લઈને સ્વયં જ પાંચ મહા વ્રતોને પુનઃ અંગી કાર કરીને, ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને તથા નિગ્રંથી ઓની ક્ષમા યાચી સ્થવિર સાધુઓની સાથે ધીમે ધીમે વિપુલાચલ પર આરૂઢ થઈને સ્વયંજ સઘન મેઘની સમાન પૃથ્વીશિલાચ્છુંકરનું પ્રતિલેખન કરીને,સંલેખનાસ્વીકાર કરીને, આહાર પાણી નો ત્યાગ કરીને, પાદોપગમન અણસણ ધારણ કરીને મૃત્યુની પણ આકાંક્ષા નહિ કરતાં વિચરું. મેઘમુનિએ આ પ્રમાણેનો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસની રાત્રિ પ્રભાત રૂપમાં પરિણત હોવાપર વાવત સૂર્ય જાજ્વલ્યમાન થવાપર જ્યાં શ્રમણ ભગ વાન હતા ત્યાં પહોંચીને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર જમણી તરફથી શરૂ કરીને પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન કર્યા. નમસ્કાર કર્યો. યોગ્ય સ્થાન પર રહીને ભગ વાનની સેવા કરતા, સન્મુખ, વિનયની સાથે બંને હાથ જોડીને ઉપાસના કરવા લાગ્યા શ્રમણભગવાન મહાવીરે મેઘ અણગારને આ પ્રમાણે કહ્યું. - નિશ્ચયથી મેઘ ! મધ્ય રાત્રિના સમયે ધર્મ જાગરણ જાગતાં થકા તેમને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો યાવતું જ્યાં હું છું ત્યાં તું તુરત આવ્યો છે. હે મેઘ ! શું આ પ્રમાણેનો અર્થ સમર્થ છે? મેઘમુનિ બોલ્યા - હા, એ વાત સત્ય છે ત્યારે ભગવાને કહ્યું - દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબંધ ન કરો.” - ત્યાર પછી મેઘ અણગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને હષ્ટતુષ્ટ થયા. તેમના દયમાં આનંદ થયો. તે ઉત્થાન કરીને ઉક્યા. અને ઉઠીને શ્રમણ ભગ Page #47 -------------------------------------------------------------------------- ________________ 4s નાયાધમ કહાઓ-૧-૧/૪૦ વિાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદના કરી. નમસ્કાર કર્યો. સ્વયં પાંચ મહા વ્રતોનું ઉચ્ચારણ કર્યું અને ગૌતમ આદિ સાધુઓને તથા સાધ્વીઓને ખમાવ્યા. સ્થવિર સાથે ધીમે ધીમે વિપુલ નામક પર્વત પર આરુઢ થયા. સ્વયં સઘન મેઘની સમાન કાળા પૃથ્વીશિલા પટ્ટકની પ્રતિલેખના કરી. દર્ભનો સંથારો બીછાવ્યો અને તેના પર આરુઢ થઈ ગયા. પૂર્વ દિશાની સન્મુખ પદ્માસનથી બેસીને, બંને હાથ જોડીને અને મસ્તકથી સ્પર્શ કરીને આ પ્રમાણે બોલ્યા. અરિહંત ભગવંતોને વાવતુ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને નમસ્કાર હો. ત્યાં સ્થિત ભગવાને હું વંદના કરું . ત્યાં સ્થિત ભગવાન અહિં સ્થિત મને જુઓ. આ પ્રમાણે કહીને ભગવાનને. વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું - પહેલા પણ મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે સમસ્ત પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો છે. મૃષાવાદ,અદત્તાદાન,મૈથુન,પરિગ્રહ,ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ, કલહ, અભ્યા ખાન, ઐશુન્ય પરપરિવાદ ધર્મમાં અરતિ, અધર્મમાં રતિ. માયા મૃષા અને મિથ્યાદર્શન-શલ્ય, આ બધાના પ્રત્યાખ્યાન કરેલા છે. અત્યારે પણ હું તે ભગવાનની સામે સંપૂર્ણ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું યાવતું મિથ્યાદર્શનશલ્યના પ્રત્યાખ્યાન કરું છું. તથા બધા પ્રકારના અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ રૂપ, ચારે પ્રકારના આહારના જીવન પર્યત પ્રત્યાખ્યાન કરું છું. અને આ શરીર જે ઈષ્ટ છે. કાન્ત અને પ્રિય છે. યાવતુ રોંગ શૂલાદિક આતંક, બાવીસ પરિષહ અને ઉપસર્ગથી જેની રક્ષા કરાય છે તેવા આ શરીરનો પણ હું અંતિમ શ્વાસોચ્છવાસે પરિત્યાગ કરું છું. આ પ્રમાણે કહીને સંલેખનાને અંગીકાર કરીને કરીને મૃત્યુની પણ કામના ન કરતા થકા મેધમુનિ વિચારવા લાગ્યા. ત્યારે તે સ્થવિર ભગવત ગ્લાનિ રહિત થઈને મેઘ અણગારની વૈયાવૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી તે મેઘ અણગાર ત્રીસ દિવસ ઉપવાસ કરીને આલોચના-પ્રતિક્રમણ કરીને શલ્યને હટાવીને સમાધિને પ્રાપ્ત થઈને અનુક્રમથી કાળધર્મને પ્રાપ્ત થયા. ત્યાર પછી મેઘ અણગારની સાથે ગયેલા સ્થવિર ભગવંતોએ મેઘ અણગારને ક્રમશઃ કાળ ગત જોયા. જોઇને પરિનિર્વાણ નિમિત્તક કાયોત્સર્ગ કર્યો. મેઘ મુનિના ઉપકરણને ગ્રહણ કર્યા અને વિપુલ પર્વતથી ધીમે ધીમે નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી, નમસ્કાર કર્યા. આ પ્રમાણે બોલ્યા. આપ દેવાનુપ્રિયના અંતેવાસી મેઘ અણ ગાર સ્વભાવથી ભદ્ર અને યાવત વિનીત હતા, તે દેવાનુપ્રિય ની અનુમતિ લઇને યાવતું ભક્તપાનના પ્રત્યાખ્યાન કરીને અનુક્રમથી કાળ ધર્મને પ્રાપ્ત થયા. હે દેવાનુપ્રિય ! આ છે મેઘ અણગારના ઉપકરણ. [41] ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું. મેઘ અણગાર કાળના અવસરે કાળ કરીને કઈ ગતિમાં ગયા ? અને કયા સ્થાને ઉત્પન્ન થયા ? હે ગૌતમ! તે મેઘમુનિ સમાધિને પ્રાપ્ત થઈને ઉપર ચંદ્ર,સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષચક્રથી ઘણાં યોજન,ઘણાં સેંકડો યોજન ઘણાં હજારો યોજન. ઘણાં લાખો યોજન, કરોડો યોજન, ઘણાં ક્રોડાકોડી યોજન ઓળંગીને ઉપર જઈને સૌધર્મ, યાવત્ અશ્રુત, દેવલોકને તથા ત્રણસો અઢાર નવગેવેયકના વિમાનોને ઓળંગીને વિજય નામના મહાવિમાનમાં દેવ રૂપ ઉત્પન્ન થયા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ મેઘનામના દેવની પણ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહી છે. ભગવાન” તે મેઘદેવ તે દેવલોકથી આયુનો ક્ષય કરી, દેવ ભવના કારણા ભૂત કમનો ક્ષય કરીને અથવા દેવ ભવના શરીરનો ત્યાગ કરીને થવા દેવલોકથી ચ્યવન કરીને કઈ ગતિમાં જશે? ક્યા સ્થાન પર ઉત્પન્ન થશે ? “હે ગૌતમ ! મહાવિદેહ વર્ષમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. સમસ્ત મનોરથોને સંપન્ન કરશે. કેવળ જ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણશે. સમસ્ત કર્મોથી મુક્ત થશે અને પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. “આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે જે પ્રવચનની આદિ કરનાર, તીર્થની સ્થાપના કરનાર યાવતું મુક્તિને પ્રાપ્ત થયા છે. આપ્ત ગુરુએ અવિનીત શિષ્યને ઉપાલંભ દેવો જોઈએ. આ પ્રયોજનથી પ્રથમ જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે. એમ હું કહું છું. અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન ૨-સંઘાટ) ૪િરો જો શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ જ્ઞાતાધ્યાનનો આ અર્થ કહ્યો છે તો તે ભગવાન ! બીજા અધ્યયનનો શું અર્થ કહ્યો છે? હે જબૂતે કાળ અને તે સમયમાં રાજ ગૃહ નામનું હતું.તે રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા હતા. તેમહાન હિમવન્ત પર્વત સમાન હતા, ઈત્યાદિ તે ગુણશીલ ચૈત્યની ન અધિક દૂર કે ન અતિ નજીક એક ભાગમાં એક પડી ગયેલું જીર્ણ ઉદ્યાન હતું. તે ઉદ્યાનના દેવકુલ વિનષ્ટ થઈ ગયા હતા. તેમના દ્વારા આદિના તોરણ અને બીજા ગૃહ ભગ્ન થઇ ગયા હતા. વિવિધ પ્રકારના ગુચ્છા ગુલ્મો, અશોક આદિની લતાઓ, કાકડી આદિની વેલો અને બા આદિના વૃક્ષોથી તે ઉદ્યાન વ્યાપ્ત હતું સેંકડો વન્ય પશુઓના કારણે તે ભય ઉત્પન્ન કરતું હતું. તે જીર્ણ ઉદ્યાનના બહુ મધ્ય દેશ ભાગમાં એક તુટેલ કૂવો પણ હતો. તે ભગ્ન કુવાથી ન અતિ દૂર કે ન અતિ નજીક એક જગ્યાએ એક મોટું માલુકાકચ્છ હતું. તે અંજનની સમાન કાળા વર્ણવાળું હતું અને જોનારને કૃષ્ણવર્ણજ જોવામાં આવતું વાવતું રમણીય અને મહામેઘના સમૂહ જેવું હતું. તે ઘણા વૃક્ષો, ગુચ્છ, ગુલ્મો, લત્તાઓ, વેલો, તૃણી, કુશો, અને ઠુંઠાથી વ્યાપ્ત હતું અને ચારે તરફથી ઢાંકેલ હતું તે અંદરથી પોલું અથતિ અંદર વૃષ્ટિનો સંચાર ન હોઈ શકવાને કારણે સઘન હતું. અનેક સેંકડો હિંસક પશુઓ અથવા સર્પોના કારણે શંકા જનક હતું. [43] તે રાજગૃહ નગરમાં ધન્યસાર્થવાહ હતો. તે સમૃદ્ધિશાળી હતો. તેજસ્વી હતો. અને તેના ઘરે ઘણું ભોજન પાણી તૈયાર થતું હતું. તે ધન્ય સાર્થવાહની ભદ્રાપત્ની હતી. તેના હાથ પગ સુકુમાળ હતા. પાંચ ઈન્દ્રિયો હીનતાથી રહિત અને પરિપૂર્ણ હતી. તે સ્વસ્તિક આદિ લક્ષણો અને તલ, મસા આદિ વ્યંજનના ગુણોથી યુક્ત હતી. માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ હતી. સારી રીતે ઉત્પન્ન થયેલ સુંદર બધા અવયવોને કારણે તે સુંદરાંગી હતી. તેનો આકાર ચંદ્રમાની સમાન સૌમ્ય હતો. તે પોતાના પતિને માટે મનોહર હતી. એવામાં પ્રિય લાગતી હતી. મુઠ્ઠીમાં સમાય જાય તેવો તેનો મધ્યભાગ ત્રિવલીથી સુશોભિત હતો. કુંડલોથી તેના ગંડસ્થલની રેખાઓ ઘસાતી રહેતી હતી. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્ર સમાન સૌમ્ય હતું તે શૃંગારનું આવાસ હતી. તેનો વેજ સુંદર હતો. યાવત્ તે પ્રતિરૂપ હતી. પરંતુ તે વંધ્યા હતી. પ્રસવના સ્વભાવથી રહિત. હતી. જાનું અને કૂપરનીજ માતા હતી. Page #49 -------------------------------------------------------------------------- ________________ 48 નાયાધમ કહાઓ -1-2/44 [44] તે ધન્ય સાર્થવાહને પંથક નામનો દાસ ચેટક હતો. તે સર્વાગ સુંદર હતો. માંસથી પુષ્ટ અને બાળકોને રમાડવામાં કુશળ હતો. તે ધન્ય સાર્થવાહ રાજગૃહ નગર માં નગરના ઘણા વ્યાપારીઓ, શ્રેષ્ઠિઓ અને સાર્થવાહોના તથા અઢાર શ્રેણિયો અને પ્રશ્રેણિઓના ઘણા કાર્યોમાં કુટુંબોમાં અને મંત્રણાઓમાં યાવતું ચક્ષુની સમાન માર્ગદર્શક હતો અને પોતાના કુટુંબમાં પણ ઘણા કાયોમાં યાવતુ ચક્ષુની સમાન હતો. [45] તે રાજગૃહ નગરમાં વિજય નામનો એક ચોર હતો. તે પાપકર્મ કરનાર, ચંડાલ જેવા રૂપવાળો, અત્યંત ભયાનક અને દૂર કર્મ કરનાર હતો. કૃદ્ધ થયેલ પુરુષ સમાન દેદીપ્યમાન અને લાલ નેત્રવાળો હતો. તેમની દાઢી અત્યંત કઠોર, મોટી, વિકૃત, અને બીભત્સ હતી તેના હોઠ આપસમાં મળતા ન હતા. તેના માથાના વાળ હવામાં ઉડતા હતા. વિખરાયેલા અને લાંબા હતા ભ્રમર અથવા રાહુ સમાન કાળા હતા. તે દયા અને પશ્ચાત્તાપથી રહિત હતો. દારુણ હતો. તે કારણે ભય ઉત્પન્ન કરતો હતો. નર ઘાતક હતો. તેને પ્રાણીઓ ઉપર અનુકંપા ન હતી. તે સાપની જેમ એકાંત દ્રષ્ટિવાળો હોં, તે છૂરાની જેમ એક ધારવાળો હતો, તે ગીધની સમાન માંસનો લોલુપી અને અગ્નિ સમાન સર્વ ભક્ષી હતો,જળની સમાન સર્વગ્રાહી હતો. તે ઉત્કચનમાં વંચનમાં-માયામાં, નિકૃતિ માં ફૂડ, કપટ કરવામાં સાતિસંપ્રયોગ કરવામાં અતિ નિપુણ હતો. તે લાંબા કાળથી નગરમાં ઉપદ્રવ કરતો હતો. તેનું શીલ, આચાર, ચારિત્ર અત્યંત જૂષિત હતું. તે ધૃતમાં આસક્ત હતો, મદિરા પાનમાં અનુરક્ત હતો,મૃદ્ધ હતો, અને માંસમાંલોલુપહતો. લોકો. ના હૃદયને વિદારણ કરી દેનાર, સાહસિક, ગુપ્ત કાર્ય કરનાર, વિશ્વાસઘાતી અને આગ લગાડનાર, દેવદ્રોણી આદિને ભેદનાર અને હાથની ચતુરાઈથી યુક્ત હતો. પરદ્રવ્ય હરણ કરવામાં હંમેશા તૈયાર રહેતો હતો. તીવ્ર વેરવાળો હતો. તે વિજય ચોર રાજગૃહ નગરમાં પ્રવેશ કરવાના માગો, નીકળવાના માર્ગો. દ્વારો, પાછળની બારીઓ, છિંડીઓ, કિલ્લાની નાની બારીઓ, ગટર, રસ્તા મળવાની જગ્યાઓ, રતા અલગ-અલગ થવાના સ્થાનો. જુગારના અડ્ડાઓ, મદિરાપાન ના સ્થ નો વેશ્યાના ઘરો, ચોરોના ઘરો શ્રગટકો-ચોક, અનેક માર્ગ મળવાના સ્થાનો, નાગ દેવના ઘરો, ભૂતોના ઘરો, યજ્ઞગૃહો, સભાસ્થાનો, પરબો, દુકાનો અને શૂન્યગૃહોને જોતો ફરતો હતો તે સ્થાનોના ગુણાવગણની માગણી કરતો હતો, ગવેષણ કરતો હતો. ઘણા માણશોના છિદ્રોનો વિચાર કરતો હતો, રોગની તીવ્રતા, ઈષ્ટ જનોનો વિયોગ, વ્યસન રાજ્ય આદિ તરફથી આવેલ સંકટ, ઉત્સવ, પ્રસવમદનત્રયોદશી આદિ તિથી ઓ, ક્ષણ-યશ-કૌમુદી આદિ પર્વોમાં ઘણા લોકો મદ્યપાનથી મત્ત થઈ ગયા હોય, પ્રમત્ત થયો હોય, કોઈ કાર્યમાં વ્યસ્ત હોય, વિવિધ કાર્યોમાં આકુળ-વ્યાકુળ હોય, સુખમાં કે દુઃખમાં હોય, પરદેશ ગયા હોય કે પરદેશ જવા માટે તૈયારીમાં હોય, એવા અવસર પર તે લોકોના છિદ્રનો, એકાંત અવસરનો વિચાર કરતો હતો. તે વિજય ચોર રાજગૃહ નગરની બહાર પણ આરામોમાં, ઉદ્યાનોમાં, વાવડીમાં, પુષ્કરણીઓમાં દીધિકાઓમાં, ગુંજાલિકાઓમાં સરોવરોમાં, સરોવરની પંક્તિઓમાં, સમાં, જીર્ણ ઉદ્યા નોમાં, ભગ્ન કૂપોમાં, માલુકાકચ્છની ઝાડીમાં સ્મશાનોમાં, પર્વતની ગુફાઓમાં લયનોતથા ઉપસ્થાનોમાં લોકોના છિદ્રો આદિ તો વિચરતો હતો. [46] ધન્ય સાર્થવાહની પત્ની ભદ્રા એકવાર કદાચિત્ મધ્યરાત્રિના સમયે કુટુંબ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ 49 સંબંધી ચિંતા કરી રહી હતી, કે તેને આ પ્રકારનો વિચાર-ચાવત્ ઉત્પન્ન થયો-ઘણાં વર્ષો થી હું ધન્ય સાર્થવાહની સાથે શબ્દ, સ્પર્શ, રસ, ગન્ધ અને રૂપ આ પાંચ પ્રકારના મનુષ્ય સંબંધીકામભોગ ભોગવતી થકી વિચરું છું, પરંતુ મેં એક પણ પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે યાવતુ તે માતાઓને મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારું પ્રાપ્ત થયું છે. જે માતાઓ, હું માનું છું કે પોતાની કુંખથી ઉત્પન્ન થયેલ, સ્તનોનું દૂધ પીવા માં લુબ્ધ, મીઠા બોલ બોલનાર, તોતડું તોતડું બોલનાર અને મુગ્ધ બાળકોને સ્તનપાન કરાવે છે અને પછી કોમળ કમળ સમાન હાથોથી તેમને તેડીને પોતાની ગોદ માં બેસાડે છે. અને વારંવાર અતિશય પ્રિય વચનમય મધુર ઉલ્લાપ કરે છે. હું અધન્ય છું પુણ્યહીન છું, કુલક્ષણા છું અને પાપિણી છું કે તેમાંથી એક પણ વિશેષણ ન પામી શકી. તેથી મારા માટે એજ શ્રેયસ્કર છે કે આગામી કાલે રાત્રિના પ્રભાત રૂપમાં પ્રગટ થવા પર અને સૂર્યોદય થવા પર ધન્ય સાર્થવાહને પૂછીને, આજ્ઞા લઈને હું ઘણો અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર તૈયાર કરાવીને, ઘણાં પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર ગ્રહણ કરીને, ઘણી સંખ્યામાં મિત્રો, જ્ઞાતિજનો નિજજનનો, સ્વજનો, સંબંધી ઓ તથા પરિજનોની મહિલાઓથી પરિવૃત થઇને રાજગૃહ નગરની બહાર જે નાગ, ભૂત, યક્ષ ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, અને વૈશ્રમણ આદિ દેવોના આયાતન છે અને તેમાં જે નાગની પ્રતિમા યાવતુ વૈશ્રમણની પ્રતિમા છે, તેમની બહુમૂલ્ય પુષ્પા દિથી પૂજા કરીને ઘુંટણ અને પગ નમાવીને કહ્યું કે હે દેવાનુપ્રિય! જો હું એક પુત્ર અથવા પુત્રીને જન્મ આપુ તો હું તમારી પૂજા કરીશ, પર્વના દિવસે દાન આપીશ. ભાગ- આપીશ અને તમારા અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ આ પ્રમાણે મારી ઈષ્ટ વસ્તુની યાચના કરું. ભદ્રાએ આ પ્રમાણે. વિચાર કરીને બીજા દિવસે વાવતુ સૂર્યોદય થવાપર જ્યાં ધન્ય સાર્થવાહ હતો, ત્યાં આવીને બોલી- દેવાનુપ્રિય! મેં આપની સાથે ઘણા વર્ષો સુધી કામભોગ ભોગવેલ છે. વાવતું હું અધન્ય પુણ્યહીન, લક્ષણહીન છું. તો હે દેવાનુપ્રિય ! હું ઈચ્છું છું કે આપની આજ્ઞા લઈને વિપુલ અશન આદિ તૈયાર કરાવીને નાગ આદિદિવોની પૂજા કરું યાવતુ તેના અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ભદ્રા ભાયીને કહેવું- હે દેવાનુપ્રિયે ! નિશ્ચયથી મારો પણ તે જ મનોરથ છે કે કોઈ પણ પ્રકારે તમે પુત્ર અથવા પુત્રીને જન્મ આપો. આ પ્રમાણે કહીને ભદ્રા સાર્થવાહીને અનુમતિ આપી. ત્યાર પછી ભદ્રા સાર્થવાહી હૃષ્ટ તુ યાવતું પ્રફુલ્લિત હદયવાળી થઈને વિપુલ અશન પાનખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે. તૈયાર કરાવીને ઘણાં પુષ્પ, ગંધ, વસ્ત્ર, માળા અને અલંકારોને ગ્રહણ કરે છે, અને પોતાના ઘરથી બહાર નીકળે છે. રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને નીકળીને જ્યાં પુષ્કરણી છે ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચીને પુષ્કરણીના કિનારે તે ઘણાં પુષ્પ યાવતુ માળા અને અલંકાર રાખી દીધા. રાખીને પુષ્કરણીમાં પ્રવેશ કર્યો જલમર્જન કર્યું. જળ ક્રિડા કરી, સ્નાન કર્યું અને બલિકર્મ કર્યું. ત્યાર પછી ઓઢવા-પહેરવાના બંને ભીના વસ્ત્રો ધારણ કરેલ ભદ્રા સાર્થવાહીએ ત્યા જે ઉત્પલ કમળ અને સહસ્ત્ર પત્ર કમળ આદિ હતા તે ગ્રહણ કયા. પછી પુષ્કરણીથી બહારની નીકળી. નીકળીને પહેલા રાખેલ ઘણાં પુષ્પ ગંધ, માળા આદિને લીધા. અને લઈને જ્યાં નાગગૃહ હતું યાવત વૈશ્રમણ ગૃહ હતું ત્યાં પહોંચીને તેમાં સ્થિત નાગની પ્રતિમા યાવતુ વૈશ્રમણની પ્રતિમા પર દ્રષ્ટિ પડતાં જ તેને Jail Education International Page #51 -------------------------------------------------------------------------- ________________ પ૦ નાયામ્બ કહાઓ- 1-246 નમસ્કાર કર્યો. કાંઈક નીચે નમી. મોર પછી લઇને તેનાથી નાગ પ્રતિમા યાવતુ વૈશ્રમણ પ્રતિમાનું પ્રમાર્જન કર્યું. જળની ધારાથી અભિષેક કર્યો. અભિષેક કરીને રૂછાવાળા અને કોમળ કષાય રંગવાળા સુગંધિત વસ્ત્રથી પ્રતિમાનું અંગ લુછ્યું. લુછીને બહુમૂલ્ય વસ્ત્રો પહેરાવ્યા, પુષ્પમાળા પહેરાવી, ગંધનું લેપન કર્યું, ચૂર્ણ ચડાવ્યું અને શોભા જનક વર્ણનું સ્થાપન કર્યું. યાવત્ ધૂપ જલાવ્યો ત્યાર પછી ઘુંટણ અને બંને પગ ટેકાવીને બંને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું: ‘જો હું પુત્ર અથવા પુત્રીને જન્મ આપીશ તો તમારી પૂજા કરીશ, યાવત્ અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ, આ પ્રમાણે ભદ્રા સાર્થવાહી માનતા કરીને જ્યાં પુષ્કરણી હતી ત્યાં આવે છે, અને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરતી થકી યાવતુ વિચારવા લાગી. ભોજન કરીને પછી શુચિ થઈને પોતાના ઘરે આવી. ત્યાર પછી ભદ્રા સાર્થવાહી ચતુર્દશી અષ્ટમી, અમાવાસ્યા અને પર્ણિમાના દિવસે વિપુલ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરતી અને તૈયાર કરીને ઘણાં નાગાયતનોમાં યાવતુ વૈશ્રમણ આયતનોમાં દેવોનો ભોગ ચડાવતી અને નમસ્કાર કરતી થકી વિચરતી હતી. 4i] ત્યાર પછી ભદ્રા સાર્થવાહી કંઇક સમય વ્યતીત થઈ જવા પર એકદા ગર્ભવતી થઈ. ભદ્રા સાર્થવાહીને. ત્રીજો મહિનો ચાલતો હતો, ત્યારે તેને આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો તે માતાઓ ધન્ય છે, યાવતુ તે માતાઓ શુભ લક્ષણવાળી છે જે વિપુલ અશ, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર તથા ઘણાં પુષ્પ, ગંધ, વસ્ત્ર અને માળા તથા અલંકાર ગ્રહણ કરીને મિત્ર, જ્ઞાતિ, નિજક સ્વજન સંબંધી અને પરિજનોની સ્ત્રીઓની સાથે ઘેરાયેલી થઈને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને નીકળે છે. નીકળીને જ્યાં પુષ્કરણી છે ત્યાં જાય છે અને પુષ્ક રણીમાં અવગાહન કરીને સ્નાન કરે છે, બલિકર્મ કરે છે અને બધા અલંકારોથી વિભૂષિત થાય છે. પછી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારનું આસ્વાદન કરતી થકી તથા પરિભોગ કરતી થકી પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ પ્રમાણે ભદ્રા સાથે વાહીએ વિચાર કર્યો. ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિય ! મને ગર્ભના પ્રભાવથી આવો દોહદ ઉત્પન્ન થયો છે, કે તે માતાઓ ધન્ય છે યાવતુ સુલક્ષણા છે કે જેપોતાના દોહદને પૂર્ણ કરે છે ઈત્યાદિ, તેથી હે દેવાનુપ્રિય! આપની આજ્ઞા હોય તો હું પણ આ રીતે દોહદ પૂર્ણ કરતી વિચરું.' સાર્થવાહ કહ્યું દેવાનુપ્રિયે! જે પ્રમાણે સુખ ઉપજે તેમ કરો. તેમાં ઢીલ ન કરો.’ ત્યાર પછી ધન્ય સાર્થવાહની આજ્ઞા મેળવેલ ભદ્રા સાર્થવાહી હૃષ્ટ તુષ્ટ થઈ વાવતુ ભદ્રા સાર્થવાહીએ તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજનસંબંધી, પરિજન અને નગરની સ્ત્રીઓની સાથે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો યાવતુ ઉપભોગ કરીને પોતાના દોહદને પૂર્ણ કર્યો. પૂર્ણ કરીને જે દિશા થી આવેલ હતી તે દિશામાં ચાલી ગઈ. યાવતુ તે ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગી. ત્યાર પછી તે ભદ્રા સાર્થવાહીએ નવ માસ અને સાડા સાત દિવસ-રાત્રિ પૂર્ણ થવા પર સુકુમાર હાથ પગ વાળા બાળકને જન્મ આપ્યો. ત્યાર પછી તે બાળકની માતા-પિતાએ પ્રથમ દિવસે જાતકર્મ નામક સંસ્કાર કર્યો. કરીને તેજ પ્રકારે યાવત્ અશન, પાન, ખાદમ આહાર તૈયાર કરાવ્યો. તૈયાર કરાવી મિત્ર, જ્ઞાતિજનો આદિને ભોજન કરાવીને આ પ્રકારે ગુણનિષ્પન્ન ‘દેવદત્ત’ નામ રાખ્યું ત્યાર પછી તે બાળકના માતાપિતાએ તે દેવતાઓની પૂજા કરી તેમને દાન Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ આખું પ્રાપ્ત ધનનો વિભાગ કર્યો અને અક્ષય નિધિની વૃદ્ધિ કરી. 4i8) ત્યાર પછી પંથક નામક દસચેટક દેવદત્ત બાળકનો બાળગ્રાહી નિયુક્ત. થયો. તે દેવદત્ત બાળકને કમરમાં લઈ લેતો. અને લઇને ઘણાં બાળકો, બાલીકાઓ. કુમારો અને કુમારીઓની સાથે ઘેરાયેલો થઈને બાળકને રમાડતો. ત્યાર પછી ભદ્ર. સાર્થવાહીએ કોઈ સમય સ્નાન કરેલ, બલિકર્મ, કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત કરેલ તથા સમસ્ત અલંકારોથી વિભૂષિત કરેલ દેવદત્ત બાળકને દાસચેટક પંથકના હાથમાં સોંપ્યો. ત્યાર પછી પંથક દાસચેટકે બાળકને લઈને પોતાની કમરમાં ગ્રહણ કર્યો તે પોતા ના ઘરથી બહાર નીકળ્યો. બહાર નીકળીને ઘણાં બાળકો, બાળીકાઓ યાવતુ કુમારીકાઓથી ઘેરાયેલો છે જ્યાં રાજમાર્ગ હતો ત્યાં આવ્યો. આવીને દેવદત્ત બાળકને એકાંત માં એક તરફ બેસાડી દીધો. બેસાડીને ઘણી સંખ્યામાં બાળકો યાવત્ કુમારીકા ઓની સાથે અસાવધાન થઈને રમવા લાગ્યો. આ સમયે વિજય ચોર રાજગૃહ નગરના ઘણાં દ્વારો તેમજ અપદ્વારો આદિને યાવત્ દેખતો, તેમની માર્ગણા કરતો, ગવેષણા કરતો જ્યાં દેવદત્ત હતો, ત્યાં આવ્યો. આવીને દેવદત્ત બાળકને બધા આભૂષણોથી વિભૂષિત જોયો. જોઈને દેવદત્ત બાળકના આભરણો અને અલંકારોમાં મૂર્શિત, ગૃદ્ધ અને અદ્ભુપપન્ન થઈ ગયો. તેણે દાસચેટક પંથકને બેખબર જોયો અને ચારે તરફ દિશાઓનું આલોકન કર્યું. પછી બાળક દેવદત્તને ઉઠાવ્યો. અને ઉઠાવીને કાંખમાં લઈ લીધો ઓઢવાના કપડાથી તેને ઢાંકી લીધો. પછી શીધ્ર, ત્વરિત, ચપળતા અને ઉતાવળની સાથે રાજગૃહ નગરના અપઢારોથી બહાર નીકળી ગયો. નીકળીને જ્યાં જીર્ણ ઉદ્યાન હતું અને જ્યાં તૂટ્યા-ફૂટ્યો કુવો હતો, ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને. દેવદત્ત બાળકને જીવનથી રહિત કરી દીધો. તેને નિર્જીવ કરીને તેના બધા આભરણો અને અલંકારો ઉતારી લીધા. પછી બાળક દેવદત્તના પ્રાણહીન ચેષ્ટહીન અને નિર્જીવ શરીરને તે ભગ્ન કુવામાં ફેંકી દીધું. ત્યાર પછી તે ચોર માલુ કાકચ્છમાં ચાલ્યો ગયો અને નિશ્ચલ એટલે ગમનાગમન રહિત, નિષ્પન્દ હાથ પગને પણ ન હલાવતો, મૌન રહીને દિવસની સમાપ્તિ થવાની રાહ જોવા લાગ્યો. [49] ત્યાર પછી તે પંથક નામક દાસચેટક થોડા સમય પછી જ્યાં બાળક દેવદત્તને બેસાડેલ હતો, ત્યાં પહોંચ્યો. પહોંચવા પર તેણે દેવદત્ત બાળકને તે સ્થાન પર ન જોયો. તે રોતો, ચિલ્લાતો અને વિલાપ કરતો દરેક જગ્યાએ તેની શોધ કરવા લાગ્યો. પરંતુ ક્યાંય પણ બાળક દેવદત્તની ખબર ન મળી છીંક વગેરેના શબ્દ પણ ન સંભળાયા, ન પતો લાગ્યો. ત્યારે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહેવા લાગ્યો - સ્વામિનું ! યાવતું દરેક જગ્યાએ તેની શોધ કરી પરંતુ ખબર ન પડી કે સ્વામિનું ! બાળક દેવદત્તને કોઈ મિત્રાદિ પોતાના ઘરે લઇ ગયો, ચોર અપહરણ કરી ગયો, અથવા કોઈએ લલચાવેલ છે! આ પ્રમાણે ધન્ય સાર્થવાહના પગમાં પડીને તેને આ વાત કહી. ત્યાર પછી ધન્ય સાથે વાહ પંથક દાસચેટકની વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને મહાન પુત્ર શોકથી , વ્યાકુળ થઈને, કુહાડાથી કાપેલ ચંપક વૃક્ષની જેમ ઘડામ કરતો પૃથ્વી ઉપર બધા અંગો થી પડી ગયો મૂછિત થઈ ગયો. ત્યાર પછી ધન્ય સાર્થવાહ થોડીવાર પછી હોંશમાં આવ્યો. માની કે તેના પ્રાણ પાછા આવ્યા. તેણે દેવદત્ત બાળકની ચારે તરફ તપાસ કરી. પરંતુ ક્યાંયથી દેવદત્ત બાળકને પતો ન લાગ્યો. ત્યારે તે પોતાના ઘરે આવ્યો. આવીને Page #53 -------------------------------------------------------------------------- ________________ પર નાયાઘ... કહાઓ - 1-249 બહુમૂલ્ય ભેટ લીધી અને જ્યાં નગર રક્ષકકોટ વાળા હતો, ત્યાં પહોંચ્યો. પહોંચીને તે બહુમૂલ્ય ભેટ સામે રાખી અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! મારો પુત્ર અને ભદ્રા ભાર્યાનો આત્મજ દેવદત્ત નામનો બાળક અમને ઇષ્ટ છે, યાવતું ઉંબરના ફૂલની જેમ તેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનનું તો કહેવું જ શું? એવા બાળક દેવદત્તને ભદ્રાએ સ્નાન કરાવીને અને સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને પંથકના હાથમાં સોંપી દીધો. યાવતું પંથકે મારા પગમાં પડીને મને નિવેદન કર્યું. હું ઈચ્છું છું કે આપ દેવદત બાળકની બધી જગ્યાએ માગણા-ગવેષણા કરો. ત્યાર પછી તે નગરરક્ષકોએ ધન્ય સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર કવચ તૈયાર કર્યું, તેને કસોથી બાંધ્યું અને શરીર પર ધારણ કર્યું. ધનુષ રૂપી પટ્ટીકા ઉપર પ્રત્યંચા ચઢાવી. અથવા ભુજાઓ પર ચામડાનો પટ્ટો બાંધ્યો. આયુધ અને પ્રહરણ ગ્રહણ કર્યા. પછી ધન્ય સાર્થવાહની સાથે રાજગૃહ નગરના ઘણાં નીકળવાના માર્ગો યાવતું પરબ આદિમાં શોધ કરીને રાજગૃહ નગરની બહાર નીકળ્યા નીકળીને જ્યાં જીણું ઉદ્યાન અને ભગ્ન કુવો છે ત્યાં આવ્યા. આવીને તે કુવામાં નિષ્ઠાણ, નિશ્ચેષ્ટ, તેમજ નિર્જીવ દેવદત્તના શરીરને જોયું. જેઈને હા, હા, અહો અકાય ?' આ પ્રમાણે કહીને તેઓએ દેવદત્ત કુમારને તે ભગ્ન કુવામાંથી બિહાર કાઢ્યો અને ધન્ય સાર્થવાહના હાથમાં સોપી દીધો. [50] ત્યાર પછી તે નગરરક્ષક વિજય ચોરના પગના નિશાનોનું અનુસરણ કરતા માલુકાકચ્છમાં પહોંચ્યા. તેની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને વિજય ચોરને પંચની સાક્ષી પૂર્વક, ચોરીના માલની સાથે, ગર્દનમાં બાંધ્યો. અને જીવતો પકડી લીધો. પછી હાડકાની લાકડી, મુષ્ટિ, ઘુંટણો અને કોણીઓના પ્રહાર કરીને તેના શરીરને ભગ્ન અને મથિત કરી દીધું-એવો માર માર્યો કે તેનું શરીર સાવ ઢીલું પડી ગયું. તેની ગર્દન અને બંને હાથ પીઠ તરફ બાંધી દીધા. પછી બાળક દેવદત્તના આભરણ કન્જામાં કયાં. ત્યાર પછી વિજય ચોરને ગનથી બાંધ્યો, અને માલુકાકચ્છથી બહાર નીકળ્યા. જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવીને રાજગૃહ નગરમાં પ્રવેશ કર્યો, અને નગરના ત્રિક, ચતુષ્ક, ચત્વર તેમજ મહાપથ આદિ માગમાં કોરડાનો પ્રહાર, છડીઓના પ્રહાર, કંબાથી પરહાર કરતા કરતા અને તેના ઉપર રાખ, ધૂળ અને કચરા નાખતા થકા મોટા અવાજથી ઘોષણા કરતા આ પ્રમાણે બોલ્યા હે દેવાનુપ્રિયો ! આ વિજય નામનો ચોર યાવતુ ગીધની સમાન માંસભક્ષી, બાળ ઘાતક તેમજ બાળકનો હત્યારો છે. હે દેવાનુપ્રિય ! કોઈ રાજા, રાજપુત્ર અથવા રાજાનો અમાત્ય તેના માટે અપરાધી નથી એટલે કોઈ નિષ્કારણ તેને દંડ નથી આપતું. આ વિષયમાં તેણે પોતે કરેલ કર્મ જ અપરાધી છે. આ પ્રમાણે કહીને જ્યાં ચારક શાળા હતી, ત્યાં પહોંચીને તેને બેડીઓથી જકડી લીધો. ભોજન પાણી બંધ કરી દીધા. અને ત્રણે સંધ્યા કાળોમાં ચાબુક આદિનો પ્રહાર કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી ધન્ય સાથે વાહે મિત્ર, જ્ઞાતિ નિજક, સ્વજન, સંબંધી, પરિજનોની સાથે રોતા રોતા યાવતું વિલાપ કરતાં કરતાં બાળક દેવદત્તના શરીરના દ્ધિ, સત્કારના સમૂહની સાથે નીહરણ કર્યું, મૃતકકૃત્ય કરીને કાળાન્તરમાં તે શોકથી રહિત થઈ ગયા. [1] ત્યાર પછી કોઈ સમયે ચાડી કરનારાઓએ ધન્ય સાર્થવાહને નાનો એવો રાજકીય અપરાધ લગાડ્યો. ત્યારે પકડીને જ્યાં કારાગાર હતું ત્યાં લઈ ગયા. લઇ જઈને Page #54 -------------------------------------------------------------------------- ________________ સુતસ્કંધ-૧, અધ્યયન-૨ કારાગારમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને વિજય ચોરની સાથે એકજ બેડીમાં બાંધી દીધો. ત્યાર પછી ભદ્રા ભાર્યાએ બીજે દિવસે યાવતુ સૂર્યના જાજ્વલ્યમાન થવા પર વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કર્યા. ભોજન તૈયાર કરીને, ભોજન, રાખવાનું પિટક બરાબર કર્યું અને તેમાં ભોજનનું પાત્ર રાખી દીધું. પછી તે પિટકને લાંછિત કર્યું અને તેના ઉપર મહોર લગાવી. સુગંધિ પાણીથી પરિપૂર્ણ નાનો એવો ઘડો તૈયાર કર્યો. પછી પંથક દાસચેટકને અવાજ કર્યો, અને કહ્યું- હે દેવાનુપ્રિય ! તું જા અને આઅશનાદિકારાગૃહમાં ધન્યસાર્થવાહની પાસે લઈ જા.ત્યારે પંથકે ભદ્રા સાર્થવાહીના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થઈને જ્યાં કારાગૃહ હતું અને જ્યાં ધન્ય સાર્થવાહ હતો. ત્યાં પહોંચ્યો. પહોંચીને ભોજનનો પિટક રાખ્યો. તેને ચિલ અને મહોરથી રહિત કર્યા પછી ભોજનનાં. પાત્રો લીધા. તેને ધોયા. પછી હાથ ધોવાનું પાણી આપ્યું, અને ત્યાર પછી ધન્ય સાર્થવાહને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન પિરસ્ય. તે સમયે વિજય ચોરે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- દેવાનું પ્રિય! તમે મને આ વિપુલ અનાદિ હિસ્સો આપો.' ત્યારે ધન્ય સાર્થવાહે વિજય ચોરને આ પ્રમાણે કહ્યું હે વિજય ! ભલે હું આ વિપુલ અશનાદિ કાગડા કુતરાને આપું પણ તું પુત્રઘાતક, પુત્રહન્તા શત્રુ વેરી, પ્રતિકૂલ આચરણ કરનાર અને પ્રત્યેક વાતમાં વિરોધી છે. તને હિસ્સો ન આપે ત્યાર પછી ધન્ય સાર્થવાહે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વા દિમનો આહાર કર્યો. ધન્ય સાર્થવાહને મળ-મૂત્રની બાધા ઉત્પન્ન થઈ. ત્યારે ધન્ય સાથે વાહે વિજય ચોરને કહ્યું -વિજય, ચાલો, એકાંતમાં ચાલો. જેથી હું મળમૂત્રનો ત્યાગ કરી શકું. ત્યારે વિજય ચોરે ધન્ય સાર્થવાહને કહ્યું- દેવાનુપ્રિય ! તમે આહાર કરેલ છે. તેથી તમને મળ અને મૂત્રની બાધા ઉત્પન્ન થયેલ છે. દેવાનુપ્રિય ! હું તો બહુ ચાબુકોના પ્રહારો યાવતું લતાના પ્રહારોથી તથા તરસ અને ભૂખથી પીડિત થઈ રહ્યો છું. મને મળ મૂત્રની બાધા નથી. દેવાનુપ્રિય ! જવું હોય તો તમે એકાંતમાં જઈને મળ મુત્રનો ત્યાગ કરો. જો તમે તે વિપુલ અશન, પાન, ખાદિમ સ્વાદિમમાંથી સંવિભાગ કરો તો હું તમારી સાથે એકાંતમાં ચાલું. ત્યાર પછી ધન્ય સાર્થવાહે વિજય ચોરને કહ્યું હું તમને તે વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમમાંથી સંવિભાગ કરીશ. ત્યાર પછી વિજયે ધન્ય સાર્થવાહના આ અર્થનો સ્વીકાર કર્યો, પછી વિજય ધન્ય સાર્થવાહની સાથે એકાંતમાં ગયો. ધન્ય સાર્થવાહે મલ મુત્રનો પરિત્યાગ કર્યો. પછી જળથી ચોખા અને પવિત્ર થઈને તે સ્થાન પર આવીને રહ્યા. ત્યાર પછી બીજા દિવસે ભદ્રા સાર્થવાહીએ અશનાદિ તૈયાર કરીને પંથકની સાથે મોકલ્યા. પાવતુ પંથકે ધન્યને પિરસ્યું ત્યારે ધન્ય સાર્થવાહ વિજય ચોરને તેમાંથી ભાગ આપ્યો. પછી ધન્ય સાર્થવાહે પંથક દાસચેટકને રવાના કર્યો. તદનન્તર તે પંથક ભોજનપિટક લઇને કારાગૃહથી બહાર નીકળ્યો. તેણે ભદ્રા સાર્થવાહીને કહ્યું દેવાનુપ્રિય ! ધન્ય સાર્થવાહ તમારા પુત્રના ઘાતક થાવતુ પ્રત્યમિત્રને તે વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમમાંથી હિસ્સો આપ્યો છે.' [ પિર] ત્યારે ભદ્રા સાર્થવાહી દાસ ચેટક પંથકની પાસેથી આ અર્થ સાંભળીને તુરત લાલ થઈ ગઈ, રૂદ થઈ યાવતુ ખીજાતી થકી ધન્ય સાર્થવાહ પર પ્રસ્વેષ કરવા લાગી. ત્યાર પછી ધન્ય સાર્થવાહને કોઈ સમયે મિત્ર જ્ઞાતિ નિજક સ્વજન સંબંધી અને પરિવારના લોકોએ પોતાના સારભૂત અર્થથી, રાજદંડથી મુક્ત કરાવ્યો. મુક્ત થઈને તે Page #55 -------------------------------------------------------------------------- ________________ નાયાઘમ્મ કહાઓ-૧-૨/પર કારાગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં આલંકારિક સભા હતી ત્યાં પહોંચ્યા. પહોંચીને આલંકારિક કર્મ કર્યું. પછી જ્યાં પુસ્કરિણી હતી ત્યાં આવ્યા. આવીને નીચેની ધોવાની માટી લીધી. અને પુસ્કરિણીમાં અવગાહન કર્યું. જળમાં ડૂબકી મારી સ્નાન કર્યું. બલિકર્મ કર્યું.યાવતું રાજગૃહનગરમાં પ્રવેશ ર્યો. રાજગૃહ નગરની વચમાં થઈને * જ્યાં પોતાનું ઘર હતું ત્યાં જવાને માટે રવાના થયા. ત્યાર પછી ધન્ય સાર્થવાહને આવતા જોઈને રાજગૃહ નગરમાં ઘણાં આત્મીય શ્રેષ્ઠીઓએ ધન્ય સાર્થવાહનો આદર કર્યો સન્માનથી બોલાવ્યો. સત્કાર કર્યો, સન્માન કર્યું, માન કર્યું અને શરીરની કુશળ પૂછી. ત્યાર પછી ધન્ય સાર્થવાહ પોતાના ઘરે પહોંચ્યો. ત્યાં જે બહારની સભા હતી. તેમણે પણ ધન્ય સાર્થવાહને આવતાં જોયો, જઈને પગમાં પડીને કુશળ પૂછ્યા. અને ત્યાં જે આત્યંતર સભા હતી તેમણે પણ ધન્ય સાર્થવાહને આવતાં જોયો જોઇને આસન ઉપરથી તેઓ ઉભા થયા. ઉભા થઈને એક બીજાએ ગળામાં ગળમિલાવ્યું અને હર્ષના આંસુ વહાવ્યા. - ત્યાર પછી ધન્ય સાર્થવાહ ભદ્રા બાય પાસે પહોંચ્યા. ત્યારે ભદ્રા સાર્થવાહીએ ધન્ય સાર્થવાહને આવતા જોયો. જોઈને તેમણે તેનો ન સત્કાર કર્યો ને માન આપ્યું. ના આદર કરતી કે ન જાણતી થકી તે મૌન રહીને વિમુખ થઈને બેસી રહી. ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રા ભાવને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિયે ! મારા આવવાથી તમને શું સંતોષ નથી થયો ? હર્ષ અને આનંદ કેમ નથી? મે પોતાના સારભૂત અર્થથી રાજકાર્ય થી પોતે પોતાને છોડાવ્યો છે. ત્યારે ભદ્રાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- દેવાનું પ્રિય ! મને કેમ સંતોષ અથવા આનંદ થાય? કે મારા પુત્રના ઘાતક યાવતું પ્રત્યમિત્રને તમે વિપુલ અશનાદિથી સંવિભાગ કર્યો ? ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રાને કહ્યું- હે દેવાનુપ્રિયે ! ધર્મ, તપ , લોકયાત્રા, ન્યાય, સહચર, સહા યક, અથવા મિત્ર સમજીને મેં તે વિપુલ અશન. આદિ માંથી સંવિભાગ નથી કરેલ. સિવાય શરીર ચિંતા. ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું. તેથી ભદ્રા હૃષ્ટ તુષ્ટ થઈ યાવતું આસન ઉપરથી ઉઠી, કંઠ સાથે કંઠ મેળવ્યો. અને ક્ષેમ કુશળ પૂછ્યું પછી સ્નાન કર્યું યાવતું પ્રાયશ્ચિત્ત કર્યું અને પાંચે ઈન્દ્રિયોથી વિપુલ ભોગ ભોગવતી રહેવા લાગી. ત્યાર પછી વિજય ચોર કારાગારમાં બંધ વધ ચાબુકોનો પ્રહાર યાવતુ તરસ અને ભૂખથી પીડિત હોતો મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયો. નરકમાં ઉત્પન્ન થયેલો તે કાળો, વિશેષ કાળો દેખાતો હતો. યાવત્ વેદનાનો અનુભવ કરતો હતો. તે નરકથી નીકળીને અનાદિ, અનંત, દીર્ઘ કાળવાળા ચતુગત રૂપ સંસાર અટવીમાં પર્યટન કરશે. હે જંબૂ ! આ પ્રમાણે આપણા સાધુ અથવા સાધ્વી. આચાર્ય અથવા ઉપા ધ્યાયની પાસે મુંડીત થઇ ગૃહત્યાગ કરીને સાધુત્વની દીક્ષા અંગીકાર કરીને વિપુલ ધન, મણિ, મૌક્તિક કનક અને રત્નોના સારમાં લુબ્ધ થાય છે. તે પણ તેવાજ થાય છે. પ૩] તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર ભગવંત જાતિથી સંપન્ન યાવતુ અનુક્રમથી ચાલતા જ્યાં રાજગૃહ નગર હતું અને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું ત્યાં આવ્યા યાવતું યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી આત્મા ને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તેમનું આગમન જાણી પરિષદ નીકળી. ધર્મઘોષ સ્થ વિરે ધમદિશના આપી. ત્યાર પછી ધન્ય સાર્થવાહને ઘણાં લોકો પાસેથી આ વૃતાન્તને Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ 25 સાંભળીને અને સમજીને આ પ્રમાણેનો અધ્યવસાય ઉત્પન્ન થયો ઉત્તમ જાતિથી સંપન્ન સ્થવિર ભગવાન અહીં આવ્યા છે તો હું ઈચ્છું છું કે સ્થવિર ભગવાનને વંદન કરું, નમસ્કાર કરું.’ આ પ્રમાણે વિચારીને ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું યાવતુ શુદ્ધ, બહુમૂલ્ય, અલ્પ, માંગલિક વસ્ત્ર ધારણ કર્યા પછી પગે ચાલીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, જ્યાં સ્થવિર ભગવાન્ હતા ત્યાં પહોંચીને તેમને વંદના કરી, નમસ્કાર કર્યો. ત્યાર પછી સ્વવિર ભગવાને ધન્ય સાર્થવાહને વિચિત્ર ધર્મને ઉપદેશ આપ્યો. ત્યાર પછી ધન્ય સાર્થવાહ ધર્મ ઉપદેશ સાંભળીને વાવતું બોલ્યો “ભગવંત! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું યાવત્ તે પ્રવ્રજિત થઇ ગયો. યાવતુ ઘણાં વર્ષ સુધી શ્રામસ્ય-પથાય પાળીને ભોજનના પ્રત્યાખ્યાન કરીને એક માસની સંખના કરીને અનશનથી સાઠ ભક્તોને છેદીને કાળ સમયે કાળ કરીને સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળો દેવરૂપે ઉત્પન્ન થયો. તે ધન્ય નામનો દેવ આયુના દલિકોને ક્ષય કરીને, આયુકર્મની સ્થિતિનો ક્ષય કરીને તથા ભવનો ક્ષય કરીને તરતજ દેહનો ત્યાગ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. [54] હે જંબૂ! જેમ ધન્ય સાર્થવાહે ધર્મ છે એવું સમજીને યાવતુ વિજય ચોરને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી સંવિભાગ કર્યો ન હતો. સિવાય શરીરની રક્ષા કરવા માટે. આ પ્રમાણે હે જબ્બ ! આપણા જે સાધુ યા સાધ્વી યાવતું પ્રવ્રજિત થઈને, સ્નાન, ઉપમર્દિન પુષ્પ, ગંધ, માળા અલંકાર આદિ શૃંગારનો ત્યાગ કરીને અશન, આદિઆહાર કરે છે. તે ઔદારિક શરીરના વર્ણના માટે, રૂપના માટે, યા વિષય સુખનો માટે નથી કરતાં સિવાય જ્ઞાન દર્શનચારિત્રને વહન કરવા. તે સાધુઓ સાધ્વીઓ શ્રાવકો શ્રાવિકાઓ દ્વારા આ લોકમાં અર્ચનીય યાવતુ ઉપાસનીય હોય છે પરલોકમાં પણ તે હસ્તકેદન, કર્ણછેદન અને નાસિકા છેદન તથા તેવી રીતે દ્યના ઉત્પાદન તેમજ વૃષણોના ઉત્પાદન અને ઉબંધનઆદિ કષ્ટોને પ્રાપ્ત નહી કરે તે અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા સંસારને યાવતુ પાર કરશે જેમ ધન્ય સાર્થવાહ કર્યો. આ પ્રમાણે હે જબૂ! શ્રમણ ભગવાન મહાવીરે બીજા જ્ઞાતાધ્યનનો આ અર્થ કહ્યો છે. અધ્યન 2 નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૩-અંડ) પિપી હે ભગવન્! જે શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાધર્મ કથાના બીજા અધ્યાય નનો પૂર્વોક્ત અર્થ કહેલ છે તો તૃતીય અધ્યયનનો શો અર્થ ફરમાવેલ છે? હે જબૂ તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઊત્તર પૂર્વ દિશામાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુના ફળો અને ફૂલોથી યુક્ત હતું, રમણીય હતું નંદનવનની સમાન સુખ આપનાર હતું તથા સુગંધયુક્ત અને શીતલ છાયાથી વ્યાપ્ત હતું. તે સુભૂમિભાગ ઉદ્યાનના ઉત્તરમાં એક પ્રદેશમાં, એક માલુકાકચ્છ હતો. તે માલુકાકચ્છમાં એક શ્રેષ્ઠ મયૂરીએ પુષ્ટ, પ્રાપ્ત થયેલ પ્રસવકાલના અનુ કમથી પ્રાપ્ત, ચોખાના પીંડ સમાન શ્વેત વર્ણવાળા, છિદ્ર રહિત, વાયુ આદિના ઉપદ્રવથી રહિત તથા પોલી મુકીની બરાબર બે ઈડાને જન્મ આપ્યો. જન્મ આપીને તે પોતાની પાંખોના વાયુથી તેમની રક્ષા કરતી. અને પોષણ કરતી રહેતી હતી. તે ચંપા નગરીમાં બે Page #57 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ્મ કહાઓ - 14-355 સાર્થવાહના પુત્રો નિવાસ કરતાં હતાં તે જિનદત અને સાગરદત્તના પુત્ર હતા. તે બંને સાથે જન્મેલા સાથે મોટા થયેલા, સાથે જ લગ્ન કરેલા અથવા એક સાથે રહેતા એક બીજાના દ્વારને જોનારા હતા બંનેમાં પરસ્પર અનુરાગ હતો. એક બીજાનું અનુસરણ કરતા હતા.એક બીજાની ઇચ્છાનુકુળચાલતા હતા. બંને એકબીજાનાર્દયને ઈચ્છિત કાર્ય કરતાહતા.અને એક બીજાના ઘરોમાં નિત્યકૃત્ય અને નૈમિત્તિક કાર્ય કરતા રહેતા હતા. પકડે ત્યાર પછી તે સાર્થવાહ પુત્રો કોઇ સમયે એકઠા થયા. એકના ઘરે આવ્યા અને એક સાથે બેઠા હતા તે સમયે તેઓને આપસમાં આ પ્રમાણે વાર્તાલાપ થયો-હે દેવાનુપ્રિય, જે કઈ આપણને સુખદુઃખ, પ્રવ્રજ્યા અથવા વિદેશગમન પ્રાપ્ત થાય તે બધા માં આપણે એક બીજાની સાથે જ નિર્વાહ કરવો જોઈએ. આ પ્રમાણે કહીને બંનેએ આપ સમાં આ પ્રમાણેની પ્રતિજ્ઞા અંગીકાર કરી. પોતાના કાર્યમાં લાગી ગયા. [57] તે ચંપા નગરીમાં દેવદત્તા નામની ગણિકા રહેતી હતી. તે સમૃદ્ધ હતી યાવતું બહુ ભોજન પાનવાળી હતી, ચોસઠ કળાઓમાં પંડિતા હતી. ગણિકાના ગુણોથી યુક્ત હતી. ઓગણત્રીસ પ્રકારની વિશેષ કીડાથી ક્રીડા કરનારી હતી. કામ કડાના એકવીસ ગુણોથી યુક્ત હતી. પુરુષના બત્રીસ પ્રકારના ઉપચાર કરવામાં કુશળ હતી. સુતેલા નવ અંગોને જાગૃત કરનારી અઢાર પ્રકારની દેશી ભાષા માં નિપુણ હતી. તે એવો સુંદર વેષ ધારણ કરતી હતી જાણે મુર્તિમંત શૃંગાર રસ હોય. સુંદર ગતિઉપહાસ, વચન, ચેષ્ટા, વિલાસ તેમજ સુંદર વાત લાપ કરવામાં કુશળ હતી. યોગ્ય વ્યવહાર કરવામાં ચતુર હતી. તેના ઘર પર ધ્વજા ફરકતી હતી. એક હજાર આપનારને તે પ્રાપ્ત થતીરાજા દ્વારા તેને છત્ર, ચામર અને બાલવ્યજન આપવામાં આવેલ હતાં. તે કર્ણીરથ નામના વાહન પર આરુઢ થઇને આવતી જતી હતી યાવતુ હજાર ગણિકાઓ પર આધિ પત્ય કરતી રહેતી હતી. - ત્યાર પછી તે સાર્થવાહપુત્રો કોઇ સમયે મધ્યાહ્ન કાળમાં ભોજન કર્યા પછી આચમન કરીને હાથ પગ ધોઈને સ્વચ્છ અને પરમ પવિત્ર થઈને સુખદ આસન ઉપર બેઠા. તે સમયે તે બંનેને પરસ્પર આ પ્રમાણે વાત થઈ'હે દેવાનુપ્રિય ! આપણા માટે તે સારું થશે કે કાલે વાવતું સૂર્યના દેદીપ્યમાન થવાપર વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા ધૂપ, પુષ્પ, ગંધ અને વસ્ત્ર સાથે લઈને દેવદત્તા ગણિકાની સાથે સૂભૂમિ ભાગ નામના ઉદ્યાનમાં ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા વિચારીએ, આ પ્રમાણે એક બીજાની વાતનો સ્વીકાર કરીને બીજા દિવસે સૂર્યોદય થવાપર કૌટુમ્બિક પુરુષોને બોલા વીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરો.સુભૂમિભાગ નામનું ઉદ્યાન છે અને જ્યાં નંદા પુષ્કરણિ છે ત્યાં જાઓ જઈને નંદા પુષ્કરણીની બાજુમાં ધૂણા મંડપ તૈયાર કરી. પાણી છાંટીને વાળીને લીપીને વાવસુગંધી યુક્ત બનાવો. તે સાંભળીને કોમ્બિક પુરુષ આદેશાનુસાર કાર્ય કરીને યાવતુ તેમની રાહ જોતા લાગ્યા. ત્યાર પછી સાર્થવાહ પુત્રોએ બીજીવાર કૌટુ મ્બિક પુરુષોનેબોલાવીને કહ્યું- શીઘ્રતાથી સમાનખુર, સમાન પૂંછવાળા એક સરખાં ચિત્રિત, તીક્ષ્ણ શીંગડાંવાળા, ચાંદીની ઘંટડીવાળા, સુવર્ણ જડિત, સૂતરની દોરીની નાથથી બાંધેલા તથા નીલકમલની કલગીથી યુક્ત શ્રેષ્ઠ યુવાન બળદો જેમાં જોડેલા હોય, વિવિધ પ્રકારના મણિઓની રત્નો ની અને સુવર્ણની ઘંટીઓ ના સમૂહથી યુક્ત Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રતખંઘ-૧, અધ્યયન-૩ તથા શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત એવો રથ લઈ આવો. ત્યાર પછી તે સાર્થવાહ પુત્રોએ સ્નાન કર્યું યાવતું શરીરને વસ્ત્રાભરણોથી અલંકૃત કર્યા અને તે રથ પર આરુઢ થઈને જ્યાં દેવદત્તા ગણિકાનું ઘર છે ત્યાં આવ્યાં. આવીને વાહનથી નીચે ઉતર્યા અને ઉતરીને દેવદત્તા ગણિકાના ઘરમાં પ્રવેશ કર્યો. તે સમયે દેવદત્તા ગણિકાએ સાર્થવાહ પુત્રોને આવતા જોયા. જોઈને તે હૃષ્ટ-તુષ્ટ થઇને આસન ઉપરથી ઉઠી અને ઉઠીને સાત આઠ પગલા સામે ગઈ. તેણે સાર્થવાહ પુત્રોને આ પ્રમાણે કહ્યું-દવાનુપ્રિયો ! આજ્ઞા આપો. આપનું અહીં આવવાનું શું પ્રયો જન છે ? હે દેવાનુપ્રિયે અમે તમારી સાથે સુભૂમિભાગ નામના ઉદ્યાનની ઉધાનશ્રીનો અનુભવ કરતા વિચરવા ઈચ્છીએ છીએ ! ત્યાર પછી દેવદત્તાએ તે સાર્થવાહ પુત્રોની એ વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને સ્નાન કર્યું. મંગલ કૃત્ય કર્યું યાવતું લક્ષ્મીની સમાન શ્રેષ્ઠ વેશને ધારણ કર્યું અને જ્યાં સાર્થવાહ પુત્રો હતા ત્યાં આવી. ત્યાર પછી તે સાર્થવાહ પુત્રો દેવદત્તા ગણિકાની સાથેસુભૂમિભાગ ઉદ્યાન હતું અને જ્યાં નંદાપુષ્કરિણી હતી ત્યાં પહોંચ્યા. પહોંચીને યાનથી ઉતર્યા. ઉતરીને નંદા પુષ્કરિણીમાં અવગા હન કર્યું. અવગાહન કરીને જલ મજ્જન કર્યું જલક્રીડા કરી, સ્નાન કર્યું. અને ફરી દેવદ તાની સાથે બહાર નીકળ્યા જ્યાં સ્થૂણામંડપ હતો ત્યાં આવ્યા.બધા અલંકારોથી વિભૂષિત થયા. સ્વસ્થ થયા નિશ્વસ્ત થયા શ્રેષ્ઠ આસન ઉપર બેઠા દેવદત્તા ગણિકાની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા ધૂપ, પુષ્પ, ગંધ, અને વસ્ત્રનું આસ્વા દન કરતા થકા. એવં ભોગવતા વિચારવા લાગ્યા. jપ૮ ત્યારપછી તે સાર્થવાહપત્રો દિવસના પાછળના પ્રહરમાં દેવદત્તા સાથે પૂણામંડપની બહાર નીકળ્યા. હાથમાં હાથ મીલાવીને સુભૂમિભાગઉદ્યાનમાં બના વેલા આલિવૃક્ષોનાગૃહોમાં, કદલીગૃહોમાં, લતાગૃહોમાં, આસનગગૃહોમાં પ્રેક્ષણગૃહો માં, મંડનગૃહોમાં મૈથુનગૃહોમાં શાલવૃક્ષોના ગૃહોમાં, જાલીવાલા ગૃહોમાં, પુષ્પગૃહો માં, ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા વિચારવા લાગ્યા. [59] ત્યાર પછી તે સાર્થવાહ જ્યાં માલૂકાકચ્છ હતો ત્યાં જવાને માટે પ્રવૃત્ત. થયા. ત્યારે તે વનમયૂરીએ સાર્થવાહ પુત્રોને આવતા જોયા. જોઈને તે ડરી ગઇ તે જોર જોરથી અવાજ કરીને કેકારવ કરતી થકી માલુકાકચ્છથી બહાર નીકળી, નીકળીને એક વૃક્ષની ડાળી પર સ્થિત થઈ ને તે સાર્થવાહ પુત્રોને તથા માલુકા કચ્છને ઉપલી દ્રષ્ટિથી જોવા લાગી. ત્યાર પછી તે સાર્થવાહ પુત્રોએ આપસમાં એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આ વનમયૂરી આપ ણને આવતા જોઈને ભયભીત થઈ સ્તબ્ધ થઈ ગઈ, ત્રાસને પ્રાપ્ત થઈ, ઉદ્વિગ્ન થઈ, ભાગી ગઈ અને જોર જોરથી અવાજ કરીને યાવતુ આપણને અને માલુકાકચ્છને વારંવાર જોતી થકી ઉભી છે એનું કંઈક કારણ હોવું જોઈએ આમ કહીને તે માલુકાકચ્છની અંદર ગયા. જઈને તેઓએ ત્યાં બે પુષ્ટ અને અનુકમથી વૃદ્ધિ પ્રાપ્ત મયૂરીનાં ઈડા યાવતુ, જોઈને એક બીજાને બોલાવીને કહ્યું. હે દેવાનુપ્રિય ! આ વનમયૂરીના ઈડાને આપણી ઉત્તમ જાતિની મુર્ગીના ઈડામાં રાખી દેવા તે આપણા માટે સારું રહેશે. આમ કરવાથી પોતાના જાતિવત્ત મુર્ગીઓ તે ઈંડાઓને અને પોતાનાં ઈંડાને પોતાની પાંખોની હવાથી રક્ષણ કરતી અને સંભાળતી રહેશે તો આપણે બે ક્રીડા કરવાના મયૂર બાળક થઈ જશે. આમ વિચારીને તેઓએ એક Page #59 -------------------------------------------------------------------------- ________________ .. . - 58 નાયાધમ્મ કહાઓ - 1/- ૩પ૯ બીજાની વાત સ્વીકારી. સ્વીકાર કરીને પોત પોતાના દાસ પુત્રોને બોલાવ્યા. - હે દેવાનું પ્રિયો ! તમે જાઓ આ ઈડાઓને લઇને આપણી ઉત્તમ જાતિની મુરઘીઓનાં ઈંડામાં રાખી દો. ત્યાર પછી તે સાર્થવાહપુત્રો દેવદત્તા ગણિકાની સાથે સુભૂમિભાગ ઉદ્યાનમાં ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા થકા વિચરણ કરીને તે થાનપર આરુઢ થઇને દેવદત્તાના ઘરમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને દેવદત્તા ગણિકાને વિપુલ જીવિકાનો યોગ્ય પ્રીતિદાન આપ્યું. સત્કાર કર્યો. સન્માન કર્યું. દેવદત્તાના ઘરથી બહાર નીકળ્યા. નીક ળીને જ્યાં પોત પોતાના ઘર હતા ત્યાં આવ્યા. [60] ત્યાર પછી તેમાં સાગરદત્તનો પુત્ર સાર્થવાહ દારક હતો. તે બીજા દિવસે સૂર્યના દેદીપ્યમાન થવા પર જ્યાં વનમયૂરીના ઈંડા હતા. ત્યાં આવ્યો. આવીને તે મયૂરીના ઈંડામાં શંકિત થયો. તેના ફળની આકાંક્ષા કરવા લાગ્યો કે ક્યારે ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે ? વિચિકિત્સાને પ્રાપ્ત થયો ભેદને પ્રાપ્ત થયો. કલુષિતતાને પ્રાપ્ત થયો.એટલેકે તે વિચાર કરવા લાગ્યો કે મારા આ ઈડામાંથી ક્રીડા કરવાના મયુરી બાળક ઉત્પન થશે નહિ થાય !' આ પ્રમાણે વિચાર કરીને તે વારંવાર તે ઈડાને ઉદ્વર્તન કરવા લાગ્યો એક જગ્યાથી બીજી જગ્યાએ રાખવા લાગ્યો, સંસારણ કરવા લાગ્યો ચલાવા લાગ્યો, હાથથી સ્પર્શ કરવા લાગ્યો. ભુમિને કંઈક ખોદીને તેમાં રાખવા લાગ્યો. અને વારંવાર તેને કાન પાસે લઈને વગાડવા લાગ્યો. ત્યાર પછી તે મયૂરીઇડા વારંવાર ઉદ્વર્તન કરવાથી વાવત વગાડવાથી પોચું થઈ ગયું. ત્યાર પછી સાગરદત્તનો પુત્ર સાથે વાહ દારક કોઇ એક સમયે જ્યાં મયૂરીનાઈડા હતાં ત્યાં આવે છે. આવીને તે મયૂરી ઈડાને તેણે પોચું જોયું. કોઈને ઓહ! આ મયૂરીનું બચ્ચું મને ક્રીડા કરવાને માટે ન થયું, એમ વિચાર કરીને ખેદખિન્ન ચિત્ત થઈને ચિંતા કરવા લાગ્યો. - આયુષ્યમનુ શ્રમણો ! આ પ્રમાણે આપણા જે સાધુ અથવા સાધ્વીદીક્ષા ગ્રહણ. કરીને પાંચ મહાવ્રતોના વિષયમાં યાવતુ છ જીવની કાયાના વિષયમાંનિઝન્થપ્રવચનના વિષયમાં શંકા કરે છે યાવતુ કલુષિતતાને પ્રાપ્ત થાય છે તે તેજ ભવમાં ઘણાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા નિંદાનું પાત્ર, ગુચ્છથી પૃથક કરવા યોગ્ય, મનથી. નિંદા કરવા યોગ્ય, લોક નિન્દનીય જ ગહ યોગ્ય અને અનાદરને યોગ્ય થાય છે. પરભવમાં પણ બહુ દંડ મેળવે છે, યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. [61] ત્યાર પછી તે જિનદત્તનો પુત્ર જ્યાં મયુરીનાં ઈંડા છે ત્યાં આવે છે. આવીને તે મયૂરીના ઈડાના વિષયમાં નિઃશંક રહ્યો મારા આ ઈડામાંથી ક્રીડા કરવાને માટે મોટું ગોળાકાર મયૂરી બાળક થશે, આ પ્રમાણે નિશ્ચય કરીને તે મયૂરીના ઈડાને તેણે વારંવાર ઉલટાવ્યું પલટાવ્યું નહિ. યાવતુ બાવ્યું નહિ. આ પ્રમાણે ઉલટ સુલટ ન કરવાથી અને ન વગાડવાથી તે કાળ અને તે સમયમાં તે ઈડું જુઠું અને મયુરીના બાળકનો જન્મ થયો. ત્યાર પછી તે જિનદત્તના પુત્ર તે મયૂરીના બચ્ચાંને જોયું. જોઈને હૃષ્ટતુષ્ટ થઈને મયૂર પોષકને બોલાવ્યા. દેવાનું પ્રિયો ! તમે મયુરના આ બચ્ચાને મયૂરને પોષણ દવા યોગ્ય અનેક પદાર્થોથી, અનુક મથી સંરક્ષણ કરતા થકા અને સંગોપમન કરતા થકા મોઢાં કરો અને નૃત્યકળા શીખ વાડો ! ત્યારે તે મયૂરપોષકોએ જિનદત્તદારકની તે વાત સ્વીકારી. તે મયૂર-બાલકને ગ્રહણ કર્યું. તે મયૂર-બાલકને યાવત્ નૃત્યકળા શીખાડવવા લાગ્યા. ત્યાર પછી મયૂરીનું તે બચ્યું બચપણથી મુક્ત થયું. તેનામાં વિજ્ઞાનનું પરિણમન Page #60 -------------------------------------------------------------------------- ________________ ચુતસ્કંધ-૧, અધ્યયન-૩ થયું. યુવાવસ્થાને પ્રાપ્ત થયું. પહોળાઈરૂપ માન, સ્થૂલતા રૂપ ઉન્માન અને લંબાઈ રૂપ પ્રમાણથી તેની પાંખ અને પીછાંઓનો સમૂહ પરિપૂર્ણ થયો. તેના પીછાં રંગ બેરંગી થયાં. તેમાં સેંકડો ચન્દ્રક હતા. તે નીલ કંઠવાળું અને નૃત્ય કરવાના સ્વભાવ વાળું થયું. એક ચપટી વગાડતાં અનેક પ્રકારના સેંકડો કેકારવ કરતું વિચરણ કરવા લાગ્યું. ત્યાર પછી તે મયૂરપાલકોએ તે મયૂર પોતાને બચપણથી મુક્ત ભાવતું કેકારવ કરતું જોઈને તે ગ્રહણ કર્યું ગ્રહણ કરીને જિનદત્તના પુત્રની પાસે લઈ આવ્યા. ત્યારે જિનદત્તના પુત્રની પાસે લઈ આવ્યા. ત્યારે જિનદત્તના પુત્ર સાર્થવાહદારકે મયુર બાલકને બચપ ણથી મુક્ત યાવતુ કેકારવ કરતું જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈને તેમને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. યાવત્ વિદાય કર્યા. તત્પશ્ચાતું તે મયૂરબાલક જિનદત્તના પુત્ર દ્વારા એક ચપટી વગાડતાં લાંગૂલ ભંગની સમાન પોતાની ગરદન વાંકી કરતો હતો. તેના શરીર પર પરસેવો આવી જતો હતો. અથવા તેની આંખોના ખૂણા શ્વેત વર્ણના થઈ જતા. તે વિખાયેલા પીંછાવાળી બંને પાંખોને શરીરથી અલગ કરતા હર્તા તે ચંદ્રક આદિથી યુક્ત પીંછાના સમૂહને ઉંચા કરી લેતો હતો અને સેંકડો કેકારવ કરતો થકો નૃત્ય કરતો હતો. ત્યાર પછી તે જિનદત્તનો પુત્ર તે મયૂર બાલક દ્વારા ચંપાનગરના શૃંગાટક આદિ માગોમાં સેંકડો હજારો અને લાખોની હરીફાઈમાં વિજય પ્રાપ્ત કરતો વિચરતો હતો. હે આયુષ્યમાનું શ્રમણો ! આ પ્રમાણે અમારા જે સાધુ સાધ્વી દિક્ષિત થઈને પાંચ મહાવ્રતોમાં, છ જવનિકાયમાં તથા નિગ્રંથ પ્રવચનમાં શંકાથી રહિત, કાંક્ષાથી રહિત, એવું વિચિકિત્સાથી રહિત થાય છે તે આજ ભવમાં ઘણા શ્રમણો અને શ્રમણીઓમાં માન સન્માન પ્રાપ્ત કરીને યાવતુ સંસાર રૂપ અટવીને પાર કરશે. | અધ્યયનન ૩-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન-૪-કચબો) દર ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતા અંગના તૃતીય અધ્યયનનો આ અધિકાર કહ્યો તે હવે ચોથા અધ્યનનો શો અર્થ ફરમાવેલ છે ? હે બૂ! તે કાળ અને તે સમયમાં વાણારસી નામની નગરી હતી. તે સુંદર અને વર્ણનીય હતી. તે વાણારસી નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં ગંગાનામની મહાનદીમાં મૃતગંગાતીર દૂહ નામનો એક દૂહ હતો. તેનો અનુક્રમથી સુન્દર સુશોભિત તટ હતો. તેનું પાણી ઊંડુ અને શીતળ હતું તે દૂહ સ્વચ્છ અને નિર્મળ જળથી પરિપૂર્ણ હતું કમલિ નિીઓના પાંદડાં અને ફૂલોની પાંખડીઓથી આચ્છાદિત હતો. ઘણાં ઉત્પલો. પઘો, કુમુદો નલિનો તથા સુભગ સૌગંધક, પંદરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ર પત્ર આદિ કમલોથી તથા કેશર પ્રધાન અન્ય પુષ્પોથી સમૃદ્ધ હતા. તેથી તે આનંદ જનક, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ હતો. તે દૂહમાં સેંકડો, સહસ્રો અને લાખો મચ્છ, કચ્છ, ગ્રાહ, , મગર અને સુંસુમાર જાતિના જલચર જીવોના સમૂહ ભયથી રહિત, ઉદ્વેગથી રહીત, ? સુખ પૂર્વક રમતા રમતા વિચરણ કરતા હતા. તે મૃતગંગાતીર દૂહની સમીપે એક મોટો માલુકાકચ્છ હતો. તે માલુકાકચ્છમાં બે પાપી શૃંગાલ નિવાસ કરતા હતા. તે પાપી, ચંડ રૌદ્ર ઈષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવામાં Page #61 -------------------------------------------------------------------------- ________________ 60 નાયાધ... હાઓ-૧-૪૬૨ માંસ પ્રિય તેમજ માંસલોલુપી હતા. માંસની શોધ કરતાં રાત્રિ અને સંધ્યામાં ફરતા હતા અને દિવસમાં છૂપાઇ રહેતા હતા. ત્યાર પછી મૃગગંગાતીર નામક દૂહમાંથી કોઇ વખત સૂર્યના ઘણા સમય પહેલાં અસ્ત થવા પર, સંધ્યાકાલ વ્યતીત થવા પર, જ્યારે કોઈક જ વિરલ મનુષ્ય ચાલતા હતા અને બધા મનુષ્ય પોતપોતાના ઘરમાં વિશ્રામ કરતા હતા, અને બધા લોકો ચાલવા કરવાથી વિરત થઈ ગયા હતા ત્યારે આહારના. અભિલાષી તે બે કાચબા નીકળ્યા તે મૃગતી દૂહની આસપાસ ચારે તરફ ફરતા પોતાની આજીવિકા કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી આહારના અર્થ તે બંને પાપી શૃંગાલો માલુકાકચ્છથી બહાર નીકળ્યા. નીકળીને જ્યા મૃગગંગાનામનું દૂહ હતું, ત્યાં આવ્યા. આવીને તે મૃગગંગાતીર પ્રહની પાસે આમ-તેમ ચારે તરફ ફરવા લાગ્યા. તે પાપી શુંગાલોએ તે બંને કાચબાને જોયા, જોઇને જ્યાં બંને કાચબા હતા, ત્યાં આવવા માટે પ્રવૃત્ત થયા. ત્યાર પછી તે કાચબાઓએ તે બંને પાપી શૃંગાલોને આવતા જોયા. જોઈને તેઓ હય, ત્રાસને પ્રાપ્ત થયા, ભાગવા લાગ્યા, ઉદ્વેગને પ્રાપ્ત થયા અને બહુજ ભયભીત થયા. તેઓએ પોતાના હાથ પગ અને ગ્રીવાને પોતાના શરીરમાં ગોપિત કરી દીધા, છૂપાવી દીધા, ગોપન કરીને નિશ્ચલ નિસ્પંદ અને મૌન રહી ગયા. ત્યાર પછી તે બંને પાપી શિયાળો જ્યાં કાચબા હતા ત્યાં આવ્યા. આવીને તે બંને કાચબાઓને ચારે તરફથી ફેરવવા લાગ્યા, સ્થાનાન્તરિત કરવા લાગ્યા, સરકાવવા લાગ્યા, હટાવવા લાગ્યા, ચલાવવા લાગ્યા. સ્પર્શ કરવા લાગ્યા, ક્ષુબ્ધ કરવા લાગ્યા, નખોથી ફેડવા લાગ્યા, અને દાંતોથી ચીરવાલાગ્યા, પરંતુ તે કાચબાઓના શરીરને બાધા ઉત્પન્ન કરવામાં અથવા તેની ચામડી છેદવામાં સમર્થ ન થયા. ત્યારે તેઓ થાકી ગયા, પ્રાન્ત થઇ ગયા, ગ્લાનિને પ્રાપ્ત થયા, શરીર તથા મન બંનેથી થાકી ગયા, ખેદને પ્રાપ્ત થયા ધીમે ધીમે પાછા ફરવા લાગ્યા, એકાંતમાં ચાલ્યા ગયા અને નિશ્ચલ, નિસ્પદ તથા મૌન થઈને ઉભા રહ્યા. તે બંને કાચબામાંથી એક કાચબાએ પેલા પાપી શિયાળોને ઘણા સમય પહેલાં અને દૂર ગયેલા જાણી પોતાનો એક પગ ધીમે-ધીમે બહાર કાઢ્યો. ત્યાર પછી પેલા શિયાળોએ જોયું કે કાચબાએ ધીમે ધીમે એક પગ બહાર કાઢેલ છે. તે જોઈને તે બંને ઉત્કૃષ્ટ ગતિથી શીઘ, ચપલ, ત્વરિત, ચંડ, જય અને વેગ યુક્ત રૂપથી જ્યાં તે કાચબા છે, ત્યાં આવ્યાં. આવીને તેઓએ કાચબાનો તે પગ નખોથી વિદારણ કર્યો અને દાંતોથી તોડ્યો. ત્યાર પછી તેના માંસ અને રક્તનો આહાર કયો આહાર કરીને જોવા લાગ્યા, પરંતુ યાવતું તેની ચામડી ઉતારવામાં સમર્થ ન થયા. ત્યારે તેઓ બીજીવાર દૂર ચાલ્યાં ગયા આ પ્રમાણે ક્રમથી ચારે પગોના વિષયમાં કહેવું જોઈએ. પછી તે કાચબાએ ગ્રીવા બહાર કાઢી. તે જોઈને તે શીઘ્રતાથી તેની પાસે આવ્યાં. તેઓએ નખથી વિદારણ કર્યું દાંતોથી તોડવા લાગ્યા. અને તેના કપાળને અલગ કરી દીધું. કાચબાને જીવનરહિત કરીને તેના માંસ અને રુધિરનો આહાર કર્યો. આ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો ! આપણા જે નિગ્રન્થ અથવા નિગ્રન્થીઓ આચાર્ય યા ઉપાધ્યાયના નિકટ દીક્ષિત થઈને પાંચે ઈન્દ્રિયોને ગોપન કરતાં નથી, તે તેજ ભવમાં ઘણા સાધુ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા હીલના કરવા યોગ્ય થાય છે અને પરલોકમાં પણ ઘણો દંડ પામે છે યાવતું અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-જ ત્યાર પછી તે બંને પાપી શિયાળો જ્યાં બીજો કાચબો હતો ત્યાં આવે છે. આવીને તે કાચબાને ચારે તરફથી બધી દિશાઓથી ઉલટપલટ કરીને જોવા લાગ્યા, યાવતુ દાંતોથી તોડવા લાગ્યાં, પરંતુ વાવતુ તેની ચામડીને છેદવામાં સમર્થ ન થયા. ત્યાર પછી તે શિયાળો બીજી વાર અને ત્રીજી વાર દૂર ચાલ્યા ગયાં પરંતુ કાચબાએ પોતાના અંગોને બહાર ન કાઢ્યા. તેથી તેઓ તે કાચબાને જરા પણ પીડા કરી ન શક્યાં. યાવતુ તેની ચામડી છેદવામાં પણ સમર્થ ન થયા. ત્યારે ગ્રાન્ત, તાન્ત અને પરિતાન્ત થઈને તથા ખિન્ન થઈને જે દિશામાંથી આવ્યા હતાં તે દિશામાં ચાલ્યા ગયા. ત્યાર પછી તે કાચબ એ તે પાપી શિયાળોને લાંબા સમયથી ગયેલા અને દૂર ગયેલા જાણીને ધીમે ધીમે પોતાની ગ્રીવા બહાર કાઢી. ગ્રીવા બહાર કાઢીને ચારે દિશામાં અવલોકન કર્યું. અવલોકન કરીને એક સાથે ચારે પગો બહાર કાઢ્યા અને ઉત્કૃષ્ટ કૂર્મગતિથી દોડતાં. જ્યાં મૃતગંગાતીર નામનો દૂહ છે, ત્યાં આવી પહોંચ્યો. ત્યાં આવીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધી અને પરિજનોની સાથે મળી ગયો. હે આયુષ્યનું શ્રમણો! આપણાં જે શ્રમણો યા શ્રમણીઓ પાંચ ઇન્દ્રિયોનું ગોપન કરે છે, જેમ કાચબાએ પોતાની ઇન્દ્રિયોને ગુપ્ત રાખી હતી, તે આ સંસારથી તરી જાય છે. અધ્યયન-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ -અધ્યયન પચેલક[૬૩] ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરે ચોથા જ્ઞાતા અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો ભગવન્! જ્ઞાતાના પાંચમાં અધ્યનનો શો અધિકાર ફરમાવેલ છે હે જબ્બ તે કાળે અને તે સમયે દ્વારાવતી નામક નગરી હતી. નવ યોજન પહોળી અને બાર યોજના લાંબી હતી. તે કુબેરની મતિથી બનાવેલ હતી. સુવર્ણના શ્રેષ્ઠ પ્રકારથી અને પચરંગી વિવિધ મણિ-ઓના બનાવેલા કાંગરાઓથી શોભિત હતી. અલકાપુરી સમાન દેખાતી હતી. તેના રહેવાસી જન પ્રમોદયુક્ત તેમજ કીડા કરવામાં તત્પર રહેતા હતા. તે સાક્ષાત્ દેવલોક સરખી હતી, તે દ્વારિકા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં રૈવતક નામનો પર્વત હતો. તે ઘણો ઉંચો હતો તેના શિખરે ગગન તલને સ્પર્શ કરતા હતા. તે વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો, લતાઓ અને વલ્લીઓથી વ્યાપ્ત હતો. હંસ, મૃગ, મયૂર, કોચ, સારસ, ચક્રવાક, મદનસારિકા અને કોયલ આદિ પક્ષીઓના ઝુંડોથી વ્યાપ્ત હતો તેમાં અનેક તટ અને ગંડશૈલ હતા. ઘણી સંખ્યામાં ગુફાઓ, ઝરણા, પ્રપાત, પ્રાગભાર અને શિખર હતા. તે પર્વત અપ્સરાઓના સમૂહો. દેવોના સમૂહો, ચારણ મુનિઓ અને વિદ્યાધરોના. મિથુનોથી યુક્ત હતો તેમાં દશાર વંશના સમુદ્રવિજય આદિ વીર પુરુષો લોકમાં અધિક બળવાન હતા, તે પર્વત સૌમ્ય, સુભગ, જોવામાં પ્રિય, સુરુપ, પ્રસનતા પ્રદાન કરનાર, દર્શનીય, અભિરુપ તથા પ્રતિ રૂપ હતો. તે રેવત પર્વતથી ન અતિદૂર કે ન અતિ નજીક એક નંદનવન નામનું ઉદ્યાન હતું. તે બધી ઋતુઓ સંબંધી પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતું,મનોહર હતું,નંદનવનની સમાન આનંદપ્રદ, દર્શનીય, અભિરુપ, અને પ્રતિરુપ હતું. તે ઉદ્યાનની ઠીક વચ્ચોવચ્ચ સુરપ્રિય નામક પક્ષનું દિવ્ય આયતન હતું. દ્વારિકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા નિવાસ કરતા હતા. તે વાસુદેવ Page #63 -------------------------------------------------------------------------- ________________ 62 નાયાધબ્બ કહાઓ-૧-પાદરા ત્યાં સમુદ્રવિજય આદિ દશ દશારો, બલદેવ આદિ પાંચ મહાવરો, ઉગ્રસેન આદિ 16000 રાજાઓ, પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કરોડ કુમારો, શામ્બ આદિ 60000 દુન્ત યોદ્ધાઓ, વીરસેન આદિ 21000 પુરુષો, મહાન આદિ પ૬૦૦૦ બળવાન પુરુષ, રુકિમણી આદિ બત્રીસ હજાર રાણીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિ કાઓ તથા અન્ય ઘણા ઈશ્વરો, તલવરો યાવતુ સાર્થવાહ આદિનું તથા ઉત્તર દિશામાં વૈતાઢ્ય પર્વત પર્યન્ત તથા અન્ય ત્રણ દિશાઓમાં લવણ સમુદ્ર પર્યન્ત દક્ષિણાર્ધ ભરત. ક્ષેત્રના અને દ્વારિકા નગરીનું અધિપતિત્વ કરતા વિચારતા હતા. [64] દ્વારિકા નગરીમાં થાવગ્યા નામની એક ગાથાપત્ની નિવાસ કરતી હતી. તે સમૃદ્ધિવાળી હતી, યાવત્ કોઇથી પરાભવ પામનારી ન હતી તે થાવચ્ચ ગાથા પત્નીનો થાવા પુત્ર નામનો સાર્થવાહનો પુત્ર હતો. તેના હાથ પગ અત્યંત સુકમાળ હતા. યાવત્ તે સુંદર રૂપવાન હતો. ત્યાર પછી તે થાવચ્ચ ગાથા પત્નીઓ તે પુત્રને કંઇક અધિક આઠ વર્ષનો થયેલો જાણીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં કલાચાર્યની પાસે મોકલ્યો. પછી ભોગ ભોગવવામાં સમર્થ થયેલો જાણીને ઇભ્ય કુળની બત્રીસ કુમારિકાઓની સાથે એકજ દિવસે પાણી ગ્રહણ કરાવ્યું. પ્રાસાદ આદિ બત્રીસ બત્રી સનો દાયજો આપ્યો તે ઇભ્યકુળની બત્રીસ કુમારિકાઓની સાથે વિપુલ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, વર્ણ, અને ગંધનો ભોગ યાવતું કરતો વિચરવા લાગ્યો. તે કાળે અને તે સમયે અરિહંત અરિષ્ટનેમિ પધાય. ધર્મની આદિ કરનાર, તીર્થ ની સ્થાપના કરનાર, આદિ વર્ણન કરવું જોઈએ. વિશેષ આ કે ભગવાન અરિષ્ટનેમિ દશ ધનુષઉંચાહતા.નીલકમલભેંસના શીંગડા,ગુલિકા અનેઅળસીનાફૂલની સમાન શ્યામ કાત્તિવાળા હતા. અઢાર હજાર સાધુઓથી પરિવૃત્ત હતા અને ચાલીસ હજાર સાથ્વી ઓથી પરિ વૃત્ત હતા. તે ભગવાન અરિષ્ટનેમિ અનુક્રમથી વિહાર કરતા યાવતુ જ્યાં દ્વારિકા નગરી હતી, જ્યાં ગિરનાર પર્વત હતો, જ્યાં નંદનવન નામનું ઉધાન હતું, જ્યાં સુરપ્રિય નામક પક્ષનું યક્ષાયતન હતું અને જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં પધાય. પધારીને યથોચિત અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. નગરીથી પરિષદ્ નીકળી, ભગવાને પરિષદને ધર્મોપદેશ દીધો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે આ કથા સાંભળીને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી સુધમ સભામાં જઈને મેઘોના સમૂહ જેવા શબ્દવાળી ગંભીર તથા મધુર શબ્દાળી કૌમુદી નામની ભેરી વગાડો.” ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ મેઘ સમૂહના સમાન શબ્દવાળી ગંભીર તેમજ મધુર ધ્વનિવાળી ભેરી વગાડી. તે સમયે સ્નિગ્ધ, મધુર અને ગંભીર પ્રતિધ્વનિ કરતો, શરદ ઋતુના મેઘ સમાન ભેરીનો શબ્દ થયો. ત્યાર પછી તે કૌમુદી ભેરીના તાડન કરવા પર નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક ચત્વર, કંદરા, ગુફા, વિવર, કુહર, ગિરિશિખર, નગરના ગોપુર, પ્રાસાદ, દ્વારા ભવન, દેવકુલ આદિ સમસ્ત સ્થાનોમાં લાખો પ્રતિધ્વનિઓથી યુક્ત, અંદર અને બહારના વિભાગો સહિત દ્વારિકા નગરને શબ્દાયમાન કરતો ચારે તરફ તે શબ્દ ફેલાઈ ગયો.સમુદ્રવિજય આદિ દસ હજાર યાવતુ અનેક હજાર ગણિકાઓ તે કૌમુદી ભેરીનો શબ્દ સાંભળીને અને દયમાં ધારણ કરીને હૃષ્ટતુષ્ટ થયા. યાવતુ દરેક સ્નાન કર્યું. લાંબી લટકતી ફૂલમાળાઓના Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ 63 સમૂહને ધારણ કરીને નવીન વસ્ત્ર ધારણ કર્યા. શરીરપર ચંદનનો લેપ કયો, કોઈ અશ્વ પર આરુઢ થયા. આ પ્રમાણે કોઈ હાથીપર, કોઇ રથપર, કોઇ પાલખીમાં, કોઈ મ્યાનમાં બેઠાં. કોઈ-કોઈ દિલજ પુરુષોના સમૂહની સાથે ચાલ્યા અને કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સમુદ્રવિજય વગેરે દશ દશારોને યાવતુ પોતાની નિકટ આવેલા જોયા.જોઇને તે હષ્ટ-તુષ્ટ થયા.યાવતુ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલા વીને આ પ્રમાણે કહ્યું - ‘દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી ચતુરગિણી સેના સજાવો અને વિજય નામના ગંધહસ્તીને ઉપસ્થિત કરો યાવતુ કૃષ્ણ વાસુદેવ બધાની સાથે ભગવાન અરિષ્ટ નેમિને વંદન કરવા ગયા. વંદન નમસ્કાર કરીને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા. [65] મેઘકુમારની જેમ થાવચ્ચા પુત્ર પણ વંદન કરવા જાય છે. તેની જેમ જ ધર્મને, શ્રવણ કરીને અને તેને દયમાં ધારણ કરીને. જ્યાં થાવ ગાથાપત્ની હતી, ત્યાં આવ્યો. આવીને માતાના ચરણોને ગ્રહણ કર્યા જેમ મેઘકુમારે પોતાનું વૈરાગ્ય નિવે દન કર્યું તેજ પ્રમાણે થાવા પુત્રનું પણ વૈરાગ્ય નિવેદન સમજી લેવું માતાએ થાવા પુત્રનું નિષ્ક્રમણ સ્વીકાર કર્યું. વિશેષમાં કહ્યું કે હું તમારો દીક્ષા મહોત્સવ જેવા ઈચ્છે છું. ત્યારે થાવસ્ત્રાપુત્ર મૌન રહ્યો ત્યારે તે થાવા સાર્થવાહી આસન ઉપરથી ઊઠી. ઉઠીને મહાન અર્થવાળી, મહામૂલ્યવાળી, મહાન પુરુષોને યોગ્ય તથા રાજાને યોગ્ય ભેટ ગ્રહણ કરીને મિત્ર, જ્ઞાતિ આદિથી પરિવૃત થઈને જ્યાં કૃષ્ણ વાસુદેવના શ્રેષ્ઠ ભવનનો મુખ્ય દ્વારનો દેશભાગ હતો, ત્યાં આવી. પ્રતીહાર દ્વારા બતાવેલા માર્ગથી જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવી. બંને હાથ જોડીને કૃષ્ણ વાસુદેવને વધાવ્યા. વધાવીને તે મહા અર્થવાળી, મહામૂલ્યવાળી, મહાન પુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય ભેટ સામે રાખી સામે રાખીને આ પ્રમાણે કહ્યું ‘દેવાનુપ્રિય! મારે થાવસ્યા પુત્ર નામનો એકજ પુત્ર છે. તે મને ઈષ્ટ છે, પ્રિય છે, ભાવતુ તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને અરિહંત અરિષ્ટનેમિ પાસે પ્રવજ્યા અંગીકાર કરવા ઈચ્છે છે. હું તેનું નિષ્ક્રમણ કરવા ઈચ્છું છું. તેથી હે દેવાનુપ્રિય! પ્રવ્રજ્યા અંગીકાર કરનાર થાવસ્ત્રાપુત્ર માટે છત્ર, મુકુટ અને ચામર પ્રદાન કરો. એવી મારી અભિલાષા છે. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ થાવા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું- ‘દેવાનુપ્રિયે ! તમે નિશ્ચિત રહો અને વિશ્વસ્ત રહો. હું પોતેજ થાવસ્યા પુત્ર બાળકનો દીક્ષા સત્કાર કરીશ.” ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ ચતુરંગિણી સેનાની સાથે વિજય નામના ઉત્તમ હાથી ઉપર આરુઢ થઈને જ્યાં થાવસ્થા સાર્થવાહીનું ભવન હતું ત્યાં આવ્યા. આવીને થાવસ્ત્રાપુત્રને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય! તમે મુંડિત થઈને પ્રવ્રજ્યા ગ્રહણ ન કરો. મારી ભુજાઓની છાયાની નીચે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામભોગોને ભોગવો. હું કેવળ તમારી ઉપર થઇને જનાર વાયુકાયને રોકવામાં સમર્થ નથી. તે સિવાય જે કંઈ સામાન્ય પીડા કે વિશેષ પીડા ઉત્પન્ન થશે તે દરેકને નિવારણ કરીશ.' થાવસ્યા પુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મારા જીવનનો અંત કરનાર આવતા મરણને રોકી આપો અને શરીર પર આક્રમણ કરનાર અને શરીરના રૂપનો વિનાશ કરનાર જરાને રોકી દો, તો હું તમારી ભુજાઓની છાયાની નીચે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામ ભોગ ભોગવતા વિચરું ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે થાયચ્ચા પુત્રને કહ્યું - હે દેવાનુપ્રિય ! મરણ અને જરાનું ઉલ્લંઘન કરી શકાતું * Page #65 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ્મ કહાઓ - ૧-પપ નથી. અત્યંત બળવાન દેવ અને દાનવ વડે પણ તેનું નિવારણ કરી શકાતું નથી. પોતાના કર્મોનો ક્ષય જ તેને રોકી શકે છે. હેરાન્! તે કારણથી હું અજ્ઞાન મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયથી સંચિત આત્માના કમનો ક્ષય કરવા ઈચ્છું છું.' થાવચ્ચા પુત્ર દ્વારા આ પ્રમાણે કહેવા પર કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા તમે જાવો અને દ્વારિકા નગરીના ઝંઝાટક ત્રિક, ચતુષ્ઠ આદિ સ્થાનોમાં વાવત્ * શ્રેષ્ઠ હાથીના સ્કંધપર આરઢ થઈને ઊંચી ઊંચી ધ્વનિથી ઉદ્ઘોષ કરતાં, એવી ઉદ્યો ષણા કરો “આ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ મરણથી ભયભીત થાવસ્ત્રાપુત્ર અરિહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને દક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે. તો જે રાજા, યુવરાજ, સાર્થવાહ થા વચ્ચા પુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરશે. તેને કષણ વાસુદેવ અનુજ્ઞા આપે છે અને પાછળ રહેલા તેના મિત્ર, જ્ઞાતિ, નિજક, સંબંધી યા પરિવારમાં કોઈ પણ દુઃખી થશે તો તેને વર્તમાન કાળ સંબંધી યોગ અને ક્ષેમનો નિવહ કરશે. આ પ્રમાણે ઘોષણા કરો. ત્યાર પછી થાવસ્યા પુત્ર પર અનુરાગ હોવાના કારણે એક હજાર પુરુષો દીક્ષા લેવા માટે પૈયાર થયા. તેઓ સ્નાન કરીને, અલંકૃત અને વિભૂ ષિત થઈને અલગ-અલગ હજાર પુરુષોદ્વારા વહન કરી શકાય તેવી પાલખીઓ પર સવાર થઈને, મિત્રો અને જ્ઞાતિજનોથી પરિવૃત થઈને થાવગ્ગાપુત્રની પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે એક હજાર પુરુષોને આવેલા જોયા, જોઈને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું જાઓ થાવસ્ત્રાપુત્રને સ્નાન કરાવો, અલંકારથી વિભૂષિત કરો અને પુરુષ સહસ્રવાહિની શિબિકા પર આરૂઢ કરો ઈત્યાદિ. ત્યાર પછી થાવા પુત્ર તે હજાર પુરુષોની સાથે શિબિકા પર આરૂઢ થઇને યાવતું વાદ્યોની ધ્વનિની સાથે દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચે થઈને જ્યાં અરિહંત અરિષ્ટ નેમિના છત્ર પર છત્ર, પતાકા પર પતાકાવે છે તથા વિદ્યાધર અને ચારણમુનિઓ વગેરેને જેવે છે. ત્યાંજ શિબિકા ઉપરથી ઉતરી જાય છે. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ થાવસ્યા પુત્રને આગળ કરીને જ્યાં ભગવાન અરિષ્ટનેમિ છે ઈત્યાદિ બધું વર્ણન પહે લાની જેમ સમજવું જોઈએ, યાવત્ હે પુત્ર! આ પ્રવ્રજ્યાના વિષયમાં યત્ન કરવો, હે પુત્ર! શુદ્ધ ક્રિયા કરવામાં પુરુષાર્થ કરવો અને ચારિત્રના પાલન માં પરાક્રમ કરવું, આ અર્થમાં જરા પણ પ્રમાદ ન કરવો. આ પ્રમાણે કહીને તે જે દિશાથી આવી હતી તે દિશામાં ચાલી ગઈ. ત્યાર પછી થાવચ્ચ પુત્રે હજાર પુરુષોની સાથે સ્વયં પંચમુષ્ટિ લોન્ચ કર્યો યાવતુ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યાર પછી થાવસ્યા પુત્ર અણગાર થઈ ગયા. ઈય સમિતિથી યુક્ત યુક્ત થઈને યાવતુ વિચરવા લાગ્યા. - તત્પશ્ચાતુ થાવસ્યા પુત્ર અરિહંત અરિષ્ટનેમિના તથારૂપ સ્થવિરોની પાસેથી સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને તે અઠ્ઠમભક્ત, ષષ્ઠ ભક્ત યાવતુ ચઉત્થભક્ત આદિ કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી અરિહંત અરિષ્ટ નેમિએ થાવસ્ત્રાપુત્ર અણગારને તે ઇભ્ય આદિ એક હજાર અણગાર શિષ્યોના રૂપમાં પ્રદાન કર્યા. ત્યાર પછી થાવસ્ત્રાપુત્રે અન્યદા કદાચિત અરિહંત અરીષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું ભગવન્! આપની આજ્ઞા હોય તો હું હજાર સાધુઓની સાથે જનપદમાં વિહાર કરવા ઇચ્છું છું. ભગવાને ઉત્તર આપ્યો:દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ત્યાર પછી થાવચ્ચા પુત્ર એક હજાર Page #66 -------------------------------------------------------------------------- ________________ તરસ્કંધ-૧, અધ્યયન-૫ અણગારોની સાથે પ્રધાન, તીવ્ર, પ્રમાદ રહિત અને બહુમાન પૂર્વક ગ્રહણ કરેલ ચારિત્ર અને તપથી યુક્ત થઈને જનપદોમાં વિચારવા લાગ્યા. [6] તે કાળે અને તે સમયે શેલેકપુર નામનું નગર હતું. સુભૂમિભાગનામનું ઉદ્યાન હતું. શૈલક ત્યાંનો રાજા હતો. પદ્માવતી રાણી હતી. તેનો મંડુક નામનો કુમાર હતો તે યુવરાજ હતો તે શૈલેક રાજને પંથક આદિ પાંચસો મંત્રી હતા. તે ઔત્પત્તિકી. આદિ ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હતા અને રાજ્યની ધુરાના ચિંતક પણ હતા. ત્યાર પછી થાવગ્ગાપુત્ર અણગાર હજાર મુનિઓની સાથે જ્યાં શૌલેકપુર હતું. જ્યાં સુભૂમિ ભાગ નામનું ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. શૈલક નામના રાજા પણ તેને વંદન કરવા માટે નીકળ્યા. થાવચ્ચ પુત્રે ઉપદેશ કર્યો. ધર્મ સાંભળીને શૈલક રાજાએ કહ્યું - જેમ દેવાનું પ્રિયની પાસે ઘણા ઉગ્રંકુલના, ભોગકુળના તથા અન્ય કુળના પુરુષોએ હિરણ્ય સુવર્ણ આદિનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી છે, એ પ્રમાણે હું દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતને યાવતુ ધારણ કરીને શ્રાવક બનવા ઇચ્છું છું. યાવતું તે રાજા શ્રમણોપાસક યાવતુ જીવ અજીવનો જ્ઞાતા થઈ ગયો, યાવતુ પોતાના આત્માને ભાવિત કરતો થકો વિચારવા લાગ્યો. આ પ્રમાણે પંથક આદિ પાંચસો મંત્રી પણ શ્રમણોપાસક થઈ ગયા. ત્યાર પછી થાવગ્યા પુત્રઅણગાર ત્યાંથી વિહાર કરીને જનપદમાં વિચરણ કરવા લાગ્યા. [67 તે કાળ અને તે સમયમાં સૌગંધિકા નામની નગરી હતી. તે નગરીની બહાર નીલાશોક નામનું ઉદ્યાન હતું તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નગરશ્રેષ્ઠી હતા. તે સમૃદ્ધિશાળી હતા, યાવતું તે કોઈથી પરાભૂત થતા ન હતા. તે કાળે અને તે સમયે શુક નામનો એક પરિવ્રાજક હતો. તે સ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તથા ષષ્ઠિતંત્રમાં કુશળ હતો. સાંખ્યમતના શાસ્ત્રોમાં કુશળ હતો. પાંચ યમો અને પાંચ નિયમોથી યુક્ત દશ પ્રકારના શૌચમૂલક પરિવ્રાજક ધર્મનો. દાન ધર્મનો, શૌચ ધર્મનો અને તીર્થસ્નાનનો ઉપદેશ અને પ્રરૂપણા કરતો હતો. ગેરથી રંગેલા શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરતો હતો. ત્રિદંડ, કુણ્ડિકા,મયૂરપિંછનું છત્ર છન્નાલિ અંકુશ, પવિત્રી, આ સાત ઉપકરણી તેના હાથમાં રહેતા હતાં એક હજાર પરિવ્રાજકોથી પરિવત તે શક પરિવ્રાજક જ્યાં સૌગંધિક નગરી હતી. જ્યાં આવસથ હતો. ત્યાં આવ્યો. આવીને પરિવ્રાજકોના તેં મઠમાં તેણે પોતાના ઉપકરણો રાખ્યા અને સાંખ્યમત પ્રમાણે પોતાના આત્માને ભાવિત કરતો થકો વિચારવા લાગ્યો. ત્યારે તે સૌગંધિક નગરીના. શ્રાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વર આદિ સ્થાનોમાં અનેક મનુષ્યો એકત્રિત થઈને પરસ્પર એમ કહેવા લાગ્યા-‘આ પ્રકારે નિશ્ચિતરૂપે શુક પરિવ્રાજક અહીં આવ્યા છે પાવતુ આત્માને ભાવિત કરતા થકા વિચરે છે.” પર્ષદા નીકળી સુદર્શન પણ નીકળ્યો. ત્યાર પછી શુક પરિવ્રાજકે તે પરિષદુને સુદર્શનને તથા અન્ય ઘણા શ્રોતાજનોને સાંખ્યમતનો ઉપદેશ આપ્યો. જેમ-હે સુદર્શન ! અમારો ધર્મ શૌચમૂલક છે તે શૌચ બે પ્રકારની છે-દ્રવ્યશૌચ અને ભાવશૌચ. દ્રવ્યશૌચ જળથી અને માટીથી થાય છે. ભાવ શોચ દર્ભથી અને મંત્રથી થાય છે. અમારે ત્યાં જે કોઈ વસ્તુ અશુચિ થઇ હોય તે બધી તત્કાળ પૃથ્વીથી માંજવામાં આવે છે અને પછી શુદ્ધ પાણીથી ધોવાય જાય છે. ત્યારે અશુચિ શુચિ થઈ જાય છે. આ પ્રમાણે નિશ્ચયથી જીવ જળ સ્નાનથી પોતાના આત્માને Page #67 -------------------------------------------------------------------------- ________________ નાયા...કહાઓ- 1-567 પવિત્ર કરીને વિઘ્ન વિના સ્વર્ગને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સુદર્શન શુક પરિવ્રાજકની પાસે ધર્મને શ્રવણ કરીને હર્ષિત થયો. તેને શુક પાસેથી શૌચમૂલક ધર્મ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને પરિવ્રાજકોને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ અને વસ્ત્રથી પડિલાભિત કરતો વચરવા લાગ્યો. ત્યાર પછી તે શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીની બહાર નીકળ્યો, નીકળીને જનપદમાં વિહાર કરવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં થાવાપુત્રઅણગાર એક હજાર અણ ગારોની સાથે અનુક્રમથી વિહાર કરતા, એક ગામથી બીજ ગામમાં જાતા અને સુખ પૂર્વક વિચરતા જ્યાં સૌગન્ધિકાનગરી હતી અને જ્યાં નીલાશોક ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. થાવસ્ત્રાપુત્ર અણગારનું આગમન જાણીને પરિષદ્ નીકળી. સુદર્શન પણ નીકળ્યો તેણે થાવા પુત્ર અણગારને પ્રદક્ષિણા કરીને વંદન કર્યા, નમસ્કાર ક્ય. કહ્યું‘આપના ધર્મનું મૂળ શું છે?” ત્યારે સુદર્શનના આ પ્રમાણે કહેવા પર થાવસ્ત્રાપુત્ર અણ ગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! ધર્મ વિનયમૂલક કહેલ છે. તે વિનય [ચારિત્ર] પણ બે પ્રકારનો છે. અગારવિનય, અણગારવિનય તેમાં જે અગારવિનય છે તે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગીયાર ઉપાસક પ્રતિમા રૂપ છે. જે અણગાર વિનય છે તે પાંચ મહાવ્રત રૂપ છે, જેમકે સમસ્ત પ્રાણાતિપાતથીવિરમણ, યાવતુ વિર મણ અને સમસ્ત પરિગ્રહથી વિરમણ યાવત સમસ્ત મિથ્યા દર્શન શલ્યથી વિરમણ. દશપ્રકારની પ્રત્યાખ્યાન અને બાર પ્રકારની ભિક્ષુની પ્રતિમાઓ. આ પ્રમાણે બંને પ્રકારના વિનયમૂલક ધર્મથી આઠ કર્મની પ્રકૃતિનો ક્ષય કરીને જીવ લોકના અગ્રભાગ માં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી થાવસ્ત્રાપુત્ર સુદર્શનને કહ્યું હે સુદર્શન ! તમારા ધર્મનું મૂળ શું છે? હે દેવાનુપ્રિય ! અમારો ધર્મ શૌચમૂલક છે. આ ધર્મથી ભાવતુ જીવ સ્વર્ગમાં જાય છે. ત્યાર પછી થાવસ્થા પુત્ર અણગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું છે સુદર્શન! જેમ કોઈ પણ નામવાળો કોઈ પુરુષ એક મોટા રુધિરથી લિપ્ત વસ્ત્રને રુધિરથી જ ધોવે તો વસ્ત્રની કઈ શુદ્ધિ થશે? તેમ થઈ શકતું નથી. એવી જ રીતે હે સુદર્શન! તમારા મતાનુસાર પણ પ્રાણાતિપાતથી યાવતુ મિથ્યાદર્શન શલ્યથી શુદ્ધિ થઈ શકતી નથી, તે સુદર્શન! જેમ કોઈ પણ નામવાળો કોઈ પુરુષ એક મોટા ધિરથી લિપ્ત વસ્ત્રને સાજીના ખારના પાણીમાં પલાળે, પછી પાકસ્થાન પર ચઢાવે ચઢાવીને ઉષ્ણતાને ગ્રહણ કરાવે અને પછી સ્વચ્છ પાણીથી ધોવે, તો નિશ્ચયથી હે સુદર્શન! તે રુધિરથી લિપ્ત વસ્ત્ર, સાજી ખારના પાણીમાં પલળીને, ચૂલે ચઢીને, અને શુદ્ધ જલથી પ્રક્ષાલિત થઈને શુદ્ધ થાય છે? સુદર્શન કહે છે “હા, શુદ્ધ થાય છે. આ પ્રમાણે હે સુદર્શન ! અમારા ધર્મ પ્રમાણે પ્રાણા. તિપાત વિરમણથી યાવત્ મિથ્યાદર્શન શલ્યના વિરમણથી શુદ્ધિ થાય છે. આ કથન સાંભળી સુદર્શન પ્રતિબોધ પામ્યો. તેણે થાવસ્ત્રાપુત્રને વંદન કર્યા, નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- 'ભગવન્! હું ધર્મને સાંભળીને જાણવા-અંગીકાર કરવા ઇચ્છું છું.” યાવતુ તે શ્રમણોપાસક થઈ ગયો, જીવાજીવના જ્ઞાતા થઈ ગયો, પાવતુ નિગ્રન્થ શ્રમણોને આહારાદિનું દાન કરતો વિચારવા લાગ્યો. ત્યાર પછી શુક પરિવ્રાજકને આ સમાચાર જાણીને, આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયોસુદર્શને શૌચમૂલક ધર્મનો પરિત્યાગ કરીને વિનયમૂલ ધર્મ અંગીકાર કરેલ છે તેથી સુદર્શનની દૃષ્ટિ-શ્રદ્ધાનું વમન કરાવીને પુનઃ શૌચમૂલક ધર્મનો ઉપદેશ આપવો મારા Page #68 -------------------------------------------------------------------------- ________________ કુતસ્કંધ-૧, અધ્યયન-૫ 67 માટે શ્રેયસ્કર છે.' એક હજાર પરિવ્રાજકોની સાથે જ્યાં સૌગંધિકા નગરી હતી, જ્યાં પરિવ્રાજકોનો મઠ હતો, ત્યાં આવ્યો. આવીને તેણે પરિવ્રાજકોના મઠમાં ઉપકરણ રાખ્યા. રાખીને ગેરુના રંગેલા વસ્ત્રો ધારણ કરેલ તે થોડા પરિવ્રાવકોથી ઘેરાયેલો પરિવ્રાજક મઠમાંથી નીકળ્યો. જ્યાં સુદર્શન હતો ત્યાં આવ્યો. ત્યારે તે સુદર્શને તે શુકને આવતો જોયો જોઈને તે ઉભો ન થયો, સામે ન ગયો, તેનો આદર ન કર્યો. તેને જાણ્યો નહિ, વિંદન ન કર્યો, પરંતુ મૌન રહ્યો. ત્યારે તે પરિવ્રાજકે સુદર્શનને ઉભો ન થતા જોઈને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન! પહેલાં તું મને આવતો જોઈને ઉભો થતો, યાવતુ વંદના કરતો હતો. પરંતુ હે સુદર્શન ! અત્યારે તું મને આવતો જોઈને નથી ઉભો થતો કે નથી વંદન કરતો, તો કોની પાસે તે વિનયમૂલક ધર્મ અંગીકાર કરેલ છે? ત્યાર પછી શુક પરિવ્રાજકના આ પ્રમાણે કહેવા પર સુદર્શન આસન ઉપરથી ઉભો થયો.બંને હાથ જોડ્યા અને શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય ! અરિ હંતઅરિષ્ટનેમિના અંતેવાસી થાવસ્થાપત્રઅણગાર અહીં નીલાશોક ઉદ્યાનમાં વિચારી રહ્યા છે. તેમની પાસેથી મેં વિનયમૂલક ધર્મ અંગીકાર કરેલ છે. ત્યાર પછી શુક પરિવ્રાજકે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! અમે તમારા ધર્માચાર્ય થવાચ્યા પુત્રની પાસે ચાલીએ. અને આ પ્રમાણેના આ અથોને, હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને પૂછશે. જો તે મારા અર્થ આદિનો ઉત્તર આપશે તો હું તેમને વંદના કરીશ, નમસ્કાર કરીશ. અને જે તે મારા આ અથોનો યાવતું વ્યાકરણોનો ઉત્તર નહીં આપે તો હું તેમને આ અર્થો તથા હેતુઓ આદિથી નિરુત્તર કરીશ. ત્યાર પછી તે શુક પરિવ્રાજક એક હજાર પરિવ્રાજકો અને સુદર્શન શેઠની સાથેજ્યાં થાવસ્થાપુત્ર અણગાર હતા ત્યાં આવ્યા. આવીને થાવસ્યા પુત્રને કહેવા લાગ્યા-ભગવન્! તમારી યાત્રા સુખપૂર્વક છે ? થાપની છે? તમને અવ્યાબાધ છે? અને તમારો પ્રાસુક વિહાર થઈ રહ્યો છે ? ત્યારે થાયચ્ચા પુત્રે કહ્યું- હે શુક ! મારી યાત્રા સુખપૂર્વક છે. યાપનીય પણ વતી રહેલ છે. અવ્યાબાધ પણ છે અને પ્રાસુક વિહાર પણ થઈ રહ્યો છે.” ત્યારે પછી શુક પરિવ્રાજકે થાવા પુત્રને આ પ્રમાણે કહ્યું “ભગવન્! આપની યાત્રા શું છે?” હે શુક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ આદિ યોગોથી પકાયના જીવોની યતના કરવી તે અમારી યાત્રા છે.” “ભગવન યાપનીય શું છે?” “શૂક! યાપનીય બે પ્રકારે છે. ઈન્દ્રિય યાપનીય અને નો ઈદ્રિય યાપનીય.” “આપણી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈ ન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય કોઈ પણ ઉપદ્રવ વિના વશીભૂત રહે છે તે અમારું ઇન્દ્રિય યાપનીય છે.' ક્રોધ, માન, માયા લોભ રૂપ કષાય ઉપશાંત થયેલ હોય, ઉદયમાં ન આવતા હોય, તે અમારું નો ઈન્દ્રિય યાપનીય કહેવાય છે. શુકે કહ્યું 'ભગવન ! અવ્યાબાધ શું છે?” “હે શુકડવાત, પિત્ત, કફ, અને સનિ પાતઆદિ સંબંધી વિવિધ પ્રકા રનારોગ અને આતંક ઉદયમાં ન આવે તે અમારો આવ્યા બાધ છે.” “ભગવાન ! પ્રાસૂક વિહાર શું છે?” “હે શુક! અમે જે આરામમાં, ઉદ્યાનમાં દેવ કુલમાં, સભામાં, સ્ત્રી, પુરુષ, નપુંસક રહિત ઉપાશ્રયમાં, પાહિારી પીઢ, ફલક, શય્યા, સસ્તારક, આદિ ગ્રહણ કરીને વિચરીએ છીએ. તે અમારો પ્રાસુક વિહાર છે. શુક પરિવ્રાજકે પ્રશ્ન કર્યો - “ભગવન્! આપને માટે “સરિ સવ’ ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે?” “હે શુક! સરિસવ અમારા માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે,” શુકે પુનઃ પ્રશ્ન કર્યો-ભગવન્! ક્યા અભિપ્રાયથી એમ કહો Page #69 -------------------------------------------------------------------------- ________________ 68 નાયાધમ્મકહાઓ-૧૪-પદ છો હે શુક! “સરિસવ' બે પ્રકારે કહેલ છે. મિત્ર સરિસવ, અને ધાન્ય સરિસવ, તેમાં જે મિત્ર-સરિસવય છે તે ત્રણ પ્રકારે છે. સાથે જન્મેલા. સાથે વૃધ્ધિ પામેલા, સાથે ધૂળમાં રમેલા. તે ત્રણ પ્રકારના મિત્ર સરિસવ શ્રમણ નિર્ઝન્થોને માટે અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય સરિસવ છે તે બે પ્રકારે છે.શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત તેમાં જે અશસ્ત્ર પરિણત છે તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. તેમાં જે શસ્ત્ર પરિણત છે તે બે પ્રકારે છે. * પ્રાસુક અને સંપ્રાસુક હે શુક! અપ્રાસુક, ભક્ય નથી. તેમાં જે પ્રાસુક છે તે આ પ્રમાણે યાચિત,અને અયાચિત.તેમાં જે અયાચિત તે અભક્ષ્ય છે યાચિતપણ બે પ્રકારે છે. એષણીય અને અનેકણીય તેમાં અનેષણય છે તે અભક્ષ્ય છે. એષણીય પણ બે પ્રકારે છે- લબ્ધ અને અલબ્ધ તેમાં જે અલબ્ધ છે તે અભક્ષ્ય છે. જે લબ્ધ છે તે નિર્મન્થોને માટે ભક્ષ્ય છે.હે શુકઆ અભિપ્રાયથી કરેલ છેકેસરિસવભક્ષ્યપણુછેઅને અભક્ષ્ય પણ છે.” આ પ્રમાણે કુલત્થા” પણ કહેવા જોઈએ. વિશેષતા આ પ્રમાણે છે. કુલત્યાના બે ભેદ છે. સ્ત્રી કુલત્યા અને ધાન્ય કુલસ્થા સ્ત્રી કુલત્થા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે કુલ વધુ, કુલમાતા અને કુલપૂત્રી તે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્વી ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ઈત્યાદિ સરિસવની સમાન જાણવું જોઈએ. માસ સંબંધી પ્રશ્નોત્તર પણ આજ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા આ પ્રમાણે છે. માસ ત્રણ પ્રકારે છે-કાળમાસ, અર્થ માસ, ધાન્યમાસ, તેમાં કાલમાસ બાર પ્રકારના છે. શ્રાવણ યાવતું આષાઢતે બધા અભ ક્ષ્ય છે. અર્થમાસ બે પ્રકારના છે-ચાંદીના ભાશા અને સોનાના ભાશા, તે પણ અભક્ષ્ય છે. ધાન્યમાસ અર્થાતુ અડદ ભક્ષ્ય પણ છે ઈત્યાદિ સરિસવની સમાન જાણવું જોઈએ. શુક પરિવ્રાજકે પુનઃ પ્રશ્ન કર્યો-આપ એક છો? બે છો? અનેક છો? અક્ષય છો? આપ અવ્યય છો ? આપ અવસ્થિત છો? આપ ભૂત ભાવ અને ભાવીવાળા છો? હે શુક ! હું એકપણ છું -બે પણ છું યાવતુ અનેક ભૂત-ભાવિવાળા પણ હું છું. તે કઈ રીતે? હે શુક! હું દ્રવ્યની અપેક્ષાથી એક છું કેમકે જીવદ્રવ્ય એક જ છે. જ્ઞાન અને દર્શનની અપેક્ષાથી હું બે પણ છું. પ્રદેશોની અપેક્ષાથી હું અક્ષય પણ છું. અવ્યય પણ છું, અવસ્થિત પણ છું. અને ઉપયોગની અપેક્ષાથી અનેક ભૂત,ભાવઅને ભાવિ પણ છું. થાવસ્યા પુત્રની ઉત્તરથી શુક પરિવ્રાજકને પ્રતિબોધ પ્રાપ્ત થયો. તેણે થાવા પુત્રને વંદન કર્યા, નમસ્કાર કર્યો. કહ્યું- ભગવન્! હું આપની પાસેથી કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવાની અભિલાષા કરું છું. ત્યાર પછી શુક પરિવ્રાજક થાવા પુત્ર પાસેથી ધર્મ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને આ પ્રમાણે બોલ્યા-ભગવન્! હું એક હજાર પરિવ્રાજકોની સાથે દેવાનુપ્રિયની પાસે મુંડિત થઇને પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું.” થાવસ્ત્રાપુત્ર અણ ગાર બોલ્યા - ‘દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. તે સાંભળીને થાવતુ ઉત્તરપૂર્વ દિશામાં જઈને શુક પરિવ્રાજકે ત્રિદંડ વાવતું ગેરુના રંગેલા વસ્ત્રો એકાં તમાં ઉતારી નાખ્યાં. પોતાના હાથથી શિખા ઉખેડી નાખી. ઉખેડીને ક્યાં થાવસ્યા પુત્ર હતા ત્યાં આવ્યા. મુંડિત થઇને યાવતુ દીક્ષિત થઈ ગયા. પછી સામાયિકથી આરંભ કરીને ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. ત્યાર પછી થાવચ્ચપુત્રે શુકને એક હજાર અણગાર શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા. ત્યારપછી થાવસ્ત્રાપુત્ર અણગાર સૌગંધિકા નગરીથી અને નીલાશીક ઉધા નથી નીકળ્યા. નીકળીને જનપદ વિહારવિચારવા લાગ્યા. ત્યાર પછી થાવસ્યા પુત્ર * WWW.jainelibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ દ૯ હજાર સાધુઓની સાથે જ્યાં પુંડરીક- શત્રુંજય પર્વત હતો ત્યાં આવ્યા. આવીને ધીમે ધીમે પુંડરીકગિરિ પર્વત પર આરુઢ થયા. આરુઢ થઈને તેઓએ મેઘઘડાની સમાન શ્યામ અને જ્યાં દેવોનું આગમન થતું હતું એવા પૃથ્વીશિલાપટ્ટ પર આરૂઢ થઈને યાવતું. પાદોપગમન અનશન અંગીકાર કર્યો. ત્યાર પછી તે થાવાપુત્ર ઘણાં વર્ષો સુધી સંયમ પયયને પાળીને,એક માસની સંલેખનાકરીને,સોડભક્તનો અનશન કરીને વાવતું. કેવળ જ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા, યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. [68] ત્યાર પછી શુક અણગાર કોઈ સમયે જ્યાં શૈલકપુર નગર હતું. જ્યા સુભૂમિ ભાગઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. તેમને વંદના કરવાને માટે પરિષદ નીકળી. શૈલક રાજ પણ નીકળ્યો. ધર્મ સાંભળીને તેને પ્રતિબોધ પ્રાપ્ત થયો. વિશેષ આ કે રાજાએ નિવેદન કર્યું હે દેવાનુપ્રિય! હું પંથક આદિ પાંચસો મંત્રીઓને પૂછી લઉ તેમની અનુમતિ લઇ લઉ અને મંડુક કુમારને રાજ્ય પર સ્થાપિત કરી દઉં. ત્યાર પછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈનેગૃહવાસથી નીકળીને અણગાર દીક્ષા અંગીકાર કરીશ.' તે સાંભળીને શુક અણગારે કહ્યું-જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી શૈલક રાજાએ શૈલકપુર નગરમાં પ્રવેશ કર્યો. આવીને સિંહાસન ઉપર બેઠા. ત્યાર પછી શૈલક રાજાએ પંથક આદિ પાંચસો મંત્રીઓને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! મેં શુક અણગાર પાસેથી ધર્મ સાંભળેલો છે અને તે ધર્મની મેં ઇચ્છા કરી છે. તે ધર્મ મને રચ્યો છે. તેથી હે દેવાનુપ્રિયો હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને યાવતુ દીક્ષા ગ્રહણ કરી રહ્યો છું. દેવાનુપ્રિયો! તમે શું કરશો? ક્યાં રહેશો ! અને તમારું હિત અને ઇચ્છિત શું છે ?" ત્યાર પછી પંથક આદિ મંત્રી શેલક રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે દેવાનુપ્રિય! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ યાવતુ પ્રદ્ધતિ થવા ઈચ્છો છો, તો હે દેવાનુપ્રિય! અમારો બીજે આધાર કોણ છે ? અમારું આલંબન કોણ છે ? અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને દીક્ષા અંગીકાર કરશું. હે દેવાનુપ્રિય ! જેમ અમે અહીં ગૃહસ્થા વાસમાં ઘણાં કાયમ તથા કારણોમાં યાવતું આપના માર્ગદર્શક છીએ, તે જ પ્રમાણે દીક્ષિત થઈને પણ આપના ઘણાં કાર્ય-કારણોમાં વાવતું ચક્ષુભૂત થશું.” ત્યાર પછી શીલક રાજાએ પંથક આદિ પાંચસો મંત્રીઓને આ પ્રમાણે કહ્યું છે દેવાનુપ્રિયો ! તમે જો સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા હો, યાવત્ દક્ષા ગ્રહણ કરવા ઈચ્છો છો તો, દેવાનુપ્રિયો ! જાઓ. પોત પોતાના કુટુંબીજનોમાં પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રોને કુટુમ્બમાં સ્થાપિત કરીને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકા, પર આરૂઢ થઈને મારી પાસે પ્રગટ થાઓ. ત્યાર પછી રાજાએ પાંચસો મંત્રીઓને પોતાની પાસે આવેલા જોયા. જોઈને હષ્ટ-તુષ્ટ થઈને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી મંડુકકુમારના મહાન અર્થવાળા રાજ્યાભિષે કની તૈયારી કરો શૈલક રાજાએ રાજ્યાભિષેક કર્યો. મંડુક રાજા થઇ ગયા યાવતું સુખ પૂર્વક વિચરવા લાગ્યો. ત્યાર પછી શેલક રાજાએ મંડુક રાજા પાસેથી દીક્ષા લેવાની (આજ્ઞા માંગી. ત્યારે મંડુક રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું “શીઘજ શેલકપુર નગરને સ્વચ્છ અને સિંચિત કરીને સુગંધી કરો અને કરાવો. ત્યાર પછી મંડુક રાજાએ બીજી વાર કૌક્કિ પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું-“શીઘ્રતાથી શૈલક મહારાજાના મહાન અર્થવાળી પાવત દીક્ષાભિષેકની Page #71 -------------------------------------------------------------------------- ________________ 70 નાયાધમ્મકહાઓ-૧-૫૬૮ તૈયારી કરો.” “જે પ્રમાણે મેઘકુમારના અધ્યયનમાં કહ્યું હતું, તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે પદ્માવતીદેવીએ શૈલકના અગ્રકેશ ગ્રહણ કર્યો. બધા દીક્ષાર્થી પ્રતિગ્રહ-પાત્ર આદિ ગ્રહણ કરીને શિબિકાપર આરૂઢ થયા. શેષ વર્ણન પૂર્વવતુ. ત્યાર પછી શુક અણગારે શૌલક અણગારને પંથક આદિ પાંચસો અણગાર : શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા. ત્યાર પછી શુક મુનિ કોઇ સમયે શૈલકપુર નગરથી અને સુભૂમિભાગ ઉદ્યાનથી નીકળ્યા. નીકળીને બહાર જનપદોમાં વિચારવા લાગ્યા. ત્યાર પછી શુક અણગાર એક હજાર અણગારોની સાથે અનુક્રમથી વિચરતા થકા,અંતિમ સમય નજીક આવેલો જાણીને પુંડરીક પર્વત પર પધાર્યાયાવતું સિદ્ધ થયા. [69] ત્યાર પછી પ્રકૃતિથી સુકુમાર અને સુખ ભોગના યોગ્ય શૈલક રાજર્ષિના શરીરમાં અન્ત પ્રાન્તતુચ્છ, રૂક્ષ, અરસ, વિરસ, ઠંડા ગરમ, કાલાતિ કાન્ત,અને પ્રમા ણાતિકાન્ત, ભોજન હંમેશા મળવાથી વેદના ઉત્પન્ન થઈ ગઈ. તે વેદના ઉત્કટ યાવતુ દુઃસહ હતી. તેમનું શરીર ખુજલી અને દાહ ઉત્પન્ન કરનાર પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું. ત્યારે તે શૈલક રાજર્ષિ તે રોગાતંકથી શુક થઈ ગયા ત્યાર પછી શૈલક રાજર્ષિ કોઈ સમયે અનુક્રમથી વિચરતા યાવતું જ્યાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું, ત્યાં આવીને વિચરવા લાગ્યા. તેમને વંદના કરવાને માટે પરિષદ નીકળી. મંડૂક રાજ પણ નીકળ્યા શૈલક અણગારને બધાએ વંદન નમસ્કાર કર્યો. ઉપાસના કરી. તે સમયે મંડુક રાજાએ શૈલક અણગારનું શરીર શુષ્ક નિસ્તેજ યાવત્ દરેક પ્રકારની પીડાવાળું અને રોગયુક્ત જોયું. જોઈને આ પ્રમાણે કહ્યું. “ભગવન્! હું આપની સાધુતાને યોગ્ય ચિકિત્સકો પાસેથી સાધુને યોગ્ય ઔષધ અને ભેષજ દ્વારા તથાભોજન-પાન દ્વારા ચિકિત્સા કરાવું. ભગવાન ! આપ મારી યાનશાળામાં પધારો. અને પ્રાસુક તેમજ એષણીય પીઠ, ફલગ, શપ્યા તથા સંસ્કારક ગ્રહણ કરીને વિચારો.. - ત્યાર પછી શૈલક અણગારે મંડુક રાજાના આ અર્થને ઠીક છે.” એમ કહીને સ્વીકાર કર્યો. ત્યારે મંડુક રાજાએ શૈલકમુનિને વંદન નમસ્કાર કર્યા. પાછા ગયા. ત્યાર પછી શેલક રાજર્ષિ બીજા દિવસે સૂર્યના દેદીપ્યમાન થવા પર ભંડપાત્ર અને ઉપકરણ લઈને પંથક આદિ પાંચસો મૂનિઓની સાથે શૈલકારમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં મંડુક રાજાની યાનશાળા હતી, ત્યાં આવ્યા. આવીને પ્રાસુક પીઠ, ફલક આદિ ગ્રહણ કરીને વિચારવા લાગ્યા. ત્યાર પછી મંડુક રાજાએ ચિકિત્સકોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે શેલક રાજર્ષિની પ્રસુક અને એષણીય ઔષધ આદિથી યાવત ચિકિત્સા કરો.” ત્યારે ચિકિત્સક મંડૂક રાજાના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા તેમણે સાધુતાને યોગ્ય ઔષધ, ભેષજ તેમજ ભોજન-પાનથી ચિકિત્સા કરી અને મદ્યપાન કરવા માટે કહ્યું. ત્યાર પછી સાધુને યોગ્ય ઔષધ આદિથી અને મદ્યપાનથી શેલક રાજર્ષિનો રોગાંક શાંત થઈ ગયો. તે હૃષ્ટ-તુષ્ટ યાવતુ બળવાન શરીરવાળા થઈ ગયા. તેનો રોગાતક પૂરી રીતે દૂર થઈ ગયો. ત્યાર પછી શૈલક રાજર્ષિ તે રોગાતંકના ઉપશાંત થઈ જવા પર તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાં અને મધપાનમાં મૂર્શિત, મત્ત, વૃદ્ધ અને અત્યંત આ સક્ત થઈ ગયા. તે આળસુ અવસગ્નવિહારી થઈ ગયા. એ પ્રમાણે પાર્શ્વસ્થ તથા પાશ્વસ્થ વિહારી કુશીલ કુશીલવિહારી તથા પ્રમત્ત પ્રમત્તવિહારી, સંસક્ત તથા સંસક્તવિહારી Page #72 -------------------------------------------------------------------------- ________________ હા સુતસ્કંધ-૧, અધ્યયન-૫ થઈ ગયા. શેષ કાળમાં પણ શય્યા સંસ્મારકને માટે પીઢ, ફલગ રાખનાર પ્રમાદી થઈ ગયા. તે પ્રાસુક તેમજ એષણીય પીઢ, ફલગ આદિને પાછા આપીને અને મંડુક રાજાની અનુમતિ લઈને બહાર લાવતું જનપદમાં વિહાર કરવામાં અસમર્થ થઇ ગયા. [70] ત્યાર પછી પંથકને તે પાંચસો અણગાર કોઈ સમયે એકઠા થયા. યાવતુ મધ્યરાત્રિમાં ધર્મ જાગરણ કરતાં કરતાં તેઓને એવો વિચાર ઉત્પન થયો, કે શૈલક રાજર્ષિ રાજ્યનો ત્યાગ કરીને યાવતુ દીક્ષિત થયા, પરંતુ અત્યારે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તેમજ મદ્યપાનમાં મૂચ્છિત થયા છે. તે જનપદ વિહાર કરવામાં સમર્થ નથી. હે દેવાનપ્રિયો! શ્રમણોને પ્રમાદી થઈને રહેવું કલ્પતું નથી. તેથી આપણા માટે શ્રેષ્ઠ છે કે આવતી કાલે શૈલક રાજર્ષિની આજ્ઞા લઈને અને પાઠિયારી પીઢ, ફલગ શય્યા તેમજ સંતારક પાછા સોંપીને પંથક અણગારને શૈલક અણગારના વૈયાવૃત્યકારી સ્થાપિત કરીને બહાર જનપદમાં અભ્યઘત વિચરીએ. તે મુનિઓ એ એવું વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે શૈલક રાજર્ષિની પાસે જઈને તેમની આજ્ઞા લઈને પાઠિ યારી પીઢ, ફલેગ, શય્યા સંસ્મારક પાછા સોંપી દીધા અને પંથક અણ ગારને વૈચ્યા નૃત્યકારી સ્થાપિત કર્યા. સ્થાપિત કરીને બહાર લાવત્ વિચારવા લાગ્યા. [71] ત્યાર પછી તે પંથક અણગાર શૈલક રાજર્ષિની શય્યા, સંતારક, ઉચ્ચાર, પ્રશ્રવણ, શ્લેષ્મ સંઘાણના પાત્ર, ઔષધ, ભેષજ, આહાર, પાણી આદિ થી ગ્લાની વિના વિનયપૂર્વક વૈયાવૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી શૈલક રાજર્ષિ કોઈ સમયે કાર્તિક ચૌમાસીના દિવસે વિપુલ આહાર કરીને અને બહુજ અધિક મદ્યપાન કરીને સાયંકાલના સમયે આરામથી સૂતા હતા. તે સમયે પંથક મુનિએ કાર્તિક ચોમાસના દિવસે કાયો ત્સર્ગ કરીને, દેવની પ્રતિક્રમણ કરીને, ચાતુમાસિક પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી, શૈલક રાજર્ષિને ખમાવવા માટે પોતાના મસ્તકથી તેના ચરણોનો સ્પર્શ કર્યો. ચરણોનો સ્પર્શ થતા શેલક રાજર્ષિ તત્કાળ રુઝ થયા યાવતું ક્રોધથી ધમધમાયમાન થયા અને ઉઠ્યા. બોલ્યા, “અરે કોણ છે અપ્રાર્થિતની ઈચ્છા કરનાર યાવત્ લજ્જા આદિથી રહિત જેણે સુખ પૂર્વક સુતેલા મારા પગનો સ્પર્શ કર્યો? શેલક ઋષિના આ પ્રમાણે કહેવાથી પંથક ભયભીત થઈ ગયો, ત્રાસ અને ખેદને પ્રાપ્ત થયો. બંને હાથ જોડીને કહેવા લાગ્યા, “ભગવન! હું પંથક છું. ચૌમાસી ક્ષમાપના દેવાને માટે આપ દેવાનુપ્રિયને વંદના કરતા સમયે, મેં મારા મસ્તકથી આપના ચરણોનો સ્પર્શ ક્યાં છે. તેથી દેવાનુપ્રિય! ક્ષમા કરો મારો અપરાધ ક્ષમા કરો. ફરી તેમ નહિ કરું, એ પ્રમાણે કહીને શૈલક અણગારને સમ્યક રૂપથી વિનયપૂર્વક આ અર્થને માટે વારંવાર ખમાવવા લાગ્યા. પંથક દ્વારા આ પ્રમાણે કહેવા પર તે શૈલક રાજર્ષિને આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો મેં રાજ્ય આદિનો ત્યાગ કરીને પણ યાવત્ આળસુ આદિ થઇને શેષ કાળમાં પણ પીઢ, લગ, આદિ રાખીને વિચારી રહ્યો છું - શ્રમણ નિર્ચન્થોને શિથિ લાચારી થઈને રહેવું ન કહ્યું, તેથી આવતી કાલે મંડૂક રાજાને પુછીને પડિહારી પીઢ, લગ, શય્યા અને સંસ્મારક પાછા આપીને, પંથક અણ ગારની સાથે બહાર અભ્યતા વિહારથી વિચરવું તે મારા માટે શ્રેયસ્કર છે.' વાવતુ તે પ્રમાણે કરીને વિહાર કર્યો. [72] હે આયુષ્યનું શ્રમણ ! તે પ્રમાણે જે સાધુ યા સાધ્વી આળસુ થઈને, સંસ્મારકના વિષયમાં પ્રમાદી થઈને રહે છે, તે આ લોકમાં ઘણા શ્રમણો અને ઘણી Page #73 -------------------------------------------------------------------------- ________________ હર નાયાધામ કહાઓ- 1-572 શ્રમણીઓ, ઘણ શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓની હીલનાનું પાત્ર થાય છે. યાવતુ તે લાંબા સમય સુધી સંસારમાં ભ્રમણ કરે છે. ત્યાર પછી પંથકને છોડીને પાંચસો અણગારોએ આ વૃતાન્ત જાણ્યો, ત્યારે તેઓએ એક બીજાને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું. શેલક રાજર્ષિ પંથકની સાથે બહાર વિચરી રહ્યા છે. તો હે દેવાનુપ્રિયો ! આપણે શૈલક રાજર્ષિની પાસે જઈને વિચરવું ઉચિત છે. તેઓએ એવો વિચાર કર્યો. વિચાર કરીને રાજર્ષિ શૈલકની પાસે જઈને વિચારવા લાગ્યા. [73] ત્યાર પછી શૈલક રાજર્ષિ-પંથક આદિ પાંચસો મુનિ ઘણાં વર્ષો સુધી સંયમ પયય પાળીને જ્યાં પુંડરીક પર્વત હતો, ત્યાં આવ્યા. આવીને થાવસ્યા પુત્રની જેમ સિદ્ધ થયા. જે સાધુ યા સાધ્વી આ પ્રમાણે વિચરશે. તે સિદ્ધિ પ્રાપ્ત કરશે.” અધ્યયન ૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-દ-બ) [74] શ્રમણ ભગવાન મહાવીર યાવતું સિદ્ધિને પ્રાપ્ત થયેલાએ પાંચમા જ્ઞાતાધ્યનનો આ અર્થ ફરમાવેલ છે તો હે ભગવન્! છઠ્ઠા જ્ઞાતાધ્યાનનો શું અર્થ ફર માવેલ છે?" હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. શ્રેણિક રાજા હતો. ત્યાં ઉત્તરપૂર્વ દિશામાં ગુણશીલ ચેત્ય હતું. તે કાળ અને તે સમયમાં ભગવાન્ મહાવીર અનુક્રમથી વિચરતા થકા જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં ગુણશીલ ચૈત્ય હતું ત્યાં પધાર્યા. યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચારવા લાગ્યા. ભગવાનને વંદન કરવા પરિષદ્ નીકળી. શ્રેણિક રાજા પણ નીકળ્યા. ભગવાને ધર્મ કહ્યો. તે સાંભળી પરિષદુ પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ નામના અણગાર ન અતિદૂર, ન અતિ નજીક સ્થાન પર યાવતુ શુકલ ધ્યાનમાં લીન થઈને વિચરતા હતા. તે સમયે જેને શ્રદ્ધા ઉત્પન્ન થયેલ છે એવા ઈન્દ્રભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જીવ કયા કારણે શીધ્ર ગુરુતા અથવા લઘુતાને પ્રાપ્ત થાય છે? ભગવંતે કહ્યું, - “હે ગૌતમ ! જેમ કોઈ પણ નામવાળો, એક પુરુષ એક મોટું સૂકા થેલ, છિદ્રરહિત અને અખંડિત મૂંબડાને દર્ભથી અને કુશથી લપેટ્યું હોય. પછી માટીના લેપથી લીપે. પછી તાપમાં રાખી દે. સુકાઈ જવા પર ફરીથી દર્ભ અને કુશથી લપેટ, પછી માટીના લેપથી લપેટે અને પછી તાપમાં સૂકવે. યાવતુ આઠ માટીના લેપ તે તંબડા પર ચઢાવે પછી તેને અથાહઅપૌષિક એવા જળમાં નાખવામાં આવે તો નિશ્ચય થી હે ગૌતમ! તે તુંબડું માટીના આઠ લેપના કારણે ગુરુતાને પ્રાપત થઈને ઉપર રહેલા પાણીને ઓળંગીને નીચે ધરતીના તલ ભાગમાં સ્થિત થઈ જાય છે.' એ પ્રમાણે “હે ગૌતમ! જીવ પણ પ્રાણાતિપાતથી યાવતુ મિથ્યાદર્શન શલ્યથી યાવતું અઢાર પામસ્થાનોના સેવનથી ક્રમશઃ આઠ કર્મ પ્રવૃતિઓનું ઉપાર્જન કરે છે. તે કર્મ પ્રકૃતિઓની ગુરુતાના કારણે, મૃત્યુના સમયે મૃત્યુને પ્રાપ્ત થઈને આ પૃથ્વીતલને લાંધીને નીચે નરક તલમાં સ્થિત થાય છે. આ પ્રમાણે હે ગૌતમ! જીવ શીધ્ર ગુરુત્વને પ્રાપ્ત થાય છે.” હવે હે ગૌતમ ! તે ખૂંબડાને પહેલો માટીનો લેપ ભીનો થઈ જાય. ગળી Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬ જાય અને નષ્ટ થઈ જાય તો તે તંબડું પૃથ્વીતલથી કંઇક ઉપર આવી સ્થિર થાય છે. ત્યાર પછી બીજો માટીનો લેપ દૂર થઈ જાય તો કંઈક વધારે ઉપર આવી જાય છે. આ પ્રમાણે તે આઠેય મૃત્તિકા લેપના ભીના થવા પર યાવતું હટી જવાપર તુંબડું બંધનમુક્ત થઈને ધરતી તલને લાંધીને ઉપર જળના તલ પર સ્થિત થાય છે.' એ પ્રમાણે છે ગૌતમ ! પ્રાણાતિપાત વિરમણ યાવતુ મિથ્યાદર્શનશલ્યવિર મણથી ક્રમશઃ આઠ કમ પ્રવૃતિઓને ખપાવીને આકાશ તલની તરફ જઈને લોકાગ્ર ભાગમાં સ્થિત થઈ જાય છે આ પ્રમાણે હે ગૌતમ! જીવ શીઘ લઘુત્વને પામે છે. અધ્યયન-દ-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૭-રોહિણી) ૭િપ ભગવન્! જે શ્રમણ ભગવાન મહાવીરે વાવતું નિવણને પ્રાપ્ત થયેલાએ છઠ્ઠા જ્ઞાતાધ્યયનનો આ અધિકાર ફરમાવ્યો છે તો હે ભગવન્! સાતમા જ્ઞાતઅધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે? હે જબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. શ્રેણિક રાજા હતા. નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં ગુણશિલક ચેત્ય હતું.' તે રાજગૃહ નગરમાં ધન્ય નામનો સાર્થવાહ નિવાસ કરતો હતો. તે સમૃદ્ધિશાળી હતો અને કોઈથી પરાભૂત થનાર ન હતો. તે સાર્થવાહની ભદ્રા નામની ભાય હતી. તેની પાંચે ઈન્દ્રિયો અને અવયવો પરિપૂર્ણ હતા યાવતું તે સુંદર રૂપવાળી હતી. તે ધન્ય સાર્થવાહના પુત્ર અને ભદ્રા ભાઈનો આત્મજ ચાર સાર્થવાહપુત્ર હતા. તે આ પ્રમાણે - ધનપાલ, ધનદેવ, ધનગોપ, અને ધનરક્ષિત. તે ધન્ય સાર્થવાહના ચાર પુત્રોની આ ભાઓ હતી. તે આ પ્રમાણે-ઉજિઝાકા ભોગવતી, રક્ષિકા. અને રોહિણી. ત્યાર પછી ધન્ય સાર્થવાહને કોઈ સમયે મધ્યરાત્રિના સમયે આ પ્રમાણે અધ્ય વસાય ઉત્પન્ન થયો-આ પ્રમાણે નિશ્ચયથી હું રાજગૃહ નગરમાં રાજા, ઈશ્વર યાવત્ તલવર આદિના અને મારા કુટુમ્બના અનેક કાર્યોમાં, કરણીઓમાં, કુટુમ્બો માં, મંત્રણા ઓમાં, ગુપ્તવાતોમાં, રહસ્યમયવાતોમાં, નિશ્ચયકરવામાં, વ્યવહારોમાં પૂછવા યોગ્ય, મેઢીસમાન, પ્રમાણભૂત, આધાર, આલમ્બન, ચક્ષ-સમાન પથદર્શક, મેઢીભૂત અને બધા કાર્યોની પ્રવૃત્તિ કરાવ નાર છું. પરંતુ ન જાણે મારા ક્યાંય બીજે જવા પર કોઈ અના ચારના કારણે મારા સ્થાનથી શ્રુત થવાપર, મરી જવાપર, ભગ્ન થઈ જવાપર રુણ થઈ જવા પર, કોઇ રોગ વિશેષથી વિશીર્ણ થઇ જવા પર, પ્રાસાદ આદિથી પડી જવા પર તથા બિમારીથી પથારીવશ થવા પર, પરદેશમાં જવા પર તથા ઘરથી નીકળીને વિદેશ જવા માટે પ્રવૃત્ત થવા પર, મારા કુટુમ્બના પૃથ્વીની જેમ આધાર, રસ્સીના સમાન અવલમ્બન તથા બધામાં એકતા રાખનાર કોણ થશે? તેથી મારા માટે તે ઉચિત હશે કે કાલે વાવતુ સૂર્યોદય થવા પર વિપુલઆ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને મિત્ર, આદિને તથા ચાર વધૂઓના કુલગૃહના સમુદાયને આમંત્રણ કરીને અને તે મિત્ર, જ્ઞાતિ, સ્વજન, "આદિ ચારે પુત્રવધુઓના કુલગ્રહ વર્ગનો અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા ધૂપ, પૂષ્પ, વસ્ત્ર તેમજ ગંધ આદિથી સત્કાર કરીને, સન્માન કરીને તેના સમક્ષ તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગની સમક્ષ પુત્રવધૂઓની પરીક્ષા કરવાને માટે પાંચ પાંચ સાલિ આપું. તેથી જાણી શકાય કે કોણ પુત્રવધૂ કેવા પ્રકારે તેની રક્ષા કરે છે, સારસંભાળ Page #75 -------------------------------------------------------------------------- ________________ 74 નાયાધમ્મ કહાઓ - 14-775 રાખે છે અથવા વધારે છે. ત્યાર પછી, ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું. તે ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેઠો. પછી મિત્ર, જ્ઞાતિ આદિની તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહવર્ગની સાથે તે વિપુલ અશન આદિનું ભોજન કરીને વાવતુ તે દરેકનો સત્કાર કર્યો. સન્માન કર્યું, સત્કારસન્માન કરીને મિત્રો, જ્ઞાતિજનો આદિની તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગની સામે પાંચ ચોખાના દાણા લીધા.લઈનેમોટીપુત્રવધૂ ઉજિઝકાને બોલાવી કહ્યું- હે પુત્રી ! તું મારા હાથથી આ પાંચ દાણા લે. તેને લઈને અનુક્રમથી તેનું સંરક્ષણ અને સંગોપન કરતી રહે. હે પુત્રી! જ્યારે હું તારી પાસે તે પાંચ દાણા માંગુ ત્યારે તું મને પાછા આપજે ત્યાર પછી તે ઉજિઝકાએ ધન્ય સાર્થવાહના આ અર્થ આદેશને બહુસારુંઆ પ્રમાણે કહીને અંગીકાર પાંચ શાલિઅક્ષત ગ્રહણ કર્યા. એકાંતમાં ગઈ. ત્યાં જઈને તેને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો- આ પ્રકારે નિશ્ચયથી પિતાના કોઠારમાં શાલિથી ભરેલા ઘણાં પલ્ય વિદ્યમાન છે. તેથી જ્યારે પિતા મારી પાસેથી પાંચ શાલિમાંગશે ત્યારે હું બીજ શાલિ લઈને આપી દઇશ. તેણે એવો વિચાર કર્યો. આ પ્રમાણે વિચાર કરીને તેણે તે પાંચ દાણા એકાંતમાં ફેંકી દીધા આ પ્રમાણે બીજી પુત્રવધૂ ભોગવતીને બોલાવીને પાંચ દાણા આપ્યા ઈત્યાદિ વિશેષ તે છે કે તેણીએ તે દાણા છોલ્યા. છોલીને ગળી ગઈ. ગળીને પોતાના કામમાં લાગી ગઈ. આજ પ્રમાણે રક્ષિકાના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેણે તે દાણા લીધા પછી તેને તે વિચાર ઉત્પન્ન થયો કે મારા પિતાએ મિત્ર જ્ઞાતિ આદિની તથા ચારે વધૂઓના કુલગૃહવર્ગની સામે મને બોલાવીને આમ કહ્યું છે કે-“હે પુત્રી! તું મારા હાથમાંથી આ દાણા લે. યાવતુ જ્યારે હું માંગું ત્યારે પાછા આપી દેવા. તો અહી કાંઇ કારણ હોવું જોઈએ તેણીએ તે પ્રમાણેનો વિચાર કર્યો. વિચાર કરીને તે ચાવલના દાણા શુદ્ધ વસ્ત્રમાં બાંધી લીધા. બાંધીને રત્નની ડબીમાં રાખીને ઓસીકા નીચે મુકી દીધા.ત્રણે સંધ્યાઓના સમયે સાર સંભાલ કરતી થકી રહેવા લાગી. ત્યાર પછી તે ધન્ય સાર્થવાહે તે મિત્રો આદિની સમક્ષ ચોથી પુત્રવધૂ રોહિણીને બોલાવીને તેને પણ તેમ કહીને પાંચ દાણા આપ્યા. યાવતુ તેણે વિચાર્યું-આ પ્રમાણે પાંચ દાણા આપવામાં કોઈ કારણ હશે. તેથી મારા માટે ઉચિત છે કે આ પાંચ શાલીના દાણાનું સંરક્ષણ કરું, સંગોપન કરું, વિચાર કરીને પોતાના કુલગૃહના પુરુષોને બોલા વ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિયો ! તમે આ પાંચ શાલિને ગ્રહણ કરો. ગ્રહણ કરીને પહેલી વર્ષાઋતુ. માં જ્યારે ખૂબ વષ હોય ત્યારે એક નાની એવી ક્યારીને સારી રીતો સાફ કરીને આ પાંચ શાલિ વાવી દેવા. વાવીને બીજીવાર, ત્રીજીવાર ઉલ્લેપનિક્ષેપ કરવા, પછી ક્યારી ની ચારે તરફ વાડ કરવી તેની રક્ષા અને સંગોપન કરતા તેને વધારવા. ત્યાર પછી કૌટુ મ્બિક પુરુષોએ પાંચ દાણા ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને અનુક્રમથી તેનું સંરક્ષણ સંગો પાંગ કરતા રહેવા લાગ્યા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ વર્ષા ઋતુના પ્રારંભમાં મહાવૃષ્ટિ થવા પર નાની એવી ક્યારી સાફ કરી. સાફ કરીને પાંચ ચાવલના દાણા વાવ્યા. વાવીને બીજાવાર ત્રીજીવાર તેનો ઉલ્લેપ-નિક્ષેપ કર્યો કરીને વાડનો પરિક્ષેપ કર્યો.અનુક્રમથી સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી સંરક્ષિત, સંગોપિત, અને સંવર્ધિત કરેલા શ્યામ, શ્યામ કાન્તિવાળા યાવતુ સમુહ રૂપ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ ૭પ થઈને પ્રસન્નતા પ્રદાન કરનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ થઈ ગયા. ત્યાર પછી તે શાલિના છોડમાં પાન આવી ગયા, ડુંડા આવી ગયા, દાણા બહાર આવી ગયા, સુગંધ વાળા થયા, દૂધવાળા થયા, બાંધેલા ફળવાળા થયા,પાકી ગયા, તૈયાર થઈ ગયા, આ પ્રમાણે તે શાલિ ઉત્પન્ન થયા. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોએ તે શિલા પત્રવાળા યાવતું શલાકાવાળા તથા વિરલ પત્રવાળા જાણીને તીક્ષ્ણ અને ધારવાળા દાંતરડાથી કાપ્યા. કાપીને તેને હથેલીઓથી મર્દન કર્યા. મદન કરીને સાફ કર્યા. તેથી તે નિર્મલ, પવિત્ર, અખંડ અને અસ્ફોટિત ટુટ્યા વિનાના અને સુપડાથી સાફ કરેલા થઈ ગયા.એક પ્રસ્થક પ્રમાણ થઈ ગયા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ તે પ્રસ્થ પ્રમાણ શાલિ-અક્ષતોને નવા ઘડામાં ભય, ભરીને તેના પર માટીનો લેપ કરી દીધો મુદ્રિત કરી દીધો પછી તેને કોઠરના એક ભાગમાં રાખી દીધા. રાખીને તેનું સંગોપન કરતા થકા વિચારવા લાગ્યા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરષોએ બીજી વર્ષા ઋતુમાં વર્ષાકાળના પ્રારંભમાં મહાવૃષ્ટિ પડવા પર એક નાની ક્યારીને સાફ કરી, સાફ કરીને તે શાલિ વાવી દીધા યાવતુ તેને કોઠારના એક ભાગમાં રાખી દીધા કોઠારના એક ભાગમાં રાખીને તેનું સંરક્ષણ અને સંગોપન કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ ત્રીજી વષઋિતુમાં મહાવૃષ્ટિ થવા પર એ પ્રમાણે કરતા યાવત્ ઘણાંજ કુમ્ભ પ્રમાણ શાલિ થઈ ગયા. ત્યાર પછી, તે કોમ્બિક પુરષોએ તે શાલિ કોઠારમાં રાખી, યાવતુ તેની રક્ષા કરવા લાગ્યા. ચોથી વર્ષાઋતુમાં એ પ્રમાણે કરવાથી સેંકડો કુંભ પ્રમાણ, શાલિ થઇ ગયા. ત્યાર પછી જ્યારે પાંચમી વષષ્ઠતું ચાલી રહી હતી. ત્યારે ધન્ય અર્થવાહને મધ્ય રાત્રિના સમયે આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો. મેં આજથી પહેલાંના પાચમા વર્ષમાં ચારે પુત્રવધૂઓની પરીક્ષા કરવા માટે તે પાંચ પાંચ ચાવલના દાણા હાથમાં આપ્યા છે. તો કાલે યાવતું સૂર્યોદય થવા પર પાંચ ચાવલના દાણા માંગવા મારા માટે ઉચિત થશે. યાવતું જાણું તો ખરો કે કોણે કોવા પ્રકારે તેનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરેલ છે? ધન્ય સાર્થવાહે આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે સૂર્યોદય થવા પર વિપુલ અશનાદિ બનાવ્યા. મિત્રો, જ્ઞાતિ જનો આદિને તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગને આમંત્રિત વાવતું સંમાનિત કરીને તે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહવર્ગની સમક્ષ મોટી પુત્રવધૂ. ઉજિઝકાને બોલાવી. હે પુત્રી ! આજથી પહેલાં પાંચમાં વર્ષમાં આ મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્ર વધૂઓના કુલગૃહ વર્ગની સમક્ષ મે તમારા હાથમાં પાંચ શાલિ આપ્યા હતા. આ વાત સત્ય છે ? ઉજિøકાએ કહ્યું-હા, સત્ય છે. ધન્ય સાર્થવાહ બોલ્યા“તો હે પુત્રી ! મારા તે શાલી અક્ષત પાછા આપો.” ત્યાર પછી ઉજિઝકાએ તે ધન્ય સાર્થવાહની વાતને સ્વીકારી. સ્વીકારીને જ્યાં કોઠાર હતો ત્યાં પહોંચી. પહોંચીને પાંચ શાલિઅક્ષત ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને ધન્ય સાથે વાહને બોલી 'આ છે પાંચ શાલિ અક્ષત.' ત્યારે ધન્ય સાર્થવાહે ઉજિઝકાને સોગંદ અપાવ્યા અને કહ્યું પુત્રી ! આ તે જ શાલિના દાણા છે અથવા બીજા છે? ત્યારે ઉજિઝકાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું - હે તાત! આ તે શાલિના દાણા નથી, બીજા છે. ત્યારે પછી ધન્ય સાર્થવાહ ઉજિઝ કાની પાસેથી તે અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને કુદ્ધ થયા. યાવતુ ક્રોધમાં આવીને ધ્રુજવા લાગ્યા. તેઓએ ઉજિઝકાને તે મિત્રો, જ્ઞાતિજનો આદિની તથા ચારે . Page #77 -------------------------------------------------------------------------- ________________ 76 નાયાધમ કહાઓ-૧-૭૭૫ પુત્રવધૂઓના કુલગૃહવર્ગની સામે પોતાના કુલગૃહની રાખ ફેક-નારી છાણા નાખનારી, કચરા કાઢવાવાળી, પગ ધોવાના પાણી આપ નારી સ્નાનને માટે પાણી દેવાવાળી અને બહારનું દાસીનું કાર્ય કરનારી નિયુક્ત કરી આ પ્રમાણે જે સાધુ અને સાધ્વી યાવતુ પ્રવ્રજ્યા લઈને પાંચ મહાવ્રતોનો પરિત્યાગ કરી દે છે, તે આ જ ભવમાં ઘણાં શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાનું અવહેલનાનું પાત્ર બને છે. યાવતુ અનંત સંસાર ભમે છે. આ પ્રમાણે ભોગવતીના વિષયમાં જાણવું. વિશેષતા તે છે કે તેને ખાંડવાવાળી, કુટવાવાળી, પીસવાવાળી, ઘંટલામાં દળીને ધાન્યના છીલકા ઉતારનારી, રાંધવાવાળી, પીરસવાવાળી, તહેવારના પ્રસંગ પર સ્વજનોના ઘરે જઈને લાણી આપવાવાળી, ઘરમાં અંદરનું દાસીનું કામ કરવાવાળી તેમજ રસોઈનું કાર્ય કરવાવાળીના રૂપમાં નિયુક્ત કરી. આ પ્રમાણે હે આયુખનું શ્રમણો ! આપણા જે સાધુ અથવા સાધ્વી પાંચ મહા વ્રતોને ફોડવાવાળા હોય છે. તે આ જ ભવમાં ઘણા સાધુઓ સાધ્વીઓ, શ્રાવકો શ્રાવિ કાઓની અવહેલનાનું પાત્ર બને છે. આ પ્રમાણેજ રક્ષિકાના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે પોતાના નિવાસગૃહમાં આવીને તેણે મંજૂષા ખોલી. ખોલીને રત્નની ડબ્બીમાંથી પાંચ શાલિના દાણા ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં ધન્ય સાર્થવાહ હતા, ત્યાં આવી. આવીને ધન્ય સાર્થવાહના હાથમાં તે પાંચ દાણા આપી દીધા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે રક્ષિકાને આ પ્રમાણે કહ્યું કે હે પુત્રી ! આ તેજ પાંચ શાલિ અક્ષત છે કે બીજા ? ત્યારે રક્ષિકાએ ધન્ય સાર્થવાહને કહ્યું-તાત ! આ તે જ શાલિઅક્ષત છે, બીજા નથી. ત્યાર પછી ધન્ય સાર્થવાહ રક્ષિકાની પાસેથી તે અર્થ સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેને પોતાના ઘરના હિરણ્ય, કાસા આદિના વાસણોની, દૂષ્ય રેશમી વસ્ત્રની, વિપુલ ધન, ધાન્ય, કનક, મુક્તા આદિ સ્વાપતેયની ભાંડાગારિણીના રૂપમાં નિયુક્ત કરી દીધી. એ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો આપણા જે સાધુ યા સાધ્વી પાંચ મહાવ્રતોની રક્ષા કરે છે તે આ જ ભવમાં ઘણા સાધુ સાધ્વીઓઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના અર્ચનીય હોય છે, રોહિણના વિષયમાં પણ એમ જ કહેવું જોઈએ વિશેષ છે કે જ્યારે ધન્ય સાર્થવાહે પાંચ દાણા માંગ્યા ત્યારે તેણીએ કહ્યું તાત આપ મને ઘણાં ગાડા-ગાડીઓ આપો. જેથી હું આપને આપના પાંચ શાલિ-અક્ષતના દાણા પાછા આપ્યું. ત્યારે ધન્ય સાર્થવાહે રોહિણીને કહ્યું પુત્રી !તું મને તે પાંચ શાલિના દાણા ગાડા ગાડીમાં ભરીને કેમઆપીશ? ત્યારે રોહિણીએ ધન્ય સાર્થવાહને કહ્યું-તાત ! આજથી પહેલાં પાંચમા વર્ષે આ મિત્રો, જ્ઞાતિજનો આદિની સમક્ષ આપે પાંચ દાણા આપ્યાં હતાં. યાવતુ તે આજે સેંકડો કુમ્ભ થઈ ગયા છે. ઇત્યાદિ પૂર્વોક્ત ક્રમાનુસાર કહેવું, આ પ્રમાણે હે તાત! હું આપને તે પાંચ શાલિના દાણા ગાડા-ગાડીઓમાં ભરીને આવું છું. ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટક આદિ માર્ગોમાં ઘણા લોકો આપસમાં આ પ્રમાણે કહેવા લાગ્યા-દેવાનુપ્રિયો ! ધન્ય સાર્થવાહ ધન્ય છે, જેની પૂત્રવધુ રોહિણી છે, જેણે પાંચ શાલિની દાણા ગાડા-ગાડીઓ ભરીને પાછા આપ્યા. ત્યાર પછી ધન્યસાર્થવાહ તે પાંચ શાલીના દાણાને ગાડા ગાડી ઓ દ્વારા પાછા આવતા જુએ છે. જોઇને હષ્ટ-તુષ્ટ થઈને તેને સ્વીકારે છે. સ્વીકાર કરીને તેને તે મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિની તથા ચારે પુત્ર વધૂના તે કુલગૃહવર્ગની સમક્ષ Page #78 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ રોહિણી પુત્રવધૂને તે કુલગૃહવર્ગના અનેક કાર્યોમાં યાવત્ રહસ્યોમાં પૂછવા યોગ્ય વાવતું ઘરનું કાર્ય ચલાવનારી અને પ્રમાણભૂત નિયુક્ત કરી આ પ્રમાણે તે આયુષ્યનું શ્રમણો ! જે સાધુ સાધ્વી પોતાના પાંચ મહાવ્રતોને વધારે છે તે આ જ ભવમાં ઘણા શ્રમણો આદિના પૂજ્ય થઈને યાવત્ સંસારથી મુક્ત થઈ જાય છે. અધ્યયન-૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ, (અધ્યયન-૮-મલ્લી) [9] “ભગવન્! જો ભગવાન મહાવીરે સાતમાં જ્ઞાતાધ્યનનો આ અર્થ કહ્યો છે તો આઠમાંનો કયો અર્થ ફરમાવેલ છે? જબ્બ ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપ મહાવિદેહ વર્ષમાં મેરુપર્વતથી પશ્ચિમમાં નિષધ વર્ષધરપર્વતથી ઉત્તરમાં, શિતોદા મહાનદીથી દક્ષિણમાં, સુખાવહ વક્ષસ્કા પર્વતથી પશ્ચિમમાં અને પશ્ચિમ લવણ સમુદ્રથી પૂર્વમાં- આ સ્થાન પર સલિલા વતી નામે વિજય કહેલ છે. તે સલિલાવતી વિજયમાં વીતશોકા નામની રાજધાની કહેલ છે. તે નવ યોજન પહોળી યાવતું સાક્ષાત્ દેવલોકની સમાન હતી. તે વીતશોકા રાજધાનીમાં ઉત્તરપૂર્વ દિશાના ભાગમાં ઇન્દ્ર કુમ્ભ નામનું ઉદ્યાન હતું. તે વીતશોકા રાજધાનીમાં બલ રાજા હતો. તે બલરાજાના અંતરમાં ધારિણી પ્રભૂતિ એક હજાર દેવીઓ હતી. તે ધારિણીદેવી કોઈ સમયે સિંહને સ્વપ્નમાં જોઈને જાગૃત થઈ. યાવતુ યથા સમય મહાબલ નામના પુત્રનો જન્મ થયો તે બાળક ક્રમશઃ બાલ્યાવસ્થાને ત્યાગીને ભોગ ભોગવવામાં સમર્થ થઈ ગયો. ત્યારે માતા પિતાએ સમાન રૂપ વયવાળી કમલશ્રી આદિ પાંચસો શ્રેષ્ઠ રાજકુમારીઓની સાથે એક જ દિવસમાં મહાબલનું પાણિગ્રહણ કરાવ્યું. પાંચસો પ્રાસાદ આદિ પાંચ પાંચસોનો દહેજ આપ્યો. યાવતું મહાબલ કુમાર મનુષ્ય સંબંધી કામ ભોગ ભોગવતો વિચારવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર પાંચસો શિષ્યોથી પરિવૃત થઇને અનુક્રમથી વિચરતા જ્યાં ઈન્દ્રકુંભ નામનું ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા અને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રહ્યા. સ્થવિર મુનિરાજને વંદન કરવાને માટે જન સમૂહ નીકળ્યો. બલ રાજા પણ નીકળ્યો. ધર્મ સાંભળીને રાજાને વૈરાગ્ય થયો. વિશેષ એ કે તેણે મહાબલ કુમારને રાજ્ય પર પ્રતિષ્ઠિત કર્યો. પ્રતિષ્ઠિત કરીને સ્વયે જ બલરાજાએ આવીને સ્થવિરની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે અગ્યાર અંગોના જ્ઞાતા થયા. ઘણા વર્ષો સુધી સંયમ પાળીને જ્યાં ચારુપર્વત હતો, ત્યાં ગયા. એક માસનો નિર્જલ અનશન કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને વાવત્ સિદ્ધ થયા. ત્યાર પછી અન્યદા કદાચિતું કમલશ્રી યાવતુ સ્વપ્નમાં સિંહને જોઈને જાગૃત થઈ. યાવતું બલભદ્ર કુમારનો જન્મ થયો. તે યુવરાજ પણ થઈ ગયો. તે મહાબલ રાજાના આ છ રાજા મિત્ર હતા. તે આ પ્રમાણે અચલ ઘરણ પૂરણ વસુ વૈશ્રમણે અને અભિચન્દ્ર. તેઓ સાથેજ જન્મ્યા હતા અને સાથેજ વૃદ્ધિ પામ્યા હતા. તેઓએ “સાથે સાથે વિદેશ જવું, સાથે સાથે સુખ દુઃખ ભોગવવું અને સાથેજ આત્માનો વિસ્તાર કરવો એવો નિર્ણય કરીને પરસ્પરમાં આ અર્થનો સ્વીકાર કર્યો હતો. તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર જ્યાં ઇન્દ્રકુંભ ઉદ્યાન હતું, ત્યાં Page #79 -------------------------------------------------------------------------- ________________ 78 નાયાધમ્મકહાઓ-૧-૧૮૭૬ પધાર્યા. પરિષદ વંદના કરવા નીકળી. મહાબલ રાજા પણ નીકળ્યો સ્થવિરમહારાજે ધર્મ કહ્યો. મહાબલ રાજાને ધર્મ શ્રવણ કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો. વિશેષ એ કે રાજાએ કહ્યું - હે દેવાનુપ્રિય! હું મારા છ બાલ મિત્રોને પૂછી લઉં અને બલભદ્ર કુમારને રાજ્યપર સ્થાપિત કરી દઉં.” આ પ્રમાણે કહીને તેણે છએ બાલ મિત્રોને પૂછ્યું. ત્યારે તે છએ બાલમિત્રો મહાબલ રાજાને કહેવા લાગ્યા “દેવાનુપ્રિય ! જો તમે પ્રવ્રજિત થાઓ છો તો અમારા માટે બીજું કોણ આધાર છે? યાવતુ અમે પણ દીક્ષિત થઈએ છીએ. ત્યાર પછી મહાબલ રાજાએ તે છએ મિત્રોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે મારી સાથે યાવતું. પ્રવ્રુજિત હો તો તમે જાઓ અને પોત પોતાના જ્યેષ્ઠ પુત્રને પોત પોતાના રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો અને પછી હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરુઢ થઇને અહીં પ્રગટ થાઓ.”મહાબલ રાજાએ છએ બાલમિત્રોને આવેલા જોયા. જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થયા. તેને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને કહ્યું - દેવાનુપ્રિયો ! જાઓ અને બલભદ્ર કુમારનો મહાનું રાજ્યાભિષેક કરો. ત્યાર પછી મહાબલ રાજાએ બલભદ્રકુમારની આજ્ઞા લીધી. પછી મહાબલરાજા છએ મિત્રોની સાથે હજાર પુરુષોદ્વારા વહન કરવા યોગ્ય શિબિકા પર આરૂઢ થઈને વીતશોકા નગરી માં જ્યાં ઈન્દ્રકુંભ ઉદ્યાન હતું અને જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યાં. આવીને તેઓએ સ્વયં પંચમુષ્ટિક લોચ કર્યો. લોચ કરીને યાવતું દિક્ષિત થયા. અગ્યાર અંગોનું અધ્યયન કરીને, ઘણાં ઉપવાસ બેલા, તેલા આદિ તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર કોઈ સમયે એકઠા થયા તે સમયે તેઓમાં પરસ્પર આ પ્રમાણે વાતચીત થઈ “હે દેવાનુપ્રિયો ! આપણે બધાને એક સાથેજ તપાકિયા ગ્રહણ કરીને વિચરવું ઉચિત છે. આ પ્રમાણે કહીને બધાએ તે વાત અંગીકાર કરીને અનેક ચતુર્થભક્ત આદિ યાવતું એક સરખી તપસ્યા કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી તે મહાબલ અણગારે આ કારણથી સ્ત્રીનામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું તેઓ મહાબલને છોડીને શેષ છ અણગાર જો ચતુર્થભક્ત ગ્રહણ કરીને વિચરે, તો તે મહાબલ અણગાર ષષ્ઠભક્ત ગ્રહણ કરીને વિચરે. અગર મહાબલના સિવાય છ અણગારો ષષ્ઠભક્ત અંગીકાર કરીને વિચરે તો મહાબલ અણગાર અષ્ટમભક્ત ગ્રહણ કરીને વિચરે. એ પ્રમાણે આ કારણોનું એકવાર અથવા વારંવાર સેવન કરવાથી તીર્થંકરનામગોત્ર કમનું પણ ઉપાર્જન તેમણે કરેલું. 7i7-79] અરિહંત સિદ્ધ પ્રવચન શ્રુતજ્ઞાન, ગુરુ-ધમોપદેશક સ્થવિર સાધુ બહુ શ્રત તપસ્વી, આ સાતે પ્રતિ વત્સલતા ધારણ કરવી ગુણોત્કીર્તન કરવું વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવો. દર્શન-સમ્યકત્વ અને જ્ઞાનાદિકનો વિનય કરવો. આવશ્યક કરવા, ઉત્તરગુણો અને મૂળગુણોનું નિરતિચાર પાલન કરવું. ક્ષણલવ પ્રમાણ કાળમાં પણ સંવેગ, ભાવના તેમજ ધ્યાનનું સેવન કરવું તપ કરવો. ત્યાગ વૈયાવચ્ચ કરવી. સમાધિ ઉપજાવવી. નવું નવું જ્ઞાન ગ્રહણ કરવું. શ્રુતની ભક્તિ કરવી અને પ્રવચનની પ્રભાવના કરવી, આ 20 કારણોથી જીવ તીર્થકરત્વની પ્રાપ્તિ કરે છે. [80) ત્યાર પછી મહાબલ આદિ સાતે અણગાર એક માસની પહેલી ભિક્ષ, પ્રતિમા અંગીકાર કરીને વિચરે છે. યાવતુ બારમી એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા અંગીકાર Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ કરીને વિચારે છે. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર ક્ષુલ્લક નિષ્ક્રીડિત નામક તપ કર્મ અંગીકાર કરીને વિચરે છે. તે તપ આ પ્રમાણે કરાય છે- સર્વ પ્રથમ એક ઉપવાસ કરે, ઉપવાસ કરીને સર્વકામગુણિત પારણા કરે; પારણા કરીને બે ઉપવાસ કરે, પછી એક ઉપવાસ કરે, કરીને ત્રણ ઉપવાસ કરે, કરીને બે ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે કરીને ત્રણ ઉપવાસ કરે. કરીને પાંચ ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે, કરીને છ ઉપવાસ કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને સાત કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને આ આઠ ઉપવાસ કરે, કરીને સાત ઉપવાસ કરે, કરીને નવ ઉપવાસ કરે, કરીને આઠ ઉપવાસ કરે કરીને નવ ઉપવાસ કરે, કરીને સાત ઉપવાસ કરે, કરીને આઠ ઉપવાસ કરે, કરીને છ ઉપવાસ કરે, કરીને સાત ઉપવાસ કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને છ ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને ત્રણ ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે, કરીને બે ઉપવાસ કરે, કરીને ત્રણ ઉપવાસ કરે, કરીને એક ઉપવાસ કરે, કરીને બે ઉપવાસ કરે, કરીને એક ઉપવાસ કરે સર્વ જગ્યાએ પારણાના દિવસે સર્વ કામગુણિત પારણા કરીને ઉપવાસ પૂર્ણ કરવો એમ સમજવું. આ પ્રમાણે ફુલ્લક સિંહનિષ્ક્રીડિત તપની પહેલી પરિપાટી છ માસ અને સાત અહોરાત્રમાં સૂત્રનુંસાર પાવતુ આરોધિત થાય છે. ત્યાર પછી બીજી પરિપાટીમાં એક ઉપવાસ કરે છે, ઈત્યાદિ બધુ પહેલાની સમાન સમજવું. વિશેષતા એ છે કે તેમાં વિકૃતિ રહિત પારણા કરે છે આ પ્રમાણે ત્રીજી પરિપાટી પણ સમજવી વિશેષતા એ છે કે અલેપકૃતથી પારણા કરે છે. ચોથી પરિપાટીમાં પણ તેમજ સમજવું જોઈએ. તેમાં આયબીલથી પારણા થાય છે. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપની બે વર્ષ અને અઠ્યાવીસ અહોરાત્રીમાં સૂત્રના કથનાનુસાર યાવત્ તીર્થકરની આજ્ઞાથી આરાધના કરીને જ્યાં સ્થવિર ભગવાન હતા, ત્યાં આવ્યા. આવી ને તેઓને વંદના કરી, નમસ્કાર કર્યો. ભગવન્! અમે મહતું સિંહનિષ્ઠીડિત નામનો તપકર્મ કરવા ઈચ્છીએ છીએ તે તપ ક્ષુલ્લક સિંહનિષ્ક્રીડિત તપના સમાન જ જાણવો જોઈએ. વિશેષતા તે છે કે તેમાં ચોત્રીસ ભક્ત સુધી પહોંચી પાછા ફરાય છે. એક પરિપાટી એક વર્ષ, છ માસ, અઢાર અહોરાત્રીમાં સમાપ્ત થાય છે. સંપૂર્ણ મહાસિંહનિષ્ક્રીડિત. તપ છ વર્ષ, બે માસ અને બાર અહોરાત્રીમાં સમાપ્ત થાય છે. ત્યાર પછી તે મહાબલ પ્રમુખ સાતે અણગાર મહાસિહનિષ્ક્રીડિત તપકર્મનો સુત્રાનુસાર યાવતું આરાધન કરીને જ્યાં સ્થવિર ભગવાન્ હતા, ત્યાં આવે છે. આવીને સ્થવિર ભગવાનને વંદન નમસ્કાર કરીને ઘણાં જ ઉપવાસ બેલા આદિ કરતાં વિચરે છે. ત્યાર પછી તે મહાબલ પ્રભૂતિ અણગાર તે પ્રધાન તપના કારણે શુષ્ક હીન તથા રુક્ષ થઈ ગયા, જેમ ભગવતી સૂત્રમાં કહેલ કુંદક મુનિ-વિશેષતા એ છે કે કુંદક મુનિએ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરેલ હતી, પરંતુ આ સાત મુનિઓએ સ્થવિર ભગવાન પાસેથી આજ્ઞા લીધી. આજ્ઞા લઈને ચાર નામક પર્વત પર આરૂઢ થયા. આરૂઢ થઈને યાવતુ બે માંસની સંલેખન કરીને એકસો વીસ ભક્તના અનશન કરીને, ચોરાસી લાખ વર્ષ સુધી સંયમ પાળીને ચોરાસી લાખ પૂર્વનું કુલ આયુષ્ય ભોગવીને જયંત નામક ત્રીજા અનુત્તર વિમાનમાં દેવપાયથી ઉત્પન્ન થયા. Page #81 -------------------------------------------------------------------------- ________________ ભાયાધમ કહાઓ૧૮૮૧ [૮તે જયંત વિમાનમાં કેટલાક દેવોની બત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલ છે. તેઓમાંથી મહાબલને છોડીને બીજા છ દેવોની કંઈક ન્યૂન બત્રીસ સાગરોપમની સ્થિતિ અને મહાબલની પૂરી બત્રીસાગરોપમની સ્થિતિ કહેલ છે. ત્યાર પછી મહાબલ સિવાય છ એ દેવો જયંત દેવલોકથી, દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરીને દેવલોક માં રહેવા સંબંધી સ્થિતિનો ક્ષય થવાથી અને દેવ સંબંધી ભવનો ક્ષય થવાથી, અત્તર રહિત, શરીરનો ત્યાગ કરીને આ જમ્બુદ્વીપમાં ભારત વર્ષમાં વિશુદ્ધ માતાપિતાના વાશવાળા રાજકુળોમાં અલગ અલગ કુમારના રૂપમાં ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે પહેલો મિત્ર પ્રતિબુદ્ધિ ઈક્વાકુ દેશનો રાજા થયો. ચંદ્રચ્છાય અંગ દેશનો રાજા થયો, જેની રાજધાની ચંપા હતી. ત્રીજે મિત્ર શંખ કશી દેશનો રાજા થયો, જેની રાજધાની વાણારસી નગરી હતી. ચોથો રૂકમી કુણાલ દેશનો રાજા થયો, જેની નગરી શ્રાવસ્તી હતી. પાંચમો અદીનશત્ર કુરુક્ષેત્રનો રાજા થયો, જેની રાજધાની હસ્તીનાપુર હતી. છઠ્ઠો જિતશત્રુ પંચાલ દેશનો રાજા થયો, જેની રાજધાની કૉપિલ્યપુર હતી. ત્યાર પછી તે મહાબલ દેવ-ત્રણ જ્ઞાનથી યુક્ત થઈને, જ્યારે સમસ્ત ગ્રહ ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા, દરેક દિશાઓ સૌમ્ય વિતિમિર અને વિશુદ્ધ હતી, પક્ષિઓના શબ્દ આદિ શકુન વિજયકારક હતા, વાયુ દક્ષિણ તરફ ચાલી રહ્યો હતો અને અનુકૂળ અર્થાત્ શીત મંદ અને સુગંધ રૂપ થઈને પૃથ્વી પર પ્રસાર કરી રહ્યો હતો. પૃથ્વી પર ધાન્ય નિષ્પન થઇ ગયું હતું અને આ કારણે લોકો અત્યંત હર્ષ યુક્ત થઈને ક્રીડા કરી રહ્યા હતા, એવા સમયમાં, અર્ધ રાત્રિના અવસર પર, અશ્વિની નક્ષત્રનો ચંદ્રમાની સાથે યોગ થવા પર, હેમન્ત ઋતુના ચોથા માસ, આઠમા પક્ષમાં અથતું ફાલ્ગન માસના શુલ્ક પક્ષમાં, ચોથની તિથિના પાછલા ભાગે રાત્રિ ભાગમાં, બત્રીસ સાગરોપમની સ્થિતિવાળા ક્ષત્ત નામક વિમાનથી, અનન્તર, શરીર ત્યાગ કરીને, આ જમ્બુદ્વીપ નામના દ્વીપના. ભરત ક્ષેત્રમાં, મિથિલા નામની રાજધાનીમાં, કુંભરાજાની પ્રભાવતી દેવીની કુક્ષીએ, દેવગતિ સંબંધી આહારનો ત્યાગ કરીને વૈક્રિય શરીરનો ત્યાગ કરીને તેમજ દેવભવનો ત્યાગ કરીને, ગર્ભના રૂપમાં ઉત્પન્ન થયા. તે રાત્રિમાં પ્રભાવતી દેવી તેવા પ્રકારના પહેલા કહેલા વાસભાવનમાં પૂર્વવર્ણિત. શવ્યા પર યાવતુ અર્ધરાત્રિના સમયે, જ્યારે તે એકદમ ન સુતી હતી કે ન જાગતી હતી. વારંવાર ઉંઘતી હતી ત્યારે તે આ પ્રકારના પ્રધાન, કલ્યાણ રૂપ, શિવ ધન્ય, માંગલિક અને સશ્રીક ચૌદ મહાસ્વપ્ન જોઈને જાગી. ગજ વૃષભ સિંહ અભિષેક પુષ્પમાળા ચંદ્રમાં સૂર્ય ધ્વજા કુંભ પડા સરોવર ક્ષીર સાગર વિમાન રત્નરાશિ નિધૂમ અગ્નિ આ 14 સ્વપ્ન જોયા પછી પ્રભાવતી રાણી જ્યાં રાજ કુમ્ભ હતાં, ત્યાં આવી. આવીને પતિને સ્વપ્નનો વૃત્તાન્ત કહ્યો. કુમ્મરાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નના ફળ પૂછયા. થાવતુ પ્રભાવતી દેવી હર્ષિત તેમજ સંતુષ્ટ થઈને વિચારવા લાગી. ત્યાર પછી પ્રભાવતી દેવીને ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે આ પ્રમાણેનો દોહદ ઉત્પન્ન થયો તે માતાઓ ધન્ય છે કે જે જળ અને સ્થલમાં ઉત્પન્ન થયેલ, દેદીપ્ય માન, અનેક પચરંગી પુષ્પોથી આચ્છાદિત શય્યા પર સુખપૂર્વક બેઠેલી અને સુખપૂર્વક સુતેલી વિચરે છે. તથા પાટલા, માલતી, ચમ્મા, અશોક, પુનાગના ફૂલો, મરવાના પાન, દમનકના ફુલો, નિર્દોષ શતપ ત્રિકાના ફુલો તેમજ કૌરંટના ઉત્તમ પત્રોથી ગુંથેલ, પરમ Page #82 -------------------------------------------------------------------------- ________________ 8 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ સુખદાયક સ્પર્શવાળા, જોવામાં સુંદર તથા અત્યંત સૌરભ છોડનાર શ્રીદામકાન્ડના સમૂહને સુંઘતી થકી પોતાનો દેહદ પૂર્ણ કરે છે. ત્યાર પછી તે પ્રભાવતી દેવીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયેલો જાણીને પાસે રહેલ વાણવ્યંતર દેવોએ શીઘજ જલ અને થલમાં ઉત્પન્ન થયેલ યાવતું પાંચ વર્ણવાળા પુષ્પ કુમ્ભો અને ભારોના પ્રમાણમાં કુંભ રાજાના ભવનમાં લાવીને રાખી દીધા. તે સિવાય સુખપ્રદ તેમજ સુગંધ ફેલાવતા થકા એ શ્રીદામકાન્ડ પણ લાવીને રાખી દીધો. ત્યાર પછી પ્રભાવતી દેવીએ જલ અને સ્થલમાં ઉત્પન્ન યાવતું ફૂલોની માળાથી પોતાનો દોહદ પૂર્ણ કર્યો. ત્યારે પ્રભાવતી દેવી પ્રશસ્તદોહદવાળી થઈને વિચારવા લાગી. ત્યાર પછી પ્રભાવતી દેવીએ નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થવા પર, હેમન્તના પ્રથમ માંસમાં, બીજા પક્ષમાં અર્થાત્ માર્ગશીર્ષ માસના શુકલ પક્ષમાં, એકાદશીના દિવસે, મધ્યરાત્રિમાં અશ્વિની નક્ષત્ર નો ચંદ્રમાની સાથે યોગ થવાપર, દરેક ગ્રહોના ઉચ્ચસ્થાન પર સ્થિત થયા પર, જ્યારે દેશના દરેક લોકો પ્રમુદિત થઈને ક્રીડા કરી રહ્યા હતા એવા સમયે, આરોગ્ય પૂર્વક ઓગણીસમા તીર્થકરને જન્મ દીધો. [8] તે કાળ અને તે સમયમાં અધોલોકમાં રહેનારી મહત્તરીકા દિશાકુમારી કાઓ આવી, ઈત્યાદી જન્મનું વર્ણન જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં આવેલ છે, તે અહીં સમજી લેવું જોઈએ, વિશેષતા એ છે કે મિથિલા નગરીમાં, કુમ્ભ રાજાના ભવનમાં, પ્રભાવતી દેવીનું નામ કહેવું જોઈએ. યાવતુ દેવોએ જન્માભિષેક કરીને નંદીશ્વર દ્વીપમાં જઈને મહોત્સવ કર્યો. ત્યાર પછી કુમ્ભ રાજાએ તેમજ ઘણા ભવન પતિઓ, વાણવ્યંતરો, જ્યોતિષ્યો એવ વૈમાનિક દેવોએ તીર્થંકરનો જન્માભિષેક કર્યો. પછી જાતકર્મ આદિ સંસ્કાર કર્યો, વાવનું નામકરણ કર્યું કે અમારી આ પુત્રી માતાના ગર્ભમાં આવી હતી ત્યારે માલ્યની શય્યામાં યુવાનો દોહદ ઉત્પન્ન થયો હતો અને તે પૂર્ણ થયો હતો, તેથી તેનું નામ “મલ્લી' હોય એમ કહીને તેને મલ્લી” નામ રાખ્યું. જેમ ભગવતી સૂત્રમાં મહાબલ નામ રાખવાનું વર્ણન છે, તેમજ અહીં જાણવું. [83-84 દેવલોકથી ટ્યુત થયેલી તે ભગવતી મલ્લી વૃદ્ધિને પ્રાપ્ત થઈને અનુપમ શોભાવાળી થઈ, દાસી દાસોથી પરિવૃત્ત થઈ અને પીઠમદથી ઘેરાયેલી રહેવા લાગી. તેના મસ્તકના કેશ કાળા હતા, નયન સુન્દર હતા, હોઠ બિમ્બફલ સમાન લાલ હતા, દાંતોની કતાર હતી અને શરીર શ્રેષ્ઠ કમળના ગર્ભની સમાન ગૌર હતું. તેના શ્વાસોશ્વાસ વિકસિત કમળના સમાન ગંધવાળા હતા [85] ત્યાર પછી વિદેહરાજાની તે શ્રેષ્ઠ કન્યા બાલ્યાવસ્થાથી મુક્ત થઈ યાવતું રૂપ-યૌવન લાવણ્યથી અતીવ અતીવ ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. તત્પશ્ચાતુ વિદેહરાજની. તે ઉત્તમ કન્યા મલ્લી કંઈક ન્યુનમસો વર્ષની થઈ, ત્યારે તે છ રાજાઓને પોતાના વિપુલ અવધિજ્ઞાનથી જોતી રહેવા લાગી. ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલીએ કૌટુમ્બીક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું “દેવાનુપ્રિયો ! જાઓ અને અશોકવાટિકામાં એક મોટું મોહનગૃહ બનાવો, જે અનેક સેંકડો ખંભોથી બનાવેલો. હોય, તે મોહનગૃહના એકદમ મધ્યભાગમાં છ ગર્ભગૃહ બનાવો. તે છ ગર્ભ ગૃહોની વચમાં એક જાલગૃહ બનાવો. તે જાલગૃહની મધ્યમાં એક મણિમય પીઠિકા બનાવો તે સાંભળી કૌટુમ્બિક પુરુષોએ તે પ્રમાણે બનાવીને આજ્ઞા પાછી આપી. Page #83 -------------------------------------------------------------------------- ________________ નાયાધામ કહાઓ-૧૮૮૫ ત્યાર પછી તે મલ્લી કુમારીએ મણિપીઠિકા ઉપર પોતાના જેવી. પોતાના જેવી ત્વચાવાળી, પોતાના જેટલી ઉમરવાળી, સમાન લાવણ્ય, યૌવન અને ગુણોથી યુક્ત એક સુવર્ણની પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. તે પ્રતિમાના મસ્તક પર છિદ્ર હતો અને તેનાપર કમળનું ઢાંકણ હતું. આ પ્રમાણેની પ્રતિમા બનાવરાવીને જે વિપુલઅશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય જે તે ખાતી હતી તે મનોજ્ઞ અશનાદિનો પ્રતિદિન એક-એક પિડ લઈને તે સુવર્ણમય, મસ્તકમાં છેદવાળી વાવતુ પ્રતિમામાં મસ્તકમાંથી નાંખતી રહી. તેથી તેમાં એવી દુર્ગધ ઉત્પન્ન થતી હતી કે જેમ સર્પના મૃતકલેવરની હોય, યાવતુ તેનાથી પણ અધિક અનિષ્ટ અને અમનોજ્ઞ હોય. [8] તે કાળ અને તે સમયમાં કૌશલ નામનો દેશ હતો. તેમાં સાકેત નામનું નગર હતું. તે નગરના ઉત્તરપૂર્વ દિશામાં એક નાગગૃહ હતું. તે પ્રધાન હતું, સત્ય હતું તેની સેવા સફલ થતી હતી અને તે દેવાધિષ્ઠિત હતું. તે સાકેત નગરમાં પ્રતિબુદ્ધિ નામક ઇક્વાકુ વંશનો રાજા નિવાસ કરતો હતો. પદ્માવતી તેની પટરાણી હતી. સુબુદ્ધિ નામક અમાત્ય હતો, જે સામ, સામ, ભેદ અને દેડ નીતિઓમાં કુશળ હતો યાવત્ રાજ્યધુરાની ચિંતા કરનાર હતો. કોઈ સમયે પદ્માવતી દેવીને નાગપૂજાનો ઉત્સવ આવ્યો. તે પદ્માવતી દેવી નાગ પૂજાનો ઉત્સવ આવેલો જાણીને પ્રતિબુદ્ધિ રાજાની પાસે ગઇ. પાસે જઈને બંને હાથ જોડીને આ પ્રમાણે બોલી-“સ્વામિનું! કાલે મારે નાગપૂજા કરવી છે. તેથી આપની અનુમતિ મેળવીને નાગપૂજા કરવા માટે જવા ઇચ્છું છું. સ્વામિનું! આપ પણ મારી નાગપૂજામાં પધારો. એવી મારી ઈચ્છા છે. ત્યારે પ્રતિબુદ્ધિ રાજાએ પદ્માવતી દેવીની તે વાત સ્વીકાર કરી. ત્યાર પછી પદ્માવતી દેવી પ્રતિબુદ્ધિ રાજાની અનુમતિ મેળવીને હૃષ્ટતુષ્ટ થઈ. તેણે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું દેવાનુપ્રિયો ! કાલે મારી નાગ પૂજા થશે. તો તમે માલાકારોને બોલાવો અને તેને આ પ્રકારે કહો “આ પ્રમાણે નિશ્ચયથી પદ્માવતી દેવીની કાલે નાગપૂજા થશે. તેથી દેવાનુપ્રિયો ! તમે જલ અને સ્થલમાં ઉત્પન્ન થયેલ પાંચ રંગના ફુલ નાગપૂજામાં લઈ જાઓ અને એક શ્રીદામકા બનાવીને લાવો. ત્યાર પછી જલ અને સ્થલમાં ઉત્પન્ન થનાર પાંચ વર્ણોના ફુલોથી વિવિધ રચના કરીને તેને સજાવો. તે રચનામાં હંસ, મૃગ, મયૂર, ક્રોંચ, સારસ, ચક્રવાક, મદનશાલઅને કોટલના સમૂહથી યુક્ત તથા ઈહામૃગ, વૃષભ, તુરગ, આદિની રચનાવાળા ચિત્રો બનાવીને મહા મૂલ્યવાન, મહાને જનોને યોગ્ય અને એક વિશાળ પુષ્પમંડપ બનાવો. તે પુષ્પ મંડપના મધ્યભાગમાં એકમહાન અને ગંધના સમૂહને છોડ નાર શ્રીદામકાન્ડ ઉલ્લોચ પર લટકાવો. લટકાવીને પદ્માવતી દેવીની રાહ જોતા રહો ત્યાર પછી પદ્માવતી દેવીએ બીજા દિવસે પ્રાતઃકાલ સૂર્યોદય થવા પર કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું -દેવાનુપ્રિયો ! શીધ્ર જ સાકેતનગરમાં અંદર અને બહાર પાણી છાંટો, સાઈ કરો અને લિપાઈ કરો.’ યાવત્ તે કૌટુમ્બિક પુરુષોએ તે પ્રમાણે કાર્ય કરીને આજ્ઞા પાછા આપી. ત્યાર પછી પદ્માવતી દેવીએ કૌટુમ્બિક પુરુષોને બીજીવાર બોલાવિીને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી લઘુકરણથી યુક્ત યાવતુ રથને જોડીને ઉપસ્થિત કરો ત્યારે તેઓ પણ તે પ્રમાણે રથ ઉપસ્થિત કરે છે. ત્યાર પછી પદ્માવતી દેવી અંતઃપુરની અંદર સ્નાન કરીને વાવતુ ધાર્મિક યાન પર આરૂઢ થઈ. ત્યાર પછી પદ્માવતી દેવી પોતાના પરિવારથી પરિવૃત થઈને સાકેત નગરીની Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધન, અધ્યયન-૮ વચ્ચમાં થઈને નીકળી નીકળીને જ્યાં પૂષ્કરિણી હતી, ત્યાં આવી.આવીને પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. યાવતું અત્યંત પવિત્ર થઈને ભીની સાડી પહેરીને ત્યાં જે કમલ આદિ હતા તેમને યાવતું ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં નાગગૃહ હતું, ત્યાં જવાનો માટે વિચાર કર્યો. ત્યાર પછી પદ્માવતી દેવીની ઘણીજ દાસ-દાસીઓ ફૂલોની છાબડી લઈને તથાં ધૂપની કુડછિયાં હાથમાં લઈને પાછળ ચાલવા લાગી. ત્યાર પછી પદ્માવતી દેવી સર્વ ઋદ્ધિની સાથે જ્યાં નાગગૃહ હતું, ત્યાં આવી. આવીને નાગગૃહમાં પ્રવેશ કર્યો. પ્રવિષ્ટ થઈને રોમહસ્તક લઈને પ્રતિમાને પૂજી યાવતું ધૂપ કયો. ધૂપ કરીને પ્રતિબુદ્ધિ રાજાની પ્રતીક્ષા કરવા લાગી. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજ સ્નાન કરીને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આસીન થયા. કોરંટનાં ફૂલો, સહિત અન્ય પુષ્પોની માળાઓ જેમાં લપેટીહતી,એવું છત્ર તેણે મસ્તકપરધારણ કરેલહતું.યાવતુઉત્તમ શ્વેત ચામર ઢોળ વામાં આવતા હતા. તેની આગળ આગળ વિશાળ ઘોડા, હાથી, રથ અને દિલ યોદ્ધા- આમ ચતુરંગી સેના ચાલી. સુભટોનો સમૂહ ચાલ્યો તે જ્યાં નાગગૃહ હતું ત્યાં આવ્યો. આવીને હાથીના સ્કંધ પરથી નીચે ઉતર્યો. ઉતરીને પ્રતિમા પર દ્રષ્ટિ પડતાં જ તેને પ્રણામ કર્યા. પ્રણામ કરીને પૂપમંડપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ત્યાં એક મહાનશ્રીદામકાન્ડ જોયું. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા તે શ્રીદામકાંડને ઘણા સમય સુધી જોતો રહ્યો. જોઈને તેશ્રીદામકાન્ડના વિષયમાં તેને આશ્ચર્ય ઉત્પન્ન થયું. તેણે સુબુદ્ધિઅમાત્યને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે મારા દૌલ્ય કાર્ય માટે ઘણા ગ્રામો, આકરો, નગરો યાવતુ સન્નિવેશમાં ઘૂમો છો, અને ઘણાં રાજાઓ ઇશ્વરો આદિના ગૃહમાં પ્રવેશ કરો છો. તો શું તમે આવું સુંદર શ્રીદામકાન્ડ પહેલાં ક્યાંય જોયું છે જેવું પદ્માવતી દેવીનું આ શ્રીદામકાંડ છે? ત્યારે સુબુદ્ધિ અમાત્યે પ્રતિબુદ્ધિ રાજાને કહ્યું- હે સ્વામિનું! મેં એકવાર કોઈ સમયે આપના દૉત્યકાર્ય માટે મિથિલા રાજધાનીમાં ગયો હતો. ત્યાં મેં કેમરાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મા વિદેહની ઉત્તમ રાજકુમારી મલ્લીના સંવત્સર પ્રતિલેખન ઉત્સવના સમયે દિવ્ય શ્રીદામકાંડ જોયો હતો. તે શ્રીદામકાંડની સામે પડ્યા વતી દેવીનું આ શ્રીદામકાંડ લાખમાં અંશ પણ નથી લાગતો. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા એ સુબુદ્ધિ મંત્રીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી કેવી છે, ત્યારે સુબુદ્ધિ મંત્રીએ ઇક્વાકુરાજા પ્રતિબુદ્ધિને કહ્યું- સ્વામિનું! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી સુપ્રતિષ્ઠિત અને કાચબાની સમાન ઉન્નત અને સુંદર ચરણ વાળી છે. ઈત્યાદિ વર્ણન જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ આદિના સમાન જાણી લેવું જોઈએ. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ સુબુદ્ધિ અમાત્યની પાસેથી આ અર્થ સાંભળીને અને દયમાં ધારણ કરીને અને શ્રીંદામકાન્ડની વાતથી હર્ષિત થઈને દૂતને બોલાવ્યો. બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મિથિલા રાજધાની જાઓ ત્યાં કુંભ રાજા ની પુત્રી પ્રભાવતી દેવીની આત્મા અને વિદેહની પ્રધાન રાજકુમારી મલ્લીની મારી પત્નીના રૂપમાં માંગણી કરો પછી ભલે તેના માટે આખું રાજ્ય શુલ્કમાં દેવું પડે. ત્યાર પછી તે દૂતે પ્રતિબુદ્ધિ રાજાના આ પ્રમાણે કહેવા પર હર્ષિત અને સંતુષ્ટ થઈને તેની આજ્ઞા અંગીકાર કરી. મિથિલા રાજધાની જવાનો વિચાર કર્યો. [87] તે કાળ અને તે સમયમાં અંગ નામક જનપદ હતું. તેમાં ચંપાનામક નગરી હતી. તે ચંપાનગરીમાં ચંદ્રછાય નામક અંગરાજ અંગદેશના રાજા હતા. તે ચંપા Page #85 -------------------------------------------------------------------------- ________________ 84 નાઅધમ કહાઓ 1887 નગરીમાં અન્નક પ્રભૂતિ ઘણા સાંયાત્રિક નૌવાણિક રહેતા હતા. તે વણિકો દ્ધિ, સંપન્ન હતા અને કોઈથી પરાભવ પામનાર ન હતા. તેમાં અહંન્નક શ્રમણોપાસક પણ હતો તે જીવ અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા હતો. ત્યાર પછી અહંન્નક આદિ સાંયાત્રિક નૌરાણિક કોઈ સમયે એક વાર એક સ્થાન પર એકઠા થયા, ત્યારે તેમાં આપસમાં આ પ્રમાણે કથા સંલાપ થયો. “આપણે ગણિ મધારિમ મેય અને પરિચ્છે આ ચાર પ્રકારનું કરિયાણું લઇને જહાજ દ્વારા લવણસમુદ્રમાં પ્રવેશ કરવો યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને તેઓએ પરસ્પરમાં આ વાત અંગીકાર કરી. અંગીકાર કરીને ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય કરિયાણું ગ્રહણ કર્યું. ગ્રહણ કરીને છકડા-છકડી તૈયાર કર્યો. ભરીને શુભ તિથિ કરણ, નક્ષત્ર, અને મુહૂર્તમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ બનાવ્યા. બનાવીને ભોજનના સમયે મિત્રો અને જ્ઞાતિ જનોને જમાડ્યા, વાવતુ તેમની અનુમતિ લીધી. અનુમતિ લઈને ગાડી-ગાડા જોડ્યા. જોડીને ચમ્પાનગરીની વચ્ચોવચ થઈને નીકળ્યા. નીકળીને જ્યાં ગંભીર નામક પોતપટ્ટન હતો, ત્યાં આવ્યા. ગંભીર નામક પોત પટ્ટનમાં આવીને તેઓએ ગાડી-ગાડા છોડી દીધો. છોડીને જહાજ સજ્જિત કર્યા. ચાર પ્રકારના ભાંડ ભર્યા. ભરીને તેમાં ચાવલ ચોખા, લોટ, તેલ, ઘી, ગોરસ પાણી, પાણીના વાસણ, ઔષધ,ભેષજ, ઘાસ, લાકડી, વસ્ત્ર, શસ્ત્ર અને તે સિવાયની જહાજ મા રાખવા યોગ્ય વસ્તુઓને જહાજમાં ભરી. ભરીને પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર, અને મુહૂર્તમાં વિપુલ, અસન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિને જમાડીને તેઓની અનુમતિની લીધી. નૌકાના સ્થાને આવ્યા. ત્યાર પછી તે અહંન્નક આદિ યાવતુ નૌકા વણી કોના પરિજન યાવતુ તે પ્રકારના મનોહર વચનોથી અભિનંદન કરતા થકા અને તેમની પ્રશંસા કરતા થકા આ પ્રકારે બોલ્યા : હે આર્ય પિતામહ ! હે તાત ! હે ભ્રાતા ! હે મામા ! ભાગિનેય ! આપ આ ભગવાન સમુદ્ર દ્વારા પુનઃ પુનઃ રક્ષણ કરાતા ચિરંજીવી થાઓ. આપનું મંગલ થાય. અમે આપને અર્થનો લાભ કરીને, ઈષ્ટ કાર્ય કરીને નિર્દોષ ઘર પર આવેલા શીધ્ર જોઈએ” આ પ્રમાણે કહીને નિર્વિકાર સ્નેહમય, દીર્ઘ, સતૃષ્ણા અને અશ્રુપ્લાવિત દ્રષ્ટિથી જોતા. જોતા તે લોકો થોડા સમય સુધી ત્યાં ઉભા રહ્યા. ત્યાર પછી નૌકામાં પુષ્પબલિ કાર્ય સમાપ્ત થવા પર, સરસ રક્તચંદનથી પાંચે આંગળી યોના થાપાં લગાવવા પર, ધૂપ કર્યો પછી, સમુદ્રના વાયુની પૂજા થઈ જવા પર, બલય વાહ યથાસ્થાન સંભાળીને, શ્વેત. પતાકા ઉપર ફરકાવી દેવા પર, વાદ્યોની મધુર ધ્વનિ થવા પર, વિજય કારક બધા શકુના થવા પર યાત્રા માટે રાજાનો આદેશ પત્ર પ્રાપ્ત થઈ જવા પર, મહાન અને ઉત્કૃષ્ટ સિહનાદ યાવતું ધ્વનિથી, અત્યંત ક્ષુબ્ધ થયેલ મહાસમુદ્રની ગર્જનાની સમાન પૃથ્વીને શબ્દ મય કરતા થકા યાવતુ તે વણિક એક તરફથી નૌકા પર ચઢ્યો. ત્યાર પછી વંદી અને આ પ્રમાણે કહ્યું - હે વ્યાપારીઓ ! તમને બધાને અર્થની સિદ્ધિ થાય ! તમને કલ્યાણ પ્રાપ્ત થયેલ છે. તમારું સમસ્ત પાપ નષ્ટ થયું છે. આ સમય પુષ્ય નક્ષત્ર ચંદ્રમાંથી યુક્ત છે અને વિજય નામક મૂહૂર્ત છે, તેથી આ દેશ અને કાળ યાત્રાને માટે ઉત્તમ છે. ત્યાર પછી વંદી. જનના દ્વારા આ પ્રમાણે વાક્ય કહેવા પર હતુષ્ટ થયા. કુક્ષિધાર કર્ણધાર તે સાંયા ત્રિક નૌકાવણિક પોત પોતાના કાર્યમાં લાગી ગયા. પછી ભાંડોથી પરિપૂર્ણ મધ્ય ભાગ વાળી અને મંગલથી પરિપૂર્ણ અગ્રભાગવાળી તે નૌકાને બંધનોથી મુક્ત કરી. Page #86 -------------------------------------------------------------------------- ________________ યુતસ્કંધ-૧, અધ્યયન-૮ ત્યાર પછી તે નૌકા બંધનોથી મુક્ત થઇ અને પવનના બળથી પ્રેરિત થઈ. તેના પર સફેદ કપડાનો પાલ ચઢેલ હતો તેથી એવું લાગતું હતું કે જાણે પાંખ ફેલાવેલી કોઈ ગિરુડયુવતી હોય ! વહેતા ગંગાના જળના તીવ્ર પ્રવાહના વેગથી ક્ષુબ્ધ થતી થતી હજારો મોટા તરંગો અને નાના તરંગોના સમૂહને ઉલ્લંઘન કરતી થકી તે કેટલાક અહોરાત્રમાં લિવણ સમુદ્રમાં અનેક સો યોજન દૂર ચાલી ગઈ. ત્યાર પછી અનેક સો યોજન લવણ સમુદ્રમાં પહોંચેલ તે અહંન્નક આદિ સાંયાત્રિક નૌકાવણિકોને ઘણાજ સેંકડો ઉત્પાત, પ્રાદુભૂત થયા. ઉત્પાત આ પ્રમાણે હતો- અકાલમાં ગર્જના થવા લાગી. અકાલમાં વિજળી ચમકવા લાગી, અકાલમાં ગંભીર ગડગડાટ થવા લાગ્યો, વારંવાર આકાશમાં દેવતા નૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી અહંન્નક સિવાય બીજા સયાત્રિક નૌકા વણિકોએ એક મોટા તાલ પિશાચને જોયો. તેની જાંઘ તાડ વૃક્ષની સમાન લાંબી હતી અને બાહુઓ આકાશ સુધી પહોંચેલ ખૂબ લાંબી હતી. તેનું મસ્તક ફૂટેલ હતું, ભ્રમરોના સમૂહ, ઉત્તમ અડદનો ઢગલો અને ભેંસની સમાન કાળો હતો જલથી પરિપૂર્ણ મેઘોના સમાન શ્યામ હતો. તેના નખ છાજલી સમાન હતા. તેની જીભ હળની ફાલ સમાન હતી તેના હોઠ લાંબા હતા. તેનું મુખ સફેદ, ગોળ, પૃથક-પૃથક તીખી, સ્થિર, મોટી અને વાંકી દાઢોથી વ્યાપ્ત હતું. તેની બે જિહુવાઓના અગ્ર ભાગ મ્યાન વિનાની ધારદાર તલવાર-યુગલના સમાન હતા, પાતલા હતા, ચપલ હતા, તેમાંથી નિરંતર લાળ ટપકી રહી હતી. તે રસ-લોલુપ હતા. ચંચલ હતા; લપલપાઈ રહ્યા હતા અને મુખથી બહાર નીકળ્યા હતા. મુખ ફાડેલ હોવાથી તેનું લાલ લાલ તાળવું ખૂલું દેખાતું હતું અને તે મોટું વિકૃત બીભત્સ અને લાળ ઝરાવનાર હતું. તેના મુખમાંથી અગ્નિની જ્વાલાઓ નીકળી રહી હતી. તેથી તે એવો દેખાતો હતો. જેમાં હિંગળથી વ્યાપ્ત અંજનગિરિની ગુફા રૂપ બિલ હોય. સંકોચાયેલ મોડ સમાન તેના ગાલ સંકોચાયેલા હતા. અથવા તેની ઇન્દ્રિયો, શરીરની ચામડી, હોઠ અને ગાલ બધા કરચલી વાળા હતા. તેનું નાક નાનું હતું ચપટું હતું વાંકુ હતું અને ભગ્ન હતું તેના બંને નાસિકા પુટોથી ક્રોધના કારણે નીકળતો શ્વાસવાય અત્યંત નિષ્ફર અને કર્કશ હતો. તેનું મુખ મનુષ્ય આદિના ઘાતને માટે રચિત હોવાથી ભીષણ દેખાતું હતું. તેના બન્ને કાન ચપલ અને લાંબા હતા, શખુલી તેમની ઉંચા મુખવાળી હતી. તેના પર લાંબા લાંબા અને વિકૃત બાલ હતા. અને તે કાન નેત્રની પાસેના હાડકા સુધીને અડતી. હતા. તેના નેત્રો પીળા અને ચમકદાર હતા. તેના લલાટ પર ભ્રકુટિ ચઢી હતી જે વિજળી જેવી દેખાતી હતી. તેમની ધ્વજાની ચારે તરફ મનુષ્યોના મુંડોની માળા લપેટી હતી. વિચિત્ર પ્રકારના ગોનસ જાતિના સપનું તેમણે બખ્તર બનાવી રાખેલ હતું. તેણે આમતેમ ફરતા ફંફાડા મારતા સપ, વિઝિઓ ગોહો, ઉંદરો, નોળીયા અને કાકીડાની વિચિત્ર પ્રકારની ઉત્તરાસગ જેવી માળા પહેરી હતી. ભયાનક ફેણાવાળા અને ધમ ધમતા બે કાળા સપના લાંબા લટકતા કુંડલ કાનમાં ધારણ કર્યા હતા. પોતાના બંને કંધો પર બિલાડી અને શિયાળ રાખેલ હતા. પોતાના મસ્તક પર દેદીપ્યમાન અને ઘૂ ઘૂ ધ્વનિ કરનાર ઘુવડોનો મુગટ બનાવ્યો હતો. તે ઘંટાના શબ્દના કારણે ભયંકર અને ભયાનક પ્રતીત થતો હતો. કારજનોના દયને દળનાર હતો. તે દેદીપ્યમાન અટ્ટહાસ્ય કરી. રહ્યો હતો. તેનું શરીર ચહ્ન, રક્ત, મેદ, માંસ અને મળથી મલિન અને લિપ્ત હતું. તે Page #87 -------------------------------------------------------------------------- ________________ 8s નાયાધમ ઠાઓ-૧૮૮૭ પ્રાણીઓને ત્રાસ ઉત્પન્ન કરતો હતો. તેની છાતી પહોળી હતી. તેણે શ્રેષ્ઠ વ્યાઘનું એવું ચિત્ર વિચિત્ર ચામડું પહેરી રાખેલ હતું, જેમાં નખ, રોમ, મુખ, નેત્ર ને કાન આદિ અવયવ પરિપૂર્ણ અને સાફ દેખાતા હતા. તેણે ઉંચા કરેલા બંને હાથો ઉપર રસ અને રુધિરથી લિપ્ત હાથીનું ચામડું ફેલાવેલું હતું. તે પિશાચ નૌકાપર બેઠેલા લોકોની અત્યંત કઠોર, સ્નેહહીન, અનિષ્ટ, ત્રાસ ઉત્પન્ન કરનાર, સ્વરૂપથી જ અશુભ, અપ્રિય તથા અકાન્ત સ્વરવાળી વાણીથી તર્જના કરી રહ્યો હતો. એવો ભયાનક પિશાચ તે લોકોને દેખાયો. તે લોકોએ તાલ પિશાચના રૂપને નૌકાની તરફ આવતો જોયો. જોઈને તેઓ ડરી ગયા, અત્યંત ભયભીત થયા, એક બીજાના શરીરને ચોટી ગયા અને ઘણા ઈન્દ્રોની, સ્કંદોની તથા રૂદ્ર, શિવ, વૈશ્રમણ અને નાગદેવની ભૂતોની, યક્ષોની દુર્ગાની તથા કોઢ ક્રિયા દેવીની ઘણી ઘણી સેંકડો માનતા માનવા લાગ્યા. તે સમયે અહંન્નક શ્રમણો પાસકે તે દિવ્ય પિશાચ રૂપને આવતો જોયો. તેને જોઈને તે જરા પણ ભયભીત ન થયો, ત્રાસને પ્રાપ્ત ન થયો, ચલાયમાન ન થયો, સંભ્રાન્ત ન થયો, વ્યા કુલ ન થયો, ઉદ્વિગ્ન ન થયો. તેના મુખનો રાગ અને નેત્રનો વર્ણ બદલાયો નહીં. તેના મનમાં દીનતા કે ખિન્નતા ઉત્પન્ન ન થઈ. તેણે એક ભાગમાં જઈને વસ્ત્રના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કર્યું. તે સ્થાન પર બેસી ગયો. અને બંને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યા - “અરિહંત ભગવંત યાવત્ સિદ્ધિને પ્રાપ્ત થયેલ પ્રભુને નમસ્કાર હો ! પછી કહ્યું - જો હું આ ઉપસર્ગથી મુક્ત થઈ જાઉં તો મને આ કાયોત્સર્ગ પાળવો કહ્યું અને જો આ. ઉપસર્ગથી મુક્ત ન થાઉં તો મને, આ પ્રત્યાખ્યાન કહ્યું છે આ પ્રમાણે કહીને તેણે સાગારી અનશન ગ્રહણ કર્યો. ત્યાર પછી તે પિશાચરૂપ ત્યાં આવ્યું, જ્યાં અહંન્નક શ્રમણોપાસક હતો. આવીને અહંન્નકને આ પ્રમાણે કહ્યું - અરે અપ્રાર્થિત વાવતુ લજ્જા, કીર્તિ બુદ્ધિ લક્ષ્મીથી પરિવજિત ! શીલવ્રત અણુવ્રત, ગુણવ્રત, વિરમણ પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી ચલાયમાન થવું ક્ષોભયુક્ત થવું ખંડિત કરવું, સંપૂર્ણ ભંગ કરવો, કલ્પતો નથી. પરંતુ જો તું શીલવ્રત આદિનો પરિત્યાગ નથી કરતો તો હું તારા આ પોતવહનને બે આંગળીઓ પર ઉઠાવી લઉં છું અને સાત આઠ તલની ઉંચાઈ સુધી આઠાશમાં ઉછાળી દઉં છું અને ઉછાળીને તેને જળની અંદર ડુબાડી દઉં છું, જેથી તું આર્તધ્યાનના વશીભૂત થઇને અસ માધિને પ્રાપ્ત થઇને, જીવનથી રહિત થઈ જઈશ. ત્યારે અહંન્નક શ્રમણોપાસકે તે દેવને મનોમન આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિય! હું અહિંન્નક નામનો શ્રાવક છું અને જડ ચેતનના સ્વરૂપનો જ્ઞાતા છું. નિશ્ચયથી મને કોઈ દેવ યા દાનવનિગ્રંથ પ્રવચનથી ચલાયમાન કરી શકે નહિ, ક્ષુબ્ધ કરી શકે નહિ. તમારી જે શ્રદ્ધા હોય તો કરશે. આ પ્રમાણે કહીને અહંન્નક નિર્ભય, અપરિવર્તિત મુખના રંગ અને નેત્રના વણવાળો. દૈન્ય અને માનસિક ખેદથી રહિત, નિશ્ચલ, નિષ્પદ, મૌન અને ધર્મધ્યાનમાં લીન બની ગયો. ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપ અહંન્નક શ્રમણોપાસકને બીજી વાર ત્રીજીવાર કહેવા લાગ્યા. તે દિવ્ય પિશાચરૂપે અહંન્નકને ધર્મધ્યાનમાં લીન જોયો. જોઈને તેણે અધિક કુપિત થઈને તે પોતા વાહનને બે આંગળીઓથી ગ્રહણ કરીને સાત-આઠ મંજીલની યા તાડવૃક્ષની ઊંચાઈ સુધી ઉપર ઉઠાવીને લીધું અહંનક કિંચિતુ માત્ર ચલાયમાન ન થયો અને ધર્મધ્યાન માંજ લીન રહ્યો. ત્યાર પછી તે પિશાચરૂપ જ્યારે અહંન્નકને નિગ્રંથ પ્રવચનથી * Page #88 -------------------------------------------------------------------------- ________________ મુસ્કે-૧, અધ્યયન-૮ ચલાયમાન કરવામાં સમર્થ ન થયો ત્યારે તે ઉપશાન્ત થઈ ગયો, યાવતું મનમાં ખેદને પ્રાપ્ત થયો. પછી તેણે તે પોતવાહનને ધીરે-ધીરે ઉતારીને જલની ઉપર રાખ્યું. પિશા ચના દિવ્ય રૂપનું સંહરણ કર્યું અને દિવ્ય દેવના રૂપની વિક્રિયા કરી. અધર સ્થિર થઈને ઘુઘરાની છમછમ ધ્વનિથી યુક્ત વસ્ત્રાભૂષણ ધારણ કરીને અહંન્નક શ્રમણોપાસક ને આ પ્રમાણે કહ્યું - હે અહંનક ! તને ધન્ય છે. હે દેવાનુપ્રિય ! તારું જીવન સફલ છે કે જેને નિગ્રન્થ પ્રવચનમાં આ પ્રમાણેની પ્રતિપત્તિ પ્રાપ્ત થઈ છે અને આચરણમાં લાવવાના કારણે સમ્યક પ્રકારથી સન્મુખ આવી છે. હે દેવાનુપ્રિય ! દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા શકે સૌધર્મકલ્પમાં, સૌમસભામાં ઘણાં દેવોની મધ્યમાં સ્થિત થઇને મહાન શબ્દો થી આ પ્રમાણે કહ્યું - 'નિઃસંદેશ જંબૂઢીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, ચંપા નગરીમાં અહંનક નામનો શ્રમણોપાસક જીવ અજીવ આદિ તત્વોનો જ્ઞાતા છે. તેને નિશ્ચયથી કોઈ દેવ થા દાનવ નિગ્રંથ પ્રવચનથી ચલાયમાન કરવામાં યાવત્ સમ્ય કત્વથી યુત. કરવામાં સમર્થ નથી.” ત્યારે હે દેવાનુપ્રિય! દેવેંદ્ર શકની આ વાત પર મને શ્રદ્ધા ન થઇ. તે વાત મને ગમી નહિ. ત્યારે મને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો - હું જાઉં અને અહંનકને ધર્મ પ્રિય છે કે ધર્મ પ્રિય નથી? તે દ્રઢ ધમ છે કે દ્રઢ ધમ નથી? તે શીલવ્રત અને ગુણવ્રત આદિથી ચલાયમાન થાય છે યાવતુ તેનો પરિત્યાગ કરે છે અથવા નથી કરતો ? અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. મેં જાણ્યું-જાણીને ઈશાન ખુણામાં જઈને વૈક્રિય સમુદ્ઘાત કર્યો. ત્યાર પછી ઉત્કૃષ્ટ યાવતું શીધ્ર ગતિથી જ્યાં લવણ સમુદ્ર હતો જ્યાં દેવાનુપ્રિય તમે હતા, ત્યાં આવ્યો. આવીને મેં ઉપસર્ગ કર્યો. પરંતુ દેવાનુપ્રિય ભય ભીત ન થયા, ત્રાસને પ્રાપ્ત ન થયા. મેં જોયું કે દેવાનુપ્રિયને ઋદ્ધિ ગુણ રૂપ સમૃદ્ધિ યુતિ તેજસ્વિતા, યશ, શારીરિક બલ યાવતુ પરાક્રમ લબ્ધ થયો છે. પ્રાપ્ત થયો છે અને તેનું સારી રીતે સેવન કરેલ છે. તો હે દેવાનુપ્રિય! હું આપને ખમાવું છું. આપ ક્ષમા કરો. હે દેવાનુપ્રિય! પુનઃ પુનઃ હું એવું નહિ કરું.’ આ પ્રમાણે કહીને બંને હાથ જોડીને દેવ અહંન્ન કના પગમાં પડી ગયો અને આ ઘટનાને માટે વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યો, ક્ષમા યાચના કરીને અહંન્નકને બે કુંડલયુગલ ભેટ કર્યા. ભેટ કરીને જે દિશાથી પ્રગટ થયો હતો તે દિશામાં પાછો ગયો. [8] ત્યાર પછી, અહંકે ઉપસર્ગ ટળી ગયો, એમ જાણીને પ્રતિમા પાળી. ત્યાર પછી તે અન્નક આદિ યાવતુ નૌકાવણિક દક્ષિણ દિશાના અનુકૂળ પવનના કારણે જ્યાં ગંભીર નામક પોતપટ્ટન હતો ત્યાં આવ્યા, આવીને તે પોત નૌકાને રોકીને ગાડા-ગાડી તૈયાર કર્યા. તૈયાર કરીને તે ગણિમ, ધરિમ, મેય અને પારિચ્છેદ્ય ભાંડને ગાડા-ગાડીમાં ભય. જ્યાં મિથિલા નગરી હતી ત્યાં આવ્યા. આવીને મિથિલા નગરી ની બહાર ઉત્તમ ઉદ્યાનમાં ગાડા-ગાડી છોડા, છોડીને તે મિથિલા નગરીમાં જવાને માટે તે મહાન અર્થવાળા મહામુલ્યવાળા, મહાન જનોને યોગ્ય વિપુલ અને રાજાને યોગ્ય ભેટ અને કુંડલની જોડી લીધી. લઈને મિથિલા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં કુક્ષ્મ રાજા હતો ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને યાવતું તે મહાન અર્થવાળી ભેટ અને તે દિવ્ય કુંડલ યુગલ રાજાની પાસે લઈ ગયો યાવત્ રાજાની સામે રાખી દીધા. ત્યાર પછી કુંભ રાજાએ તે નૌકાવણિકોની તે ભેટ યાવત્ અંગીકાર Page #89 -------------------------------------------------------------------------- ________________ 88 નાયાધમ્મકહાઓ-૧-૮૮૮ કરી. અંગીકાર કરીને વિદેહની ઉત્તમ રાજકુમારી મલીને બોલાવી. બોલાવીને તે દિવ્ય કંડલયુગલ વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલીને પહેરાવીને તેને વિદાય કરી. ત્યાર પછી તે કુંભ રાજાએ તે અહંન્નક આદિ યાવતુ વણિકોના વિપુલ અશન, પાન આદિથી તથા વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારથી સત્કાર કર્યો. તેનું શુલ્ક માફ કરી દીધું. રાજમાર્ગની , મધ્યમાં તેમને ઉતારો આપ્યો અને પછી વિદાય કર્યો. ત્યાર પછી તે અહંન્નક આદિ સાંયાત્રિક વણિક, જ્યાં રાજમાર્ગના મધ્યમાં આવાસ હતો, ત્યાં આવ્યા. આવીને ભાંડનો વ્યાપાર કરવા લાગ્યા. વ્યાપાર કરીને તેઓએ પ્રતિ ભાંડ લીધું. તેઓએ ગાડા-ગાડી ભર્યો. ભરીને જ્યાં ગંભીર પોતપટ્ટન હતું ત્યાં આવ્યા. આવીને પોતવહન તૈયાર કરીને તેમાં બધો માલ ભર્યો. ભરીને દક્ષિણ દિશાના અનુકૂળ વાયુના કારણે જ્યાં ચંપા નગરીનું પોતસ્થાન હતું ત્યાં આવ્યા. આવીને પોતને રોકીને ગાડી-ગાડી ઠીક કર્યો. ચાર પ્રકારનો સોદો તેમાં ભર્યો. ભરીને લાવતુ મોટી ભેટ અને દિવ્ય કુંડલયુગલ ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં અંગરાજ ચંદ્રચ્છાયા હતા, ત્યાં આવ્યા. આવીને તે મોટી ભેટ યાવતુ રાજાની સામે રાખી. ત્યાર પછી ચંદ્રછાય અંગરાજાએ તે દિવ્ય તેમજ મહાઈ કુંડલયુગલ આદિનો સ્વીકાર કર્યો. તે અહંન્નક આદિને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! આપ ઘણાં ગ્રામો, આકરો આદિમાં ભ્રમણ કરો છો તથા વારંવાર લવણ સમુદ્રમાં જહાજ દ્વારા પ્રવેશ કરો છો તો આપે કોઈ જગ્યાએ કોઇ પણ આશ્ચર્ય જોયું છે ? ત્યારે અહંન્નકે કહ્યું - હે સ્વામિનું! અમે અહંન્નક આદિ ઘણા સાંયાત્રિક નૌકાવણિકો આ ચંપા નગરીમાં નિવાસ કરીએ છીએ. એકવાર કોઈ સમયે અમે યાવતુ કુંભ રાજાની પાસે પહોંચ્યા અને ભેટ તેમની સામે રાખી. તે સમયે કુંભ રાજાએ મલ્લી નામક વિદેહરાની શ્રેષ્ઠ કન્યાને તે દિવ્ય કુંડલયુગલ પહેરાવ્યા. પહેરાવીને તેને વિદાય કરી દીધી.તો હે સ્વામિનું ! અમે કુંભ રાજાના ભવનમાં વિદેહ રાજાના શ્રેષ્ઠ કન્યા મલ્લી આશ્ચર્ય રૂપમાં જોયેલ છે. ત્યાર પછી ચંદ્રચ્છાય રાજાએ અહંન્નક આદિનો સત્કાર-સન્માન કર્યો. સત્કાર સન્માન કરીને વિદાય કર્યો. ત્યાર પછી ચંદ્રચ્છાયે દૂતને બોલાવીને કહ્યું - ઈત્યાદિ બધુ પહેલાની સમાનજ કહેવું. [8] તે કાલ અને તે સમયમાં કુણાલ નામક જનપદ હતું. તે જનપદમાં શ્રાવસ્તી નામની નગરી હતી. તેમાં કુણાલ દેશના અધિપતિ રૂમિ નામક રાજા હતા. તે રૂક્તિ રાજની પુત્રી અને ધારિણીદેવીની કૂખથી જન્મેલ સુબાહુ નામક કન્યા હતી. તેના હાથપગ આદિ બધા અવયવ સુંદર હતા. તે રૂપમાં, યૌવનમાં અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ શરીર વાળી હતી. તે સુબાહુ બાલિકાનો કોઈ સમયે ચાતુમાસિક સ્નાનને ઉત્સવ આવ્યો. તે કુણાલાધિપતિ રમિ રાજાએ સુબાહુ બાલિકા ! ચાતુમાંસિક સ્નાન નો ઉત્સવ આવેલો. જાણ્યો. કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને એ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! કાલે સુબાહુ બાલિકાને ચાતુમસિક સ્નાનનો ઉત્સવ થશે. તેથી તમે રાજમાર્ગની મધ્યમાં ચોકમાંજલ અને સ્થલમાં ઉત્પન્ન થનાર પાંચ વર્ષોના ફૂલો લાઓ. અને એક શ્રીદામા કાંડ લટકાવો ત્યાર પછી કુણાલાધિપતિ રુકિમ રાજાએ સુવર્ણકારોની શ્રેણીને બોલાવિી. બોલાવીને કહ્યું : “હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી રાજમાર્ગની મધ્યમાં, પુષ્પમંડપમાં વિવિધ પ્રકારના પંચરંગી ચાવલોથી નગરનું આલેખન કરો. તેની ઠીક મધ્ય ભાગમાં એક પાટ રાખો. ત્યાર પછી કુણાલાધિપતિ રુકિમ હાથીના શ્રેષ્ઠ સ્કંધ ઉપર આરૂઢ , Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ થયો. ચતુ રંગી સેના, મોટા મોટા યોદ્ધાઓ અને અંતઃપુરના પરિવારથી પરિવૃત થઈને. સુબાહુ કુમારીને આગળ કરીને, જ્યાં રાજમાર્ગ હતો, જ્યાં પુષ્પમંડપ હતો ત્યાં આવ્યા. આવીને હાથીના સ્કંધ ઉપરથી નીચે ઉતરીને પુષ્પમંડપમાં પ્રવેશ કર્યો. પૂર્વ દિશા તરફ મુખ કરીને ઉત્તમ સિંહાસન ઉપર આસીન થયા. ત્યાર પછી અંતઃપુરની સ્ત્રીઓએ સુબાહુ કુમારીને તે પાટ પર બેસાડીને સોના ચાંદીના કળશોથી તેને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને બધા અલંકારોથી વિભૂષિત કરી. પછી પિતાના ચરણોમાં પ્રણામ કરવાને માટે લઈ ગયા. તે સમયે સુબાહુ કુમારી રકિમી રાજાની પાસે આવી. આવીને તેને પિતાના ચરણોનો સ્પર્શ કર્યો. રુકિમ રાજાએ સુબાહુ કુમારીને પોતાની ગોદમાં બેસાડી લીધી. બેસાડીને સુબાહુ કુમારીના રૂપ યૌવન અને લાવણ્ય જોઈને તે વિસ્મય પામ્યો, વિસ્મિત થઇને તેણે વર્ષધરને બોલાવ્યો બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે મારા દૌત્યકાથી ઘણા અમો, આકરો, નગરો અને ગૃહોમાં પ્રવેશ કરો છો, તો તમે ક્યાંય પણ કોઈ રાજા યા ઇશ્વરને ત્યાં પહેલાં આવો સ્નાન મહોત્સવ જોયો છે. ત્યાર પછી વર્ષધરે રુકિમ રાજાને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું - હે સ્વામિન્ ! એકવાર હું આપના દૂતના રૂપમાં મિથિલા ગયો હતો. મેં ત્યાં કુંભ રાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મજા વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીનો સ્નાનમ હોત્સવ જોયો હતો. સુબાહુ કુમારીનો આ મહોત્સવ તે સ્નાન મહોત્સવના લાખમાં અંશોના પણ નથી આવી શકતો.’ વર્ષધર પાસેથી તે આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને કિમ રાજાએ દૂતને બોલાવ્યો. શેષ સર્વ વૃત્તાન્ત પહેલાની જેમ સમજવું. 90] તે કાળ અને તે સમયમાં કાશી નામક જનપદ હતું. જનપદમાં વાણારસી નામની નગરી હતી. તેમાં કાશીરાજ શંખ નામક રાજા હતા. કોઈ સમયે વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીનાં તે દિવ્ય કુંડલયુગની જોડ ખુલી ગઈ. ત્યારે કુંભ રાજાએ સુવર્ણ કારોની શ્રેણીને બોલાવી અને કહ્યું - ‘દેવાનુપ્રિયો ! આ દિવ્ય કુંડલ યુગલની જોડને સાંધી આપો. ત્યાર પછી સવર્ણકારોની શ્રેણીઓ તથાઠીક છે ઘણા ઉપાયોથી તે કંડલ યુગલને પરિણત કરતા થકા તેની જોડ સાંધવા પ્રયત્નો કર્યો પરંતુ તેને સાંધવામાં સમર્થ ન થયા. ત્યાર પછી તે સુવર્ણકારશ્રેણી, કુંભ રાજાની પાસે આવી. આવીને બંને હાથ જોડીને અને જય-વિજય શબ્દથી વધાવીને આ પ્રમાણે કહ્યું- “સ્વામિનું! ઘણા ઉપાયો કર્યો, પરંતુ તે સંધિને જોડવા માટે શક્તિમાન ન થયા, તેથી હે સ્વામિનું! અમે તે દિવ્ય કુંડલ યુગલ સમાન બીજા કુંડલ યુગલ બનાવી દઈએ.” સુવર્ણકારોનું કથન સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને કુમ્ભરાજા કુદ્ધ થયો. લલાટમાં ત્રણ સલવટ નાખીને આ પ્રમાણે બોલ્યા - “તમે કેવા સોની છો કે આ કુંડલ યુગલની જોડ પણ સાંધી ન શક્યા ? આમ કહીને તેમને દેશ નિવાર્સનની આજ્ઞા આપી. ત્યાર પછી કુંભ રાજા દ્વારા દેશ નિકાલની આજ્ઞા પામેલા તે સુવર્ણકારો પોતાના ઘરે આવ્યા. આવીને પોતાના ભાંડ, પાત્ર અને ઉપકરણ આદિ લઈને મિથિલા નગરીની વચ્ચોવચ થઈને નીકળ્યા. નીકળીને વિદેહ જનપદની મધ્યમાં થઇને જ્યાં કાશી જનપદ અને જ્યાં વાણારસી નગરી હતી, ત્યાં આવ્યા. ત્યાં આવીને અગ્ર ઉદ્યાનમાં ગાડી-ગાડી છોડ્યા. છોડીને મહાનું અર્થવાળી યાવતુ ઉપહાર લઈને, વાણારસી નગરીની વચ્ચોવચ થઈને જ્યાં કાશીરાજ શંખ હતા, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને યાવતું જય Page #91 -------------------------------------------------------------------------- ________________ 90 નાયાધમ કહાઓ - 15890 વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને તે ઉપહાર રાજાની સામે રાખીને શંખ રાજાને આ પ્રમાણે નિવેદન કર્યું.- હે સ્વામિનું ! રાજા કુંભના દ્વારા મિથિલા નગરીથી નિકાસિતુ કરેલ અમો અહીં આવ્યા છીએ. હે સ્વામિનું ! અમે આપની ભૂજાઓની છાયાને ગ્રહણ કરીને સુખપૂર્વક નિવાસ કરવા ઇચ્છીએ છીએ.' ત્યારે કાશીરાજ શંખે તે સુવર્ણકારોને કહ્યું- ‘દેવાનુપ્રિયો કુંભ રાજાએ તમને દેશનિકાલની આજ્ઞા કેમ આપી?” ત્યારે સુવર્ણ કારોએ શંખ રાજાને સર્વવાન કહી ત્યાર પછી શંખ રાજાએ સુવર્ણકારોને કહ્યું : દેવાનુપ્રિયો ! કુંભ રાજાની પુત્રી અને પ્રભાવતીની આત્મજા મલ્લી વિદેહરાની શ્રેષ્ઠ કન્યા કેવી છે?” ત્યારે સુવર્ણકારોએ શંખ રાજાને કહ્યું- “સ્વામિનું! જેવી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે તેવી દેવ કન્યા કે ગંધર્વ કન્યા પણ ન હોય. ત્યાર પછી શંખ રાજાએ દૂતને બોલાવ્યો ઈત્યાદિ બધો વૃત્તાન્ત પહેલાની જેમ જાણવો. 91) તે કાળ અને તે સમયમાં કુરુ નામક જનપદ હતું. તેમાં હસ્તીનાપુર નામક નગર હતું, અદીનશત્રુ રાજા હતો, યાવતુ તે સુખ પૂર્વક વિચરતો હતો. તે મિથિલા નગરીમાં કુંભ રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ અને મલ્લી કુમારીનો અનુજ મલ્લદિન કુમાર યાવતું યુવરાજ હતો. તે સમયે એકવાર મલ્લદિન કુમારે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- “તમે જાઓ અને મારા પ્રમાદ વન માં એક મોટી ચિત્ર સભાનું નિમણિ કરો, જે અનેક સ્તંભોથી યુક્ત હોય ઇત્યાદિ ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારોની શ્રેણીને બોલાવી. બોલાવીને આ પ્રમાણે કહ્યું - દેવાનું પ્રિયો ! તમે લોકો ચિત્ર સભાને હાવ, ભાવ, વિલાસ અને વિમ્બક યુક્ત ચિત્રોથી ચિત્રિત કરો. ઘરે જઈને તેઓએ પીંછી અને રંગ લીધો. લઇને જ્યાં ચિત્રસભા હતી, ત્યાં આવ્યા. આવીને ચિત્રસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ભૂમિના વિભાગોનું વિભાજન કર્યું. વિભાજન કરીને પોત પોતાની ભૂમિને સજ્જિત કરી. ચિત્રને યોગ્ય બનાવી. સર્જિત કરીને ચિત્ર સભામાં હાવ-ભાવ આદિથી યુક્ત ચિત્ર અંકિત કરવામાં લાગી ગયા. તે ચિત્રકારોમાંથી એક ચિત્રકારને એવી ચિત્રકળાલબ્ધિ પ્રાપ્ત થઈ હતી અને વારંવાર ઉપયોગમાં આવી હતી કે જે કોઈ દ્વિપદ, ચતુષ્પદ અથવા અપદનું એક અવયવ પણ જોઈ લે તો તે અવયવના આધારે તેનું આખું ચિત્ર બનાવી શકે. તે સમયે એકવાર એક ચિત્રકાર દારકે યવનિકાની ઓટમાં રહેલ મલ્લી કુમારીના પગનો અંગુઠો જાળી માંથી જોયો. ત્યાર પછી તે ચિત્રકારદારકને એવો વિચાર આવ્યો. યાવતુ તેનું આબેહૂબ થાવત્ ગુણયુક્ત સુંદર ચિત્ર બનાવવું ઉચિત છે. તેણે તેવો વિચાર કર્યો વિચાર કરીને ભૂમિના પગના અંગુઠાનું અનુસરણ કરીને વાવતુ ચિત્ર બનાવ્યું. ત્યાર પછી ચિત્રકા રોની તે મંડલીએ ચિત્રભાસાને યાવતુ હાવ-ભાવ આદિથી ચિત્રિત કરી. ચિત્રિત કરીને જ્યાં મલ્લદિન કુમાર હતો, ત્યાં ગઈ. ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારોની મંડલી નો સત્કાર સન્માન કર્યું.સત્કાર સન્માન કરીને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. આપીને વિદાય કર્યો. ત્યાર પછી સમયે મલ્લદિન કુમાર સ્નાન કરીને વસ્ત્રાભૂષણ ધારણ કરીને, અંતપુર તેમજ પરિવાર સહિત, ધાયમાતાને સાથે લઈને, જ્યાં ચિત્રસભ, હતી, ત્યાં આવ્યા. આવીને ચિત્રસભાની અંદર પ્રવેશ કર્યો પ્રવેશ કરીને હાવ, ભાવ, વિલાસ અને વિબ્લોક યુક્ત ચિત્રો જોતાં જોતાં જ્યાં વિદેહની શ્રેષ્ઠ રાજકન્યા મલ્લીનું તેના અનુરુપ ચિત્ર હતું, ત્યાં આવવાને માટે તૈયાર થયા. ત્યારે મલ્લદિન કુમારે Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ વિદેહની ઉત્તમ રાજકુમારી મલીનું, તેનું અનુરુપ ચિત્ર બનાવેલ જોયું જોઈને તેને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો, - “અરે આ તો વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી છો' તે વિચાર આવતાં જ તે લજ્જિત થયો, પ્રીડિત થઈ ગયો. અને વર્દિત થઈ ગયો. તેથી તે ધીરે ધીરે ત્યાંથી હટી ગયો. ત્યાર પછી હટતા થકા મલ્લદિનને જોઈને ધાય માતાએ કહ્યું - “હે પુત્ર ! તમે લજ્જિત, વીડિત અને વ્યર્દિત થઇને ધીમે ધીમે કેમ હટ્યા? ત્યારે મલ્લદિને ધાય માતાને આ પ્રમાણે કહ્યું- “માતા ! મારી ગુરુ અને દેવતા સમાન મોટી બહેનની કે જેનાથી મારે લજ્જિત થવું જોઇએ, સામે, ચિત્રકારોએ બનાવેલ આ સભામાં પ્રવેશ કરવો શું યોગ્ય છે?' ત્યારે ધાય માતાએ મલ્લદિન કુમારને આ પ્રમાણે કહ્યું - હે પુત્ર ! નિશ્ચયથી તે સાક્ષાત્ મલ્લી નથી, પરંતુ તે વિદેહની ઉત્તમ કુમારી મલ્લી ચિત્રકારે તેના અનુરૂપ ચિત્રિત કરી છે. ત્યારે મલ્લદિન કુમાર ધાય માતાના તે અર્થને સાંભ ળીને અને દયમાં ધારણ કરીને એકદમ ક્રોધિત થયો અને બોલ્યો - "કોણ છે તે ચિત્રકાર કે જે મોતની ઈચ્છા કરે છે, યાવતુ લજ્જા બુદ્ધિ આદિથી રહિત છે, જેણે ગુરુ અને દેવતાની સમાન મારી જ્યેષ્ઠ બહેનનું વાવતુ ચિત્રક બનાવેલ છે ? આ પ્રમાણે કહીને તેણે ચિત્રકારને વધની આજ્ઞા આપી દીધી. ત્યાર પછી ચિત્રકારોની તે શ્રેણી આ વૃત્તાન્ત ને સાંભળી અને સમજીને જ્યાં મલ્લદિન કુમાર હતો, ત્યાં આવી, આવીને બંને હાથ જોડીને યાવતું મસ્તક પર અંજલિ કરીને કુમારને વધાવ્યો. વધાવીને આ પ્રમાણે કહ્યું- સ્વામિનું! નિશ્ચયથી તે ચિત્રકારને આ પ્રકારની ચિત્રકારલબ્ધિ લબ્ધ થઈ, પ્રાપ્ત થઈ અને અભ્યાસમાં આવી છે તેથી હે સ્વામિ ! આપ તે ચિત્રકારને વધની આજ્ઞા ન આપો. હે સ્વામિનું! આપ તે ચિત્રકારને બીજો કોઈ દંડ આપ્યો. ત્યાર પછી મલ્લદિન કુમારે તે ચિત્રકારને સંડાસકનો છેદ કરાવી દીધો અને તેને દેશનિકાલની આજ્ઞા આપી. ત્યાર પછી મલ્લદિન દ્વારા દેશનિ કાલની આજ્ઞા પામેલ તે ચિત્રકાર પોતાના ભાંડ, પાત્ર અને ઉપકરણ આદિ લઈને મિથિ લા નગરીથી નીકળ્યો, વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લીના પગના અંગૂઠાના અનુસાર તેનું સમગ્ર રૂપ ચિત્રિત કર્યું. ચિત્રિત કરીને તે ચિત્રફલક પોતાની કાંખમાં દબાવી લીધું. પછી મહાન અર્થવાળો વાવતું ઉપહાર ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને અદીનશત્રુ રાજાની પાસે આવ્યો. આવીને તેને બંને હાથ જોડીને વધાવ્યા. વધાવીને ઉપહાર તેની સામે મૂક્યો, પછી ચિત્રકારે કહ્યું- “સ્વામિનું! મિથિલા રાજધાની માં કુંભ રાજાના પુત્ર અને પ્રભાવતી દેવીના આત્મજ મલ્લદિન કુમારે મને દેશકાલની આજ્ઞા આપી છે. તે કારણે હું અહીં આવ્યો છું. હે સ્વામિનું આપની બાહુઓની છાયાને પરિગૃહીત કરીને યાવતુ હું અહીં રહેવા ઈચ્છું ." ત્યાર પછી અદીનશત્રુ રાજાએ ચિત્રકાર પુત્રને કહ્યું - હે દેવાનુપ્રિયા મલ્લદિન કુમારે કયા કારણે તમને દેશ નિકાલની આજ્ઞા આપી છે?” ત્યાર પછી ચિત્રકાર પુત્રે અદીનશત્રુ રાજાને સર્વવાત કહી. ત્યાર પછી અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય ! તમે મલ્લી કુમારીનું અનુરૂપ ચિત્ર કેવું બનાવ્યું હતું? ત્યારે ચિત્રકારે પોતાની કાંખમાંથી ચિત્રફલક કાર્યું. કાઢીને અદીનશત્રુ રાજાની પાસે રાખ્યું રાખીને કહ્યું- હે સ્વામિનું! વિદેહરાજાની શ્રેષ્ઠ કન્યા મલીને અનુરુપ આ ચિત્ર મેં કંઈક આકાર, ભાવ અને પ્રતિ બિમ્બના રૂપમાં ચિત્રિત કરેલ છે. વિદેહરાજની શ્રેષ્ઠ કુમારી Page #93 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ કહાઓ-૧-૧૮૯૧ મલ્લીનું આબેહૂબ રૂપ તો કોઈ દેવતા અથવા દાનવ પણ ચિત્રિત કરી ન શકે. અદિનશત્રુ રાજાએ દૂતને બોલાવ્યો. ઈત્યાદિ બધો વૃત્તાન્ત પૂર્વવતુ કહેવો. ] તે કાળ અને સમયમાં પંચાલ નામક જનપદમાં કામ્પિત્યપુર નામનું નગર હતું. ત્યાં જિતશત્રુ નામનો રાજા હતો. તે પંચાલ દેશનો આધિપતિ હતો. તે જિતશત્રુ રાજાના અંતઃપુરમાં એક હજાર રાણીઓ હતી. મિથિલા નગરીમાં ચોકખા નામની પસ્વિાજિકા રહેતી હતી. તે ચોખા પરિવ્રાજિકા મિથિલા નગરીમાં ઘણાં રાજા, ઈશ્વર યા યુવરાજ યાવતું સાર્થવાહ આદિની સામે દાનધર્મ શૌચધર્મ અને તીર્થસ્નાનનું કથન કરતી, પ્રજ્ઞાપના કરતી, પ્રરૂપણ કરતી અને ઉપદેશ કરતી થકી રહેતી હતી. એકવાર કોઈ સમયે તે ચોકખા પરિવાજિકા ત્રિદેડ કંડિકા યાવતું ગેરથી રંગેલા વસ્ત્રલઈને પબ્રિાજિકાઓના મઠથી નીકળી. નીકળીને થોડી-પરિવ્રાજા કિઓથી ઘેરાયેલી મિથિ લા નગરીની રાજધાનીની મધ્યમાં થઈને જ્યાં કુંભ રાજાનો ભવન હતો,જ્યાં કન્યાઓનો અંતપુર હતો, જ્યાં વિદહની ઉત્તમ કન્યા મલ્લી હતી ત્યાં આવી. આવીને ભૂમિ પર પાણી છાંટ્યું તેનાપર ડાભ પાથર્યો. અને તેના પર આસન રાખીને બેઠી બેસીને વિદેહવા રરાજકન્યા મલ્લી સામે દાનધર્મ આદિનો ઉપદેશ દેવા લાગી. તે વિદેહવરરાજકન્યાએ ચોખા પરિવાધિકાને પૂછયું- હે ચોખ્ખા તમારા ધર્મનું મૂળ શું કહેલ છે?” ત્યારે ચોકખા. પરિવ્રાજિકાને ઉત્તર આપ્યો- દેવાનુપ્રિયે હું શૌચમુલક ધર્મનો ઉપદેશ આપું છું. અમારા મતમાં જે કોઈ પણ વસ્તુ અશુચિવાળી હોય તેને પાણીથી અને માટીથી શુદ્ધ કરાય છે, યાવતુ આ ધર્મનું પાલન કરવાથી અમે નિર્વિબે સ્વર્ગે જઈએ છીએ. ત્યાર પછી વિદેહરરાજકન્યા મલ્લીએ ચોખ્ખા પરિવ્રાજિકાને કહ્યું-ચોખા ! જેમ કોઈ અમુક નામધારી પુરુષ રુધિરથી લિપ્ત વસ્ત્રને રુધિરથી જ ઘોવે તો હે ચોખ્ખા! તે રુધિરથીજ ધોયેલ વસ્ત્રની કાંઈ શુદ્ધિ થાય છે? પરિવ્રાજિકાએ ઉત્તર આપ્યો “નહીં, તે અર્થ સમર્થ નથી. મલ્લીએ કહ્યું - “આ પ્રમાણે ચોકબા ! તમારા મતમાં પ્રાણાતિપાતથી યાવતુ મિથ્યાદર્શનશલ્યથી કોઈ શુદ્ધિ નથી થતી, ત્યાર પછી વિદેહવરરાજકન્યા મલ્લી ના આ પ્રમાણે કહેવાપર તે ચોખા પરિ વાજિકાને શંકા ઉત્પન્ન થઈ, કાંક્ષા થઈ અને વિચિકિત્સા થઈ અને તે ભેદને પ્રાપ્ત થઈ તે મલ્લીને કંઇ પણ ઉત્તર દેવામાં સમર્થ ન થઈ શકી તેથી મૌન રહી ગઈ. ત્યાર પછી મલ્લીની ઘણી દાસીઓ ચોકખા પરિવ્રાજિકાની હીલના કરવા લાગી, મનમાં નિંદા કરવા લાગી, વચનથી નિંદા કરવા લાગી. ગહ કરવા લાગી. કેટલીક દાસીઓ તેને ક્રોધિત કરવા લાગી-ચિડાવા લાગી, કોઈ કોઈ મુખ મચકાવવા લાગી, કોઈ કોઈ ઉપહાસ કરવા લાગી, કોઈ આંગળીઓથી તર્જના કરવા લાગી, કોઈ તાડના કરવા લાગી અને કોઇએ અર્ધચન્દ્ર દઇને તેને બહાર કાઢી દીધી. ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીની દાસીઓ દ્વારા યાવતું અવહેલ ના કરાયેલી તે ચોકબા એકદમ ક્રોધિત થઈ ગઈ અને ક્રોધથી ભભૂકતી થકી વિદેહવર રાજકન્યા મલ્લીના પ્રતિષને પ્રાપ્ત થઈ. તેણે પોતાનું આસન ઉપાડયું અને કન્યાઓના અંતપુરમાંથી નીકળી ગઈ. ત્યાંથી નીકળીને મિથિલા નગરી માંથી પણ નીકળી અને પરિવ્રાજિકાઓની સાથે જ્યાં પંચાલ જનપદ હતું અને જ્યાં કાંપિલ્યપુર નગર હતું, ત્યાં આવી અને ઘણા રાજાઓ અને ઈશ્વરો આદિની સામે કાવતુ પોતાના ધર્મની પ્રરૂપણા કરવા લાગી. જિતશત્રુ રાજા એકવાર પોતાના અંતઃપુર અને પરિવારથી પરિવૃત થઈને Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ યાવતું બેઠો હતો. ત્યાર પછી પારિવ્રાજિકાઓથી પરિવૃત્ત તે ચોખા જ્યાં જિતશત્રુ રાજા હતો, ત્યાં આવી. આવીને અંદર પ્રવેશ કરીને જય-વિજયના શબ્દોથી જિતશત્રુને અભિનંદન કરી તેને વધાવ્યો. ત્યારે જિતશત્રુ રાજાએ ચોખ્ખા પબ્રિાજિકાનો સત્કાર કર્યો, સન્માન કર્યું. આસન માટે નિમંત્રણ કર્યું ત્યારે પછી તે ચોકખા પમ્બ્રિાજિકા પાણી છંટીને પોતાના આસન પર બેઠી. પછી તેણે જિતશત્રુ રાજા, રાજ્ય અને અંતપુરના કુશલ સમાચાર પૂક્યાં. ત્યાર પછી ચોકખા પરિવ્રાજિકાએ જિતશત્રુ રાજાને દાનધર્મ આદિનો ઉપદેશ આપ્યો. જિતશત્રુ રાજા પોતાની રાણીવાસની રાણીઓના સૌંદર્ય આદિમાં વિસ્મય યુક્ત હતો તેથી તેણે ચોઆ પરિવાજિકાને પૂછ્યું - હે દેવાનુપ્રિયે! તમે ઘણા ગામો, આકરો આદિમાં યાવતું પર્યટન કરો છો અને ઈશ્વરોનાં ઘરમાં પ્રવેશ કરો છો તો કોઈ પણ રાજા આદિનું આવું અંતઃપુર પહેલાં ક્યારેય જોયું છે ત્યારે ચોખ્ખા પરિ વાજિકાએ જિતશત્રુ રાજાની તરફ હસતા હસતા કહ્યું- હે દેવાનુપ્રિય આ પ્રમાણે કહેતા તમે તે કૂપમંડૂક સમાન છો.’ કૂવાને દેડકો હતો. તે દેડકો તે કૂવામાં ઉત્પન્ન થયો હતો અને વધ્યો હતો. તેણે બીજો કૂવો, તળાવ, દૂહ, સર અથવા સમુદ્ર યો ન હતો, તેથી તે માનતો હતો કે આ જ કૂવો છે અને આજ સમુદ્ર છે આના સિવાય બીજું કંઈ નથી. ત્યાર પછી કોઈ સમયે તે કૂવામાં સમુદ્રનો દેડકો એકદમ આવી ગયો. ત્યારે કૂવાના દેડકાએ કહ્યું હે દેવાનુપ્રિય! તમે કોણ છો અને ક્યાંથી એકદમ અહીં આવી ગયા! ત્યારે સમુદ્રના દેડકાએ કૂવાના દેડકાને કહ્યું દેવાનુપ્રિય ! સમુદ્રનો દેડકો છું.' ત્યારે કૂવાના દેડકાએ સમુદ્રના દેડકાનો કહ્યું- દેવાનુપ્રિય ! તે સમુદ્ર કેવડો મોટો છે. ત્યારે સમુદ્રના દેડકાએ કૂવાના દેડકાને કહ્યું-દેવાનુપ્રિય ! તે સમુદ્ર ઘણો મોટો છે. ત્યારે કૂવાના દેડકાએ પોતાના પગથી એક લીટી ખેંચી અને કહ્યું- દેવાનુપ્રિય! શું આટલો મોટો છે ! સમુદ્રના દેડકાએ કહ્યું- એ અર્થ સમર્થ નથી. ત્યારે કૂવાના દેડકો પૂર્વ દિશાના કિનારાથી ઉછળીને દૂર ગયો અને પછી બોલ્યો - ‘દેવાનુપ્રિય ! તે સમુદ્ર શું આટલો મોટો છે? સમુદ્રના દેડકાએ કહ્યું - “તે અર્થ સમર્થનથી. તે પ્રમાણે હે જિતશત્ર ! બીજા ઘણાં રાજાઓ તેમજ ઈશ્વરો યાવતુ સાર્થવાહ આદિની પત્નીઓ, બહેનો, પુત્રીઓ અથવા પુત્રવધૂઓને તમે જોયેલ નથી. એ કારણે સમજો છો કે જેવું મારું અંતપુર છે તેવું બીજા કોઈનું નથી. હે જિતશત્રુ ! મિથિલા નગરીમાં કુંભ રાજાની પુત્રી અને પ્રભાવતીની આત્મજા મલ્લી નામની કુમારી રૂપ અને યૌવનમાં જેવી છે તેવી બીજા કોઈ દેવકન્યા વગેરે પણ નથી. વિદેહરાજની શ્રેષ્ઠ કન્યાના કાપેલા પગના અંગુષ્ઠના લાખમાં અંશ બરાબર પણ તમારે આ અંતપુર નથી. આ પ્રમાણેકહીને તે પરિવ્રાજિકા જે દિશાથી પ્રગટ થઇ હતી તે દિશામાં પાછી ચાલી ગઈ. જિતશત્રુ રાજાએ દૂતને બોલાવીને પહેલાની સમાન જ બધું કહ્યું. [8] આ પ્રમાણે તે જિતશત્રુ આદિ છ એ રાજાઓના દૂતો જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવાને માટે રવાના થઈ ગયા. મિથિલા રાજધાનીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કુંભ રાજાની પાસે આવ્યા. આવીને દરેકે બંને હાથ જોડ્યા અને પોતપોતાના રાજાઓના વચન નિવેદન કર્યા. કુંભ રાજા તે દૂતો પાસેથી આ વાત સાંભળીને એકદમ ક્રોધિત થયો યાવતુ લલાટ પર ત્રણ કરચલી પાડીને તેમને કહ્યું- હું તમને વિદેહરાજની ઉતમ કન્યા મલ્લીને નહી આપું.' એમ કહીને છએ દૂતોને સત્કાર-સન્માન કર્યા વિના પાછળના Page #95 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ્મ કહાઓ- 1H893 દ્વારથી કાઢી મુક્યા. કુંભ રાજા દ્વારા અસત્કારિત-અસન્માનિત અને અપદ્વારથી કઢા યેલા તે છએ રાજદૂતો પોતપોતાના રાજા હતા. ત્યાં પહોંચ્યા. પહોંચીને બે હાથ જોડીને તેમજ મસ્તક પર અંજલિ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા. “હે સ્વામિનું! અમે જિતશત્રુ વગેરે છએ રાજાઓના દૂતો એક જ સાથે જ્યાં મિથિલા નગરી હતી ત્યાં પહોંચ્યા. પરંતુ વાવ, કુંભ રાજા વિદેહવરરાજકન્યા મલ્લી આપને નહી આપે’ દૂતોએ પોત-પોતાના રાજાઓને આ અર્થ વૃત્તાન્ત નિવેદિત કર્યો. ત્યાર પછી તે જિતશત્ર વગેરે છએ રાજાઓ દૂતો પાસેથી આ અર્થને સાંભળીને અને સમજીને એકદમ કોપિત થયા. તેઓએ એક બીજાની પાસે દૂત મોકલ્યા અને આ પ્રમાણે કહેવડાવ્યું- હે દેવાનુપ્રિય ! આપણે છએ રાજાઓના દૂતો એક સાથે લાવતુ કાઢવામાં આવ્યા. તેથી આપણે લોકોએ કુંભ રાજાની તરફ પ્રયાણ કરવું યોગ્ય છે. આ પ્રમાણે કહીને તેઓએ એક બીજાની વાત સ્વીકાર કરી. સ્વીકાર કરીને સ્નાન કર્યું. સન્સદ્ધ થયા હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયા. કોરેટ વૃક્ષના ફૂલોની માળાવાળ છત્ર ધારણ કર્યું. શ્વત ચામર તેના ઉપર ઢોળાવા લાગ્યા. મોટા મોટા ઘોડાઓ, હાથીઓ, રથો, અને ઉત્તમ યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને સર્વ ઋદ્ધિની સાથે થાવતું વાદ્યોના ધ્વનિની સાથે પોત પોતાના નગરોથી નીકળ્યા.એકઠા થઈને જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવાને માટે તૈયાર થયા. ત્યાર પછી કુંભ રાજાએ આ કથાનો અર્થ જાણીને પોતાના સૈનિક કર્મચારીને બોલાવ્યા. બોલાવીને કહ્યું-દેવાનુપ્રિય ! શીઘ ઘોડા, હાથી, આદિથી યુક્ત ચતુરંગિણી સેના તૈયાર કરો. યાવતું સેનાપતિએ સેના તૈયાર કરીને આજ્ઞા પાછી આપી. * ત્યાર પછી કુંભ રાજાએ સ્નાન કર્યું. કવચ ધારણ કરીને સનદ્ધ થયો, શ્રેષ્ઠ હાથી ના સ્કંધ પર આરૂઢ થયા કોટના ફૂલોની માળાવાળું છત્ર ધારણ કર્યું. તેના ઉપર શ્રેષ્ઠ અને શ્વેત ચામર ઢોળવામાં આવ્યા યાવતુ વિશાળ ચતુરંગિણી સેનાની સાથે મિથિલા રાજધાનીની મધ્યમાં થઈને નીકળ્યા.નીકળીને વિદેહ જનપદની મધ્યમાં થઈને જ્યાં પોતા ના દેશનો અંત હતો ત્યાં આવ્યા. આવીને ત્યાં પડાવ નાખ્યો. પડાવ નાખીને જિતશત્રુ પ્રભૂતિ છએ રાજાઓની પ્રતીક્ષા કરતો યુદ્ધને માટે સજ્જ થઈને રહ્યો. ત્યારે પછી જિત શત્રુ પ્રભૂતિ છએ રાજાઓએ જ્યાં કુંભ રાજા હતા ત્યાં આવ્યા. આવીને કુંભ રાજાની સાથે યુદ્ધ કરવાને માટે પ્રવૃત્ત થઈ ગયા. ત્યાર પછી તે જિતશત્રુ પ્રભૂતિ છએ રાજાઓએ કુંભ રાજાનું હનન કર્યું મથન કર્યું તેની ચિલ રૂપ ધ્વજા પતાકાને છિન્નભિન્ન કરીને નીચે ફેંકી દીધી. તેના પ્રાણ સંકટમાં આપી ગયા. તેની સેના ચારે દિશાઓમાં ભાગી ગઈ. ત્યાર પછી તે કુંભરાજ જિતશત્રુ આદિ છએ રાજઓના દ્વારા હિત માન મર્દિત વાવત્ સામર્થ્યહીન, બલહીન, પરાક્રમહીન, યાવતુ શત્રુસેનાનો સામનો કરવામાં અસમર્થ થઈ ગયો. તેથી તે શીઘ્રતાપૂર્વક, ત્વરાની સાથે યાવત્ મિથિલા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને મિથિ લાના દ્વાર બંધ કરી દીધા. દ્વાર બંધ કરીને કિલ્લાનો રોધ કરવામાં સજજ થઇને રહ્યો. ત્યાર પછી જિતશત્ર પ્રભૂતિ છએ નરેશો જ્યાં મિથિલા નગરી હતી ત્યાં આવ્યા. આવીને મિથિલા રાજધાનીને મનુષ્યોના, ગમનાગમનથી રહિત કરી દીધી ત્યાં સુધી કે કોટની ઉપરથી પણ આવાગમન રોકી દીધું. અથવા મલ ત્યાગવાને માટે પણ આવવા જવાનું રોકી દીધું. તેઓએ નગરીને ચારે તરફથી ઘેરી લીધી. Page #96 -------------------------------------------------------------------------- ________________ - - - - કુતસ્કંધ-૧, અધ્યયન-૮ ત્યાર પછી કુંભ રાજા મિથિલા રાજધાનીને ઘેરેલી જાણી અત્યંતર ઉપસ્થાન શાળામાં શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા. તે જિતશત્રુ આદિ છએ રાજાઓના છિદ્રોને, વિવરોને, મને પામી ન શક્યો તેથી ઘણાં આયોથી, ઉપાયોથી તથા ઔત્યાત્તિકી આદિ ચારે પ્રકારોની બુદ્ધિથી વિચાર કરતાં કરતાં કોઈ પણ આ યા ઉપાય ન પામી શકાયા. ત્યારે તેના મનનો સંકલ્પ ક્ષીણ થઈ ગયો યાવતુ તે આર્તધ્યાન કરવા લાગ્યું. આ તરફ વિદેહરાજ-કન્યા મલ્લીઓ સ્નાન કર્યું. યાવતું ઘણી કુજાદિ દાસીઓથી પરિવૃત્ત થઈને તે જ્યાં કુંભ રાજા હતા. ત્યાં આવી. આવીને તેણીએ કુંભ રાજાના ચરણોને ગ્રહણ કર્યા ત્યારે કુંભ રાજાએ વિદેહવરરાજકન્યા મલ્લીનો આદર ન કર્યો. તે મૌન જ રહ્યો. ત્યાર પછી વિદેહવરરાજકન્યા મલ્લીએ રાજા કુંભને આ પ્રમાણે કહ્યું- હે તાત! બીજા સમયે મને આવેલી જોઈને આપ યાવતુ ગોદમાં બેસાડતા હતા. પરંતુ શું કારણ છે કે આજે આપ અપહત માનસિક સંકલ્પવાળા થઈને ચિંતા કરી રહ્યા છો ?" ત્યારે કુંભ રાજાએ વિદેહરાજવર કન્યાને કહ્યું- હે પુત્રી ! તમારે માટે તમારી માંગણી કરવાને માટે જિતશત્ર પ્રકૃતિ છએ રાજાઓએ દૂત મોકલ્યા હતા. યાવતુ તેઓ ચારે તરફ ઘેરો નાંખીને બેઠા છે. તેથી હે પુત્રી ! જિતશત્રુ પ્રભૂતિ નરેશોના અંતર-છિદ્રને જાણી શકતો નથી. યાવતુ. ચિંતિત થઈ રહ્યો છું.' ત્યારે પછી વિદેહરાજવર કન્યા મલ્લીએ રાજા કુંભને આ પ્રમાણે કહ્યું- “તાત! આપ અવહત માનસિક સંકલ્પવાળા થઈને ચિંતા ન કરો. હે તાત! આપ તે જિતશત્રુ આદિ પ્રત્યેક રાજાની પાસે ગુપ્ત રૂપમાં દૂતોને મોકલો. અને પ્રત્યેકને કહેવડાવી આપો કે વિદેહરાજવરકન્યા હું તમને આપું છું.' એમ કહેવડાવીને સંધ્યાકાલના અવસર પર જ્યારે વિરલ મનુષ્યો ગમનાગમન કરતા હોય અને વિશ્રામને માટે પોતપોતાના ઘરમાં મનુષ્ય બેઠા હોય, તે સમયે પ્રત્યેક રાજાને મિથિલા નગરીની રાજધાનીમાં પ્રવેશ કરાવો. પ્રવેશ કરાવીને તેને ગર્ભગૃહની અંદર લઈ જાવો. પછી મિથિલા રાજધાનીના દ્વાર બંધ કરાવી દેવા, અને નગરીના રોઘમાં સજ્જ થઈને રહેવું. ત્યાર પછી કુંભ રાજાએ એ પ્રમાણે કર્યું. - ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓ કાલે અથતુ બીજા દિવસે જાળિઓમાંથી તે સુવર્ણમય મસ્તક પર છિદ્રવાળી અને કમળના ઢાંકણવાળી મલ્લીની. પ્રતિમા જેવા લાગ્યા. ‘આ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે એમ જાણીને વિદેહરાજ કન્યા મલ્લીના રૂપ, યૌવન અને લાવણ્ય માં મૂર્ણિત, ગૃદ્ધ યાવતું અત્યંત લાલાયિત થઈને અનિમેષ દૃષ્ટિથી વારંવાર તેને જોવા લાગ્યા. ત્યાર પછી વિદેહરાજવરકન્યા મલ્લીએ સ્નાન કર્યું. યાવતું પ્રાયશ્ચિત્ત કર્યું તે સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને ઘણી કા આદિદાસીઓથી યાવતુ પરિવૃત્ત થઈને જ્યાં જાગૃિહ હતું અને જ્યાં સુવર્ણની તે પ્રતિમા હતી ત્યાં આવી. આવીને તે સુવર્ણપ્રતિમાના મસ્તકથી તે કમળનું ઢાંકણું, હટાવી દીધું. ઢાંકણ હટાવતાની સાથે જ તેમાંથી એવી દુર્ગધ છૂટી કે જેવા મરેલ સર્પની દુર્ગધ હોય. યાવતુ તેનાથી પણ અધિક અશુભ ! ત્યાર પછી જિતશત્રુ વગેરેએ તે અશુભ ગંધથી અભિભૂત પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રોથી મુખ ઢાંકી લીધું, મુખ ઢાંકીને તેઓ મુખ ફેરવીને ઉભા રહ્યા. ત્યારે જિતશત્રુ આદિએ વિદેહરાવરકન્યામલ્લીનેકહ્યું- દેવાનુપ્રિયે ! અમે આ અશુભ ગંધથી ગભરાઈને યાવતુ વિમુખ થયા છીએ.” ત્યાર પછી વિદેહરાજ કન્યા મલ્લીએ તે જિતશત્રુ આદિને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! શા કારણે આપ પોત Page #97 -------------------------------------------------------------------------- ________________ નાયાઘમ્માઓ-૨-૮૯૭ પોતાના ઉત્તરીય વસ્ત્રથી મુખ ઢાંકીને યાવતું મોઢું ફેરવીને ઉભા છો ?' ત્યાર પછી વિદેહરાવરકન્યા મલ્લીઓ તે જિતશત્રુ આદિ રાજાઓને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આ સુવર્ણમયી યાવતુ પ્રતિમામાં પ્રતિદિન મનોશ અશન પાન ખાદિમઅને સ્વાદિમ આહારમાંથી એક એક એક પિંડ નાંખતા નાંખતા આ અશુભ પદુગલોનું પરિણમન થયું છે. તો આ ઔધરિક શરીર તો કફને. પિત્તને શુક્ર, શોણીત અને મેદને ઝરાવનાર છે. ખરાબ ઉચ્છવાસ અને વિશ્વાસને કાઢનાર છે. અમનોજ્ઞ મૂત્ર અને દુર્ગધિત મળથી પરિપૂર્ણ છે. સડવું પડતું નષ્ટ થવું તેનો સ્વભાવ છે. તો તેનું પરિણમન કેવું હશે? તેથી હે દેવાનુપ્રિયો ! આપ મનુષ્ય સંબંધી કામભોગોમાં રાગ ન કરે, ગૃદ્ધિ ન કરો, મોહ ન કરો અને અત્યંત આસક્ત ન થાઓ.” મલ્લી કુમારીએ પૂર્વભવનું સ્મરણ કરાવતાં આગળ કહ્યું- આ પ્રમાણે ! હે દેવાનુપ્રિયો ! તમે અને હું આની. પહેલાના ત્રીજા ભવમાં પશ્ચિમ મહાવિદેહ વર્ષમાં સલિલાવતી વિજયમાં વીતશોકા નામક રાજધાનીમાં મહાબલ આદિ સાતે મિત્ર રાજા હતા. આપણે બધા સાથે જમ્યા હતા યાવતુ દીક્ષિત થયા હતા.” હે દેવાનું પ્રિયો ! તે સમયે આ કારણથી મેં સ્ત્રીનામગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું હતું. ત્યાર પછી હે દેવાનુપ્રિયો ! તમે કાળ માસમાં કાળ કરીને જયન્ત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તમારી કંઈક ન્યૂન બત્રીસ સાગરોપમની સ્થિતિ હતી. ત્યાર પછી તમે તે દેવલોકથી અનંતર શરીર ત્યાગ કરીને આ જંબૂદ્વીપ નામક દ્વિીપમાં ઉત્પન્ન થયા વાવતુ પોત-પોતાના રાજ્ય પ્રાપ્ત કરીને વિચારી રહ્યો છો. ત્યાર પછી હું તે દેવલો- કથી આયુનો ક્ષય થવાથી કન્યાના રૂપમાં જન્મી છું.” [4] તમે તે ભૂલી ગયા? જે સમયે હે દેવાનુપ્રિયો ! તમે જયન્ત નામના અનું ત્તર વિમાનમાં વાસ કરતા હતા ત્યાં કહેતા થકી આપણે એક બીજાને પ્રતિબોધ દેવો જોઈએ’ એવો પરસ્પરમાં સંકેત કર્યો હતો. તો તમે તે દેવભવનું સ્મરણ કરો.” [95 ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લી પાસેથી આ પૂર્વભવનો વૃત્તાન્ત સાંભળી અને દ્ધયમાં ધારણ કરવાથી શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસા, વિશુદ્ધ થતી લેગ્યાઓ અને જાતિસ્મરણને આચ્છાદિત કરનાર કર્મના ક્ષયોપશમના કારણે ઈહા અપોહ કરવાથી જિતશત્રુ પ્રભૂતિ છએ રાજાઓને એવું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે જેથી તે સંજ્ઞી અવસ્થાના પોતાના ભવ જોઈ શકે. આ જ્ઞાનના ઉત્પન્ન થવા પર મલ્લી કુમારી દ્વારા કથિત અર્થને તેઓએ સમ્યક પ્રકારે જાણી લીધો. ત્યાર પછી મલ્લી અરિહંતે ગર્ભગૃહના દ્વાર ખોલાવી નાંખ્યા. ત્યારે જિતશત્રુ આદિ છએ રાજાઓ મલ્લી અરિહંતની પાસે આવ્યા. આ સમયે પૂિર્વ ભવના] મહાબલ આદિ સાતેય બાલ મિત્રોનું મિલન થયું. ત્યાર પછી અરિહંત મલ્લીએ તિશત્રુ આદિ છએ રાજાઓને કહ્યુંદેવાનુપ્રિયો ! આ પ્રમાણે નિશ્ચિત રૂપથી હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલ છું. યાવતુ પ્રવ્રજ્યા અંગી કાર કરવા ઇચ્છું છું. તો તમે શું કરશો? કેમ રહેશો? આપના દ્ધયનું સામર્થ્ય કેવું છે ? ત્યાર પછી જિતશત્ર આદિ છએ રાજાઓએ મલ્લી અરિહંતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! અગર આપ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને યાવતુ દીક્ષા લેતા હો તો તે દેવાનુપ્રિયે ! અમારા માટે બીજુ શું આલંબન, આધાર કે પ્રતિબંધ છે? જેમ આપ આ ભવથી પૂર્વના ત્રીજા ભવમાં ઘણાંજ કાર્યોમાં મેઢીભૂત, પ્રમાણભૂત અને ધર્મની ઘુરાના Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ રૂપમાં હતા, તે પ્રમાણે હવે આ ભવમાં પણ થાવો. હે દેવાનુપ્રિયે! અમે પણ. આ સંસાર ના ભયથી ઉદ્વિગ્ન થયા છીએ. યાવત્ જન્મ મરણથી ભય પામ્યા છીએ. તેથી દેવાનું પ્રિયાની સાથે મુંડિત થઈને યાવતું દીક્ષા ગ્રહણ કરીએ છીએ.' ત્યાર પછી મલ્લી અરિહંતે જિતશત્રુ પ્રભૂતિ છએ રાજા ઓને કહ્યું ને તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા છો અને મારી સાથે દીક્ષિત થવા ઈચ્છો છો તો જાઓ, દેવાનુપ્રિયો ! પોત-પોતાના રાજ્યમાં અને જ્યેષ્ઠ પુત્રને રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો. પ્રતિષ્ઠિત કરીને હાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરૂઢ થઈને મારી સમીપે આવો. ત્યાર પછી જિતશત્રુ પ્રકૃતિ છએ રાજાઓએ મલ્લી અરિહંતના આ અર્થને અંગીકાર કર્યો. ત્યાર પછી મલ્લી અરિહંત જિતશત્રુ વગેરેને સાથે લઈને જ્યાં કુંભરાજા હતા ત્યાં. આવી. આવીને તેણે કુંભ રાજાના ચરણોમાં નમસ્કાર કરાવ્યા. ત્યારે કુંભ રાજાએ તે જિતશત્રુ વગેરેનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી અને પુષ્પ, ગંધ, માળા, વસ્ત્ર અને અલંકારોથી સત્કાર કર્યો. સન્માન કર્યું, સત્કારસન્માન કરીને પાવતુ તેમને વિદાય કર્યા. ત્યાર પછી કુંભ રાજા દ્વારા વિદાય કરાયેલા જિતશત્રુ આદિ જ્યાં પોત-પોતાનું રાજ્ય હતું, જ્યાં પોત પોતાનું નગર હતું. ત્યાં આવ્યા. આવીને પોત-પોતાના રાજ્યને ભોગવતા થકા વિચારવા લાગ્યા. ત્યારે મલ્લી અરિહંતે પોતાના મનમાં એવી ધારણા કરી હતી કે-એક વર્ષના અંતમાં હું દીક્ષા ગ્રહણ કરીશ. [9] તે કાળ અને તે સમયમાં શકેન્દ્રનું આસન ચલાયમાન થયું. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શકે પોતાનું આસન ચલાયમાન થયેલ જોયું, જોઈને અવધિજ્ઞાનથી જાણ્યું જાણીને ઇન્દ્રને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં મિથિલા રાજધાનીમાં કુંભ રાજાની પુત્રી મલ્લી અરિહંતે એક વર્ષના અંતમાં દીક્ષા લઇશ એવો વિચાર કર્યો છે. અતીતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળના શક્ર દેવેન્દ્ર દેવરાજાનો એવો પરંપરાગત આચાર છે કે-અરિહંત ભગવંત જ્યારે દીક્ષા અંગીકાર કરવાના હોય, ત્યારે તેને એટલી અર્થ સંપદા આપવી જોઈ, તે આ પ્રમાણે [9] “ત્રણસો કરોડ, અઠ્ઠાયાસી કરોડ અને એસી લાખ દ્રવ્ય. [98] શકેન્દ્ર એવો વિચાર કર્યો. વિચાર કરીને તેણે વૈશ્રમણ દેવને બોલાવ્યો, અને બોલાવીને કહ્યું- દેવાનુપ્રિય ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભરતવર્ષમાં યાવતુ ત્રણસો અઠ્ઠાયાસી કરોડ અને એંસી લાખ મુદ્રાઓ આપવી છે. તેથી હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને જમ્બુદ્વીપમાં ભારતવર્ષમાં કુંભરાજાના ભવનમાં એટલા દ્રવ્યનું સંહરણ કરો ત્યારે પછી વૈશ્રમણ દેવ, શક્ર દેવેન્દ્ર દેવરાજના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટતુષ્ટ થયો. હાથ જોડીને તેણે ભાવતુ આજ્ઞા સ્વીકાર કરીને જુમ્ભક દેવને બોલાવ્યા. બોલાવીને તેમને કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જમ્બુદ્વીપમાં ભારતવર્ષમાં મિથિલા રાજધાનીમાં જાઓ અને કુંભ રાજના ભવનમાં ત્રણસો કરોડ અઠ્ઠસી કરોડએસી લાખ અર્થસંપ , દાનું સંહરણ કરો. ત્યાર પછી જન્મેક દેવો, વૈશ્રમણ દેવની આજ્ઞા સાંભળીને ઉત્તરપૂર્વ દિશામાં ગયા. જઈને ઉત્તર વૈક્રિય રૂપની વિકુર્વણા કરી. વિફર્વણા કરીને દેવ સંબંધી ઉત્કૃષ્ટ ગતિથી તા જ્યાં જમ્બુદ્વીપ નામનો દ્વીપ હતો, ભરતક્ષેત્ર હતું. જ્યાં મિથિલા રાજધાની હતી અને જ્યાં કુંભ રાજાનો ભવન હતો, ત્યાં પહોંચ્યો. પહોંચીને કુંભ રાજાના ભવનમાં દ્રવ્ય-સંપત્તિ પહોંચાડી. Jailleutication International Page #99 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ્મ કહાઓ- 1-898 ત્યાર પછી મલ્લિ અરિહંતે પ્રતિદિન પ્રાતઃકાળથી આરંભીને મગધ દેશના પ્રાત રાશના સમય સુધી ઘણાં સનાથો,અનાથો, પથિકોં-નિરંતરમાર્ગપર ચાલનારા પથિકો, રાહગીરો અથવા કોઈના દ્વારા કોઈ પ્રયોજનથી મોકલેલ પુરુષો, કરોટિકો વિશેષો” ને પૂરા એક કરોડ અને આઠ લાખ સુવર્ણ મહોર દાનમાં દેવાનો આરંભ કર્યો. ત્યાર પછી કુંભ રાજાએ મિથિલા રાજધાનીમાં વિભિન્ન મહોલ્લાઓ યા ઉપનગરોમાં, મહામાર્ગોમાં તથા અન્ય એક સ્થાનોમાં, દેશ દેશનાં સ્થાનોમાં ઘણીજ ભોજનશાળાઓ બનાવી. તે ભોજનશાળાઓમાં ઘણા મનુષ્યો, જેને ભૂતિ, ભક્ત વેતન દેવામાં આવે છે, વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન બનાવે છે. બનાવીને જે લોકો જેમ જેમ આવતા જતા હતા જેમકે પથિક પથિક કરોટિક કાર્પેટિક પાખંડી અથવા ગૃહસ્થ, તેઓને આશ્વાસન આપીને, વિશ્રામ આપીને અને સુખદ આસન પર બેસાડીને વિપુલ અશ નાદિ, પીરસવામાં આવતા. તે મનુષ્યો ત્યાં ભોજન આદિ આપતા હતા. ત્યાર પછી મિથિલા રાજધાનીમાં શૃંગાટક, ત્રિક આદિ માગમાં ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, હે દેવાનુપ્રિયો! કુંભ રાજાના ભવનમાં સર્વકામ ગુણિત મનોવાંછિત રસ પર્યાયવાળા તથા ઈચ્છાનુસાર આપવામાં આવતા વિપુલ, આહાર ઘણા શ્રમણો આદિને યાવતું પીરસવામાં આવે છે. [9] વૈમાનિક, ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવો તથા નરેન્દ્રો અથતિ ચક્રવર્તી રાજાઓ દ્વારા પૂજિત તીર્થકરોની દીક્ષાના અવસર પર વરવારિકાની ઘોષણા કરવામાં આવે છે. અને યાચકાને ઇચ્છાનુસાર દાન આપવામાં આવે છે. [૧૦ત્યાર પછી અરિહંત મલ્લીએ ત્રણસો કરોડ અયાસી કરોડ અને એસી લાખ જેટલી અર્થ-સંપત્તિ દાન દઈને હું દીક્ષા ગ્રહણ કરે એવો મનમાં નિશ્ચય કર્યો.” [11] તે કાળ અને તે સમયમાં લૌકાંતિક દેવ બ્રહ્મલોક નામક પાંચમા સ્વર્ગમાં, અરિષ્ટવિમાનના પાથડામાં પોત-પોતાના વિમાનથી, પોત-પોતાના ઉત્તમ પ્રસાદોથી, પ્રત્યેક-પ્રત્યેક ચારચાર હજાર સામાનિક દેવોથી, ત્રણ-ત્રણ પરિ પદથી, સાત-સાત અનીકોથી, સાત સાત અનિકાધિપતિઓથી, સોળસોળ હજાર આત્મરક્ષક દેવોથી તથા અન્ય અનેક લોકાંતિક દેવોથી યુક્ત થઈને ખુબ જોરથી બનાવેલ નૃત્ય-ગીતના વાદ્યોના યાવતું શબ્દોને માણતા વિચારી રહ્યા હતાં. તે લોકાંતિક દેવોના નામ આ પ્રમાણે છે [102] સારસ્વત. આદિત્ય, વહિ, વરુણ, ગઈતોય, દુષિત, અવ્યાબાધ, આગ્નેય અનેરિષ્ટ. 103] ત્યાર પછી તે લોકાંતિક દેવોમાંથી પ્રત્યેકનું આસન ચલાયમાન થયું. ઈત્યાદિ તે પ્રમાણે જાણવું. યાવતું દીક્ષા લેવાની ઈચ્છા કરનાર તીર્થકરોને સંબોધન કરવું તેથી અમે જઈએ તેઓ દિશામાં જઈને વૈક્રિય સમુદ્રઘાતથી વિમુર્વણા કરી. સમુદ્રઘાત કરીને સંખ્યાત યોજના ઉલ્લંઘન કરીને જ્યાં મલ્લી નામક અરિહંત હતા ત્યાં આવ્યા આવીને આકાશમાં અદ્ધર સ્થિત રહેલા ઘુંઘરુઓના શબ્દો સહિત યાવતું શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરીને બંને હાથ જોડીને ઈષ્ટ યાવતું વાણીથી આ પ્રમાણે બોલ્યાઃ- હે લોકનાથ! હે ભગવંત ! બોધ પામો ધર્મતીર્થની પ્રવૃત્તિ કરો. તે ધર્મતીર્થ જીવોનો માટે હિતકારી સુખકારી અને નિશ્ચય સકારી થશે “આ પ્રમાણે કહીને અરિહંત મલ્લીને વંદના કરી. WWW.jainelibrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ 99 નમસ્કાર કર્યો. જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ચાલ્યા ગયા. ત્યાર પછી લોકાંતિક દેવો દ્વારા સંબોધિત કરાયેલ તે મલ્લી અરિહંત જ્યાં માતાપિતા હતા ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને કહ્યું- હે માતાપિતા ! આપની આજ્ઞાથી મંડિત થઈને થાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની મારી ઇચ્છા છે. ત્યારે માતા-પિતાએ કહ્યું “હે દેવાનુપ્રિયે! જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબધ ન કરો. ત્યાર પછી કુંભ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા બોલાવીને કહ્યું- શીઘ્રતાથી એક હજાર આઠ સુવર્ણ કળશ યાવતું એક હજાર આઠ માટીના કળશ લાવા તે સિવાય મહાનુ અર્થવાળી અર્થાતું મહામૂલ્ય યાવતુ તીર્થંકરના અભિષેકની દરેક સામગ્રી તૈયાર કરો. તે સાંભળીને કૌટુમ્બિક પુરુષોએ તેમજ કર્યું. તે કાળ અને તે સમયમાં અમર નામના અસુરેન્દ્રથી લઈને અશ્રુત સ્વર્ગ સુધીના બધા ઈન્દ્રો આવી ગયા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા બોલાવીને આ પ્રમાણે કહ્યું - શીઘ્રતાથી એક હજાર આઠ સુવર્ણ કળશઆદિ યાવતુ બીજી અભિષેકને યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરો તે સાંભળીને અભિયોગિક દેવોએ પણ બધી સામગ્રી ઉપસ્થિત કરી. તે દેવોના કળશો તે મનુષ્યોના કળશોમાં દિવીમાયાથી સમાઈ ગયા. - ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર અને કુંભ રાજાએ મલ્લી અરિહંતને પૂવૉભિમુખ બેસાડ્યા પછી સુવર્ણ આદિનાં એક હજાર આઠ કળશોથી યાવતુ અભિષેક કર્યો. ત્યાર પછી જ્યારે મલ્લી ભગવાનનો અભિષેક ચાલતો હતો. ત્યારે કોઈ-કોઈ દેવ મિથિલા નગરીની અંદર અને બહાર પાવતુ બધી દિશાઓ અને વિદિશાઓમાં દોડવા લાગ્યા. આમ તેમ ફરવા લાગ્યા. ત્યાર પછી કુંભ રાજાએ બીજી વાર ઉત્તર દિશામાં જઈને યાવતુ ભગવાન મલ્લીને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા. વિભૂષિત કરીને કૌટુમ્બિક પુરુષો ને બોલાવીને આ પ્રમાણે કહ્યું. “શીઘ્રતાથી મનોરમા નામની શિબિકા લાવો.” ત્યાર પછી દેવન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને કહ્યું- શીઘ્રતાથી અનેક થંભોવાળી યાવતું મનોરમાં નામની શિબિકા ઉપસ્થિત કરો.” ત્યારે તે દેવો પણ મનોરમા શિબિકા લાવ્યા અને તે શિબિકા પણ તે મનુષ્યોની શિબિકામાં સમાઈ ગઈ. ત્યારે મલ્લી અરિહંત સિંહાસન ઉપરથી ઉઠ્યા. ઉઠીને જ્યાં મનોરમા નામની શિબિકા હતી ત્યાં આવ્યા. આવીને મનોરમાં શિબિકાને પ્રદક્ષિણા કરીને મનોરમા શિબિકા ઉપર આરૂઢ થયા. આરૂઢ થઈને પૂર્વદિશાની તરફ મુખ રાખીને સિંહાસન પર વિરાજમાન થયા. ત્યારે પછી કુંભ રાજએ અઢાર જાતિઓ ઉપજાતિઓને બોલાવ્યા. બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે લોકો સ્નાન કરીને યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને મલ્લી કૂમારીની શિબિકાને વહન કરો.” શક્ર દેવેન્દ્ર દેવરાજે મનોરમા શિબિકાની દક્ષિણ તરફની ઉપરની બાહાને ગ્રહણ કરી. ઈશાન ઈન્દ્ર ઉત્તર તરફથી ઉપરની બાહાને ગ્રહણ કરી, અમરેન્દ્ર દક્ષિણ તરફથી નીચેની બાહા ગ્રહણ કરી. બલીન્હેં ઉત્તર દિશાની નીચેની બાહા ગ્રહણ કરી. શેષ દેવોએ યથાયોગ્યવહન કરી. [૧૦૪-૧૦પ જેમના રોમકૂપ હર્ષના કારણે વિકસ્વર થઈ ગયા હતા એવા મનુષ્યોએ સર્વ પ્રથમ તે શિબિકા ઉપાડી. ત્યાર પછી અસુરેન્દ્ર સુરેન્દ્ર અને નાગેન્દ્ર તેને વહન કરી. ચલાયમાન ચપળ કુંડલોને, તથા વિક્રિયાથી બનાવેલ આભરણોને ધારણ કરનાર દેવેન્દ્રો અને દાનવેન્દ્રોએ જિનેશ્વરની શિબિકા વહન કરી. Page #101 -------------------------------------------------------------------------- ________________ 100 નાયાધમ કહાઓ - 1-810 [10] ત્યાર પછી જ્યારે મલી અરિહંત મનોરમા શિબિકા ઉપર આરૂઢ થયા તે સમયે તેમની આગળ આઠ-આઠ મંગલ અનુક્રમથી ચાલ્યા. જમાલિના નિર્ગમનની જેમ વર્ણન કરવું જોઈએ. ત્યાર પછી મલ્લી અરિહંત જ્યારે દીક્ષા ધારણ કરવાને માટે નીકળ્યા ત્યારે કોઈ કોઈ દેવોએ મિથિલા નગરીને પાણીથી સિંચી દીધી. સાફ કરી દીધી અને અંદર તથા બહાર ની વિધિ કરીને યાવતુ ચારે તરફ દોડધામ કરવા લાગ્યા. મલ્લી અરિહંત જ્યાં સહસામ્રવન નામક ઉદ્યાન હતું અને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું. આવીને શિબિકાથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને સમસ્ત આભરણોનો ત્યાગ . પ્રભાવતી દેવીએ તે આભરણો ગ્રહણ કર્યો. ત્યાર પછી મલી અરિહંતે સ્વયં જ પંચમુષ્ટિ લોચ કર્યો. ત્યારે શક્ર, દેવેન્દ્ર, દેવરાજે મલ્લીના કેશોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને ક્ષીરોદક સમુદ્રમાં પ્રક્ષેપ કરી દીધા. મલ્લી અરિહંતે સિદ્ધોને નમસ્કાર હો, આ પ્રમાણે કહીને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું જે સમયે અરિહંત મલ્લીએ ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે દેવો અને મનુષ્યોના નિર્દોષ વાધો ની ધ્વનિ અને ગાવા-વગાડવાના શબ્દો કેન્દ્રના આદેશથી એકદમ બંધ થઈ ગયા. તેથી ચારિત્રગ્રહણ સમયે પૂર્ણ નીરવતા વ્યાપ્ત થઈ ગઈ. જે સમયે મલ્લી અરિહંતે સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે મલ્લી અરિહંતને મનુષ્ય ધર્મથી ઉપરનું મનુષ્ય ક્ષેત્ર સંબંધી ઉત્તમ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. મલ્લી અરિહંતે હેમવત્ત ઋતુના બીજા માસમાં, ચોથા પખવાડીયામાં, અર્થાત્ પોષ માસના શુકલ પક્ષ માં અને પોષ માસની પક્ષની એકાદશીના પક્ષમાં પૂવણ કાળના સમયમાં, નિર્જલ અષ્ટમ ભક્ત તપ કરીને આશ્વિની નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત થવા પર ત્રણસો અત્યંતર પરિષદ્રની સ્ત્રીઓની સાથે અને ત્રણસો બાહ્ય પરિષદૂના પુરૂષોની સાથે મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરી. મલ્લી અરિહંતનું અનુસરણ કરીને આ આઠ જ્ઞાત કુમારો દીક્ષિત થયા, તે આ પ્રમાણે છે : 107] નન્દ, નિિિમત્ર, સુમિત્ર, બલમિત્ર, ભાનુમિત્ર, અમરપતિ, અમરસેન અને આઠમાં મહાસેન આ આઠ જ્ઞાત કુમારો એ દીક્ષા અંગીકાર કરી. [108] ત્યાર પછી ભવનપતિ, વાણવ્યંતર જ્યોતિષ્ક, અને વૈમાનિક આ નિકાય નાદેવોએ મલ્લી અરિહંતોને દીક્ષામહોત્સવ કર્યો. મહોત્સવ કરીને જ્યાં નંદીશ્વર દ્વીપ હતો. ત્યાં આવ્યા.આવીને અષ્ટાલિકામહોત્સવ કર્યો,યાવતુ પોત-પોતાના સ્થાને ચાલ્યા ગયા. મલ્લી અરિહંતને જે દિવસે દીક્ષા અંગીકાર કરી તેજ દિવસે દિવસના અંતિમ ભાગમાં શ્રેષ્ઠ અશોક વૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટકની ઉપર બેઠા હતા. તે સમયે શુભ પરિણામોના કારણે પ્રશસ્ત અધ્યવસાયોના કારણે વિશુદ્ધ અને પ્રશસ્ત વેશ્યાઓના કારણે તદાવરણ કર્મની રજને દૂર કરનાર અપૂર્વ કરણને પ્રાપ્ત થયેલા અરિહંત મલ્લીને અનન્ત યાવતુ કેવળજ્ઞાન અને કેવળ દર્શનની ઉત્પતિ થઇ. [19] તે કાળ અને તે સમયમાં બધા દેવોના આસન ચલાયમાન થયા. ત્યારે તે બધા ત્યાં આવ્યા. બધાએ ધમોપદેશ શ્રવણ કર્યો. નંદીશ્વર દ્વીપમાં જઈને અષ્ટાનિકા મહોત્સવ કર્યો. પછી જે દિશાથી પ્રગટ થયા હતા દિશામાં પાછા ગયા. કુંભ રાજા પણ વિંદના કરવાને માટે નીકળ્યો. ત્યાર પછી તે જિતશત્રુ વગેરે છએ રાજાઓ પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય પર સ્થાપિત કરીને હજાર પુરુષોદ્વાર વહન કરાય તેવી શિબિકાઓ Page #102 -------------------------------------------------------------------------- ________________ 101 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ પર આરૂઢ થઈને સમસ્ત દ્ધિની સાથે યાવતું ગીત વાજિંત્રના શબ્દોની સાથે જ્યાં મલ્લી અરિહંત હતા ત્યાં આવ્યા યાવતુ તેની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી મલ્લી અરિ હંતે તે મોટી પરિષદને. કુંભ રાજાને અને જિતશત્ર પ્રભૂતિ રાજાઓને ધર્મનો ઉપદેશ આપ્યો. પરિષદ જે દિશામાંથી આવી હતી તે દિશામાં ચાલી ગઈ. કુંભરાજા શ્રમણો પાસક થયા તે પણ પાછા ગયા. પ્રભાવતી દેવી શ્રમણોપાસિકા બની તે પણ પાછી ગઈ. ત્યાર પછી જિતશત્રે આદિ છએ રાજાઓએ ધર્મ શ્રવણ કરીને કહ્યું- ભંતે ! આ સંસાર આદીપ્ત છે પ્રદીપ્ત છે.' ઇત્યાદિ યાવતુ તે દીક્ષિત થઈ ગયા ચૌદ પૂર્વના જ્ઞાની થયા પછી અનન્ત કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને યાવતુ સિદ્ધ થયા. ત્યાર પછી મલ્લી અરિહંત સહસ્ત્રાપ્રવન ઉદ્યાનથી બહાર નીકળ્યા. નીકળીને જનપદમાં વિહાર કરવા લાગ્યા. મલ્લી અરિહંતના ભિષક આદિ અઠ્ઠાવીસ ગણ અને અઠ્ઠાવીસ ગણધર થયા. મલ્લી અરિહંતની ચાલીસ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. બંધુમતી આદિ પંચાવન હજાર આર્થિકાઓની સંપદા હતી. મલ્લી અરિહંતોની 184000 શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા હતી. મલ્લી અરિહંતની 365000 શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. મલ્લી અરિહંતની છસો ચૌદપૂર્વ સાધુઓની, 2000 અવધિજ્ઞાનીઓની 3200 કેવળજ્ઞાની 3500 વૈક્રિયલબ્ધિધારી, આઠસો મન:પર્યવજ્ઞાની ચૌદસો વાદી અને 2000 અનુત્તરોપાતિક સાધુઓની સંપદા હતી. મલ્લી અરિહંતના તીર્થમાં બે પ્રકારની અંતકર ભૂમિ થઈ. તેમાંથી શિષ્યપ્રશિષ્ય આદિ વીસ પુરુષો રૂપ યુગો સુધી અથતુ વીસમા પાટ સુધી યુગાંતકર ભૂમિ થઈ. અને બે વર્ષની પર્યાય થવા પર પર્યાયાત્તકર ભૂમિ થઈ ભવ પર્યાયનો અંત કરનાર મોક્ષે જનાર સાધુ થયા. મલ્લી અરિહંત પચ્ચીસ ધનુષ્ય ઉંચા હતા તેમના શરીરનો વર્ણપ્રિયંગુની સમાન હતો. સમચતુરઢ સંસ્થાન અને વજી ઋષભન રાચ સંહનન હતું. તે મધ્ય દેશમાં સુખ-સુખે વિચારીને જ્યાં સમતશેખર પર્વત હતો ત્યાં આવ્યા. આવીને તેઓએ સમ્મદશૈલના શિખરપર પાદોપગમન અનશન અંગીકાર કર્યો. મલ્લી અરિહંત એકસો વર્ષ ગૃહવાસમાં રહ્યા સો વર્ષ કમ પંચાવન હજાર વર્ષ કેવળી પયય પાળીને આ પ્રમાણે કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પાળીને પૂર્ણ કરીને ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, બીજા પક્ષમાં અર્થાત્ ચૈત્ર માસના શુકલ પક્ષ અને ચૈત્રમાસની શુકલ પક્ષની ચોથની તીથિમાં ભરણી નક્ષત્રનો યોગ ચંદ્રની સાથે થવાપર અર્ધરાત્રિના સમયે અત્યંતર પરિષદુની પાંચસો સાધ્વીઓ અને બાહ્ય પરિષદના પાંચસો સાધુઓની સાથે નિર્જલા એક માસના અનેશન પૂર્વક બંને હાથ લાંબા રાખીને વેદનીય આવું નામ અને ગોત્ર કર્મ ક્ષીણ થવા પર સિદ્ધ થયા. જબૂદીપ- પ્રજ્ઞાતિમાં વર્ણિત નિવણિ મહોત્સવ અહીં પણ કહેવો. જોઈએ. | અધ્યયન-૮-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૯-માનંદી [110 શ્રમણ યાવતું નિવણને પ્રાપ્ત ભગવાન્ મહાવીરે આઠમા જ્ઞાતાધ્યા થનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન! નવમા જ્ઞાત અધ્યયનો શું અર્થ પ્રરૂપેલું છે? હે જબૂ! તે કાળ અને તે સમયમાં ચંપાનગરી હતી. કોણિક રાજા હતો. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર નાયાધામ દ્દાઓ - 194110 તે ચંપા નગરીની બહાર ઉત્તરપૂર્વ દિશામાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તે ચંપા નગરીમાં માકંદી નામનો સાર્થવાહ રહેતો હતો. તે યાવતુ સમૃદ્ધિશાળી હતો. તેની ભદ્રા નામની ભાય હતી. તે ભદ્રાભાની કુક્ષીએ ઉત્પન બે સાર્થવાહ પુત્રો હતા. જિનપા લિત ને જિનરક્ષિત તે બંને માકંદી પુત્ર એક વાર કોઈ સમયે એકઠા થયા. તો આપસમાં આ પ્રમાણે કથા સમુલ્લાપ થયો. આપણે લોકોએ પોતાહનથી લવણ સમુદ્રને અગી વાર વાર અવગાહન કરેલ છે. દરેક વખતે આપણે અર્થ-ધનની પ્રાપ્તિ કરેલ છે. કરવાં યોગ્ય કાર્ય કર્યું અને પછી શીઘ્રતાથી વિખ વિના પોતાના ઘરે આવ્યાં.તોહેદેવાનુપ્રિયા ! બારમીવાર પણ પોતવહનથી લવણ સમુદ્રમાં અવગાહન કરવું આપણા માટે સારું રહેશે. આ પ્રમાણે વિચાર કરીને હે માતાપિતાઃ અમે આપની અનુમતિ લઈ બારમી વાર લવણસમુદ્રમાં જવા ઈચ્છીએ છીએ. ઇત્યાદિ. તયાર પછી માતાપિતાએ તે માકંદ પુત્રોને આ પ્રમાણે કહ્યું - હે પુત્રો ! આ તમારા બાપ-દાદા આદિના દ્વારા ઉપાર્જિત પ્રચુરધન છે. તે ભાવતું ભોગવવા તેમજ વહેંચવા કરવાને માટે પર્યાપ્ત છે, તેથી પુત્રો ! મનુષ્ય સંબંધી વિપુલ ઋદ્ધિ સત્કારના સમુ દયવાળા ભોગોને ભોગવો, વિન-બાધાઓથી યુક્ત અને જેમાં કંઈ આલંબન નથી, એવા લવણ-સમુદ્રમાં ઉતરવાથી શું લાભ છે? હે પુત્રો બારમી યાત્રા સોપસર્ગ પણ હોય છે. તેથી હે પુત્રો ! તમે બંને બારમી વાર લવણ સમુદ્રમાં પ્રવેશ કરો નહીં. જેથી તમારા શરીરને વ્યાપત્તિ ન થાય. ત્યાર પછી માર્કદી પુત્રઓએ માતાપિતાને બીજીવાર અને ત્રીજીવારપણ આ પ્રમાણે કહ્યું માતા પિતા જ્યારે તે માકંદી પુત્રોને સામાન્ય કથન અને વિશેષ કથનના દ્વારા સમજાવવામાં સમર્થ ન થયા ત્યારે ઈચ્છા ન હોવા છતાં તેઓએ તેની અનુમતિ આપી. ત્યાર પછી માતા-પિતાના અનુમતિ પામેલ માકંદીપુત્રો ગણિમ ધરિમ, મેય અને પરિચ્છેદ ચાર પ્રકારનો માલ જહાજમાં ભરીને અહંન્નકની જેમ લવણ સમુદ્રમાં અનેક સેંકડો યોજન સુધી ચાલ્યા ગયા. 111] ત્યાર પછી તે માકંદી પુત્રોનો અનેક સેંકડો યોજન સુધી અવગાહન કરી જવા પર સેંકડો ઉત્પાત ઊત્પન્ન થયા. તે ઉત્પાત્ત આ પ્રમાણે છે- અકાળમાં ગર્જના થવા. લાગી. યાવતું અકાલમાં સ્વનિત શબ્દ થવા લાગી. પ્રતિકૂળ તેજ હવા ચાલવા લાગી. ત્યાર પછી તે નૌકા પ્રતિકૂળ તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી. વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલાયમાન થવા લાગી. વારે વાર સંક્ષુબ્ધ થવા લાગી. પાણીના તીર્ણ વેગથી વારંવાર ટકરાવા લાગી. હાથથી જેમ જમીન પર દડો પકડાય તેમ જગ્યાએ - જગ્યાએ ઉંચી નીચી થવા લાગી. જેને વિદ્યા સિદ્ધ થઈ છે એવી વિદ્યાધર કન્યા જેમ પૃથ્વીતલથી ઉપર ઉછળે છે તે પ્રમાણે તે ઉપર ઉછળવા લાગી. અને વિદ્યાથી ભ્રષ્ઠ વિદ્યાધર કન્યા જેમ આકાશ તલથી નીચે પડે છે તે પ્રમાણે તે નૌકા પણ નીચે પડવા લાગી. જેમ મહાન ગરુડના વેગથી ત્રાસ પામેલી નાગની ઉત્તમ કન્યા ભયના મારી ભાગે છે, તે જ રીતે તે પણ આમ તેમ દોડવા લાગી. માતા-પિતા દ્વારા જેનો અપરાધદુરાચાર જાણી લીધો છે એવા સજ્જન પુરુષના કૂળની કન્યાની જેમ નીચે નમવા લાગી. તરંગોના સેકંડો પ્રહારોથી તાડિત થઈને તે થરથરવા લાગી જેને પતિ મૃત્યુ પામ્યો હોય તેવી નવવધૂ જેમ આંસુ વહાવે છે તેમ પાણીથી ભીંજાયેલ ગ્રંથિઓમાંથી ઝરનારી જળધારાના કારણે તે નૌકા પણ જાણે રમકૃપાત કરતી હોય તેમ લાગતું હતું. પર ચક્રી Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ 103 શત્રુ રાજાના દ્વારા અવરુદ્ધ-ઘેરાયેલ અને તે કારણે ઘોર મહા ભયથી પીડિત કોઇ ઉત્તમ મહા નગરીની સમાન તે નૌકા વિલાપ કરતી હોય તેમ લાગતું હતું જેમ મોટા જંગલ માંથી ચાલીને નીકળેલી અને થાકેલી મોટી ઉંમરવાળી માતા જેમ હાંફે છે તેમ તે નૌકા પણ વિશ્વાસને જાણે છોડવા લાગી. તપશ્ચરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત સ્વર્ગના ભોગ ક્ષીણ થવાના કારણે જેમ શ્રેષ્ઠ દેવી પોતાના અવના સમયે શોક કરે છે તેમ તે નૌકા પણ જાણે શોક કરતી હોય તેમ લાગતું હતું. તેના કાષ્ઠ અને મુખભાગ ચૂરેચૂરા થઈ ગયા. તેની મેઢી ભંગ થઈ ગયેલ છે અને માળ સહસા મરડાઈ ગયો. તેને પાણીનો સ્પર્શ વક્ર થવા લાગ્યો એક-બીજા સાથે જોડાયેલા પાટિમાં તડ તડ શબ્દ થવા લાગ્યા તેની જોડ તૂટવા લાગી લોઢાના ખીલા નીકળવા લાગ્યા તેના બધા ભાગ અલગ અલગ થઇ ગયા તેની પટ્ટીઓ સાથે બાંધેલી રસ્સી ભીની થવાથી તૂટી ગઈ. તેથી તેના બધા હિસ્સા વિખરાઈ ડાયા તે કાચા શકોરા જેવી થઈ ગઈ. પાણીમાં વિલીન થઈ ગઈ અભાગી મનુષ્યોના મનોરથની સમાન તે અત્યંત ચિંતનીય થઈ ગઈ. નૌકા પર આરૂઢ કર્ણધાર, મલ્લાહ, વણિક અને કર્મચારીઓ હાય હાય કરી વિલાપ કરવા લાગ્યા તે વિવિધ પ્રકારના રત્નો અને માલથી ભરેલી હતી. આ વિપદાના સમયે સેંકડો મનુષ્ય રુદન કરવા લાગ્યા. આકંદન કરવા લાગ્યા શોક કરવા લાગ્યા વિલાપ કરવા લાગ્યા. તે સમયે જળની અંદર વિદ્યમાન એક મોટા પર્વતના શિખરની સાથે ટકરાઈને નૌકાનો મસ્કૂલ અને તોરણ ભગ્ન થઈ ગયા. અને ધ્વજ દંડ વાંકોવળી ગયો. નૌકાના વલય જેવા સેંકડો ટુકડા થઈ ગયા તે નૌકા કડાકીના શબ્દ કરીને તે જ સ્થઆને નષ્ટ થઈ ગઈ. [112] બંને માકંદીપુત્રો ચતુર. દક્ષ, અર્થને પ્રાપ્ત કરેલ, કુશળ, બુદ્ધિમાનું, નિપુણ,શિલ્પને પ્રાપ્તકરેલ,ઘણાં જહાજના યુદ્ધ જેવા ખતરનાક કાર્યોમાં કૃતાર્થ વિજયી, મૂઢતા રહિત. અને ફુર્તિવાળા હતા. તેથી તેઓએ એક મોટું પાટિયું મેળવી લીધું. જે પ્રદેશમાં તે જહાજ નષ્ટ થયું હતું તેજ પ્રદેશમાં તેની પાસે જ એક રત્નદ્વીપ નામનો મોટો દ્વીપ હતો. તે અનેક યોજન લાંબો પહોળો અને અનેક યોજનાના ઘેરાવાળો હતો. તેનો પ્રદેશ અનેક પ્રકારના વૃક્ષોના વનોથી મંડિત હતો. તે દ્વીપ સુંદર સુષમા વાળો પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, મનોહર અને પ્રતિરૂપ હતો. તે દ્વીપના એકદમ મધ્યભાગમાં એક ઉત્તમ પ્રાસાદ હતો. તેની ઊંચાઈ ઘણી હતી તે પણ સશ્રીક, પ્રસન્નતા પ્રદાયી, દર્શનીય, મનોહર રૂપવાળો અને પ્રતિરુપ હતો. તે ઉત્તમ પ્રાસાદમાં રત્નદ્વીપદેવતા નામની એક દેતી રહેતી હતી. તે પાપીણી, અતિ પાપીણી ચંડા ભયંકર તુચ્છસ્વભાવવાળી અને સાહસિક હતી તે ઉત્તમ પ્રાસાદની ચારે દિશાઓમાં ચાર વનખંડ હતા. તે શ્યામ વર્ણ વાળા અને શ્યામ કાન્તિવાળા હતા. ત્યાર પછી તે બંને માકંદીપુત્રો પાટિયાના સહારે તરતાં તરતા રત્ન દ્વીપની સમીપ આવી પહોંચ્યા. રત્નદ્વીપમાં ઉતર્યા. ઉતરીને ફળોની માર્ગણા ગષણા કરી. પછી ફૂલોને ગ્રહણ કર્યા. ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને ફળ ખાધા. ફળ ખાઈને નાળિયેરોની ગવેષણા કરી. નાળીયેર ફોડ્યાં. પછી તે તેલથી બંનેએ આપ સમાં માલિશ કરીને વાવડીમાં પ્રવેશ કર્યો. સ્નાન કરીને વાવડીથી બહાર નીકળ્યા. એક પૃથ્વી શિલા પટ્ટપર બેઠા. બેસીને શાંત થયા. વિશ્રામ લીધો અને શ્રેષ્ઠ સુખાસન પર આસીન થયા ત્યાં બેઠા બેઠા ચંપા નગરી, માતા-પિતાની આજ્ઞા લેવી, લવણ સમુદ્રમાં ઉતરવું તોફાની, વાયુનું ઉત્પન્ન થવું, નૌકાનું ભાંગીને ડૂબી જવું, પાટિયાના ટુકડાનું મળી Page #105 -------------------------------------------------------------------------- ________________ 104 નાયાધમ્મકહાઓ-૧-૯૧૧૨ જવું અને અંતમાં રત્નદ્વીપમાં આવવું-આ બધી વાતોનો વારંવાર વિચાર કરતા થકા ભગ્નમન થઈ ચિંતામાં ડૂબી ગયા. ત્યાર પછી તે રત્નદ્વીપની દેવીએ તે માકંદીપુત્રોને અવધિજ્ઞાનથી જોયા. જોઈને તેણે હાથમાં ઢાલ અને તલવાર લીધી. સાત-આઠ તાડ જેટલી ઉંચાઈ પર આકાશમાં ઉડી ઉડીને ઉત્કૃષ્ટ યાવતુ દેવગતિથી ચાલતી જ્યાં માકંદ પુત્રો હતા. ત્યાં આવી. આવીને તે જ સમયે કુપિત થઈ અને માર્કદી પુત્રોને તીખા કઠોર અને નિષ્ફર વચનોથી આ પ્રમાણે કહેવા લાગી- “અરે માર્કદીના પુત્રો ! અપ્રાર્થિતની ઈચ્છા કરનાર છે જે તમે મારી સાથે વિપુલ કામ ભોગ ભોગવતા થકા રહેશો તો તમારું જીવન છે. જો તમે મારી સાથે વિપુલ કામ ભોગ નહીં ભોગવો તો આ નીલ કમલ, ભેંસના શીંગડા અને નીલ દ્રવ્યની ગુટિકાની સમાન કાળી અને છુરાની ધારની સમાન તીણ તલવારથી તમારા મસ્તકોને તાડફળની જેમ કાપીને એકાંતમાં ફેંકી દઈશ, જે ગંડસ્થલોને અને ડાઢી મૂછોને લાલ કરનાર છે અને મૂછોથી સુશોભિત છે. અથવા જે માતા આદિના દ્વારા સંભારીને સુશો. ભિત કરેલી કેશોથી શોભાયમાન છે. ત્યાર પછી તે માકંદી પુત્રી રત્નદ્વીપની દેવીનો આ અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને ભયભીત થયા.જે કહો તે અમે આપની આજ્ઞા, ઉપપાત, સેવા વચન-આદેશ અને નિર્દેશમાં તત્પર રહેશું ત્યાર પછી રત્નદ્ધી. પની દેવીએ તે માકંદીપુત્રોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં પોતાનો ઉત્તમ પ્રાસાદ હતો ત્યાં આવી. આવીને અશુભ પુદ્ગલોનો દુર કયાં અને શુભ પુદ્ગલોનો પ્રક્ષેપણ કર્યો અને પછી તેમની સાથે વિપુલ કામ-ભોગોનું સેવન કરવા લાગી. હંમેશા તેમના માટે અમૃત જેવા મધુર ફળ લાવવા લાગી. [113 ત્યાર પછી રત્નદ્વીપની તે દેવીને શક્રેન્દ્રના વચન-આદેશથી સુસ્થિત. નામક લવણ સમુદ્રના અધિપતિ દેવે કહ્યું “તમારે એકવીસ વાર લવણ-સમુદ્રના ચક્કર કાપવાના છે. તે એટલા માટે કે ત્યાં જે કંઈ પણ તૃણ પાંદડા, કાષ્ટ, અશુચિ સડેલી વસ્તુ યા. દુગધિત વસ્તુ આદિ ગંદી ચીજ હોય તે બધી એકવીસ વખત હલાવીને સમુદ્રમાંથી કાઢીને એક તરફ ફેકી દેવાની છે ત્યાર પછી તે રત્નદ્વીપની દેવીએ તે માકંદી પુત્રોને કહ્યુંહે દેવાનુપ્રિયો ! હું શક્રેન્દ્રના વચનાનુસાર સુસ્થિત નામક લવણ સમુદ્રના અધિપતિ દેવ દ્વારા યાવતું કચરા આદિ દૂર કરવા જાઉં ત્યાં સુધી તમારે આ ઉત્તમ પ્રાસાદમાં આનંદની સાથે રમણ રહેવું. જો તમને વચ્ચે ઉગ થાય, ઉત્સુકતા થાય. અથવા કોઈ ઉપદ્રવ આવે તો તમારે પૂર્વ દિશાનાં વનખંડમાં ચાલ્યા જવું. તે પૂર્વદિશાના વનખંડમાં બે ઋતુઓ સદા સ્વાધીન છે. [૧૧૪-૧૧પ પ્રાગૃષ ઋતુ તથા વર્ષાઋતુ તેમાંથી પ્રાવૃષ ઋતુ રૂપી હાથી સ્વાધીન છે કંદલ-નવીન લત્તાઓ અને સિલિંધ્ર તે પ્રાવૃષ-હાથીના દાંત છે. નિફર નામક વૃક્ષના ઉત્તમ પુષ્પ જ તેની ઉત્તમ સૂંઢ છે. કુટજ અર્જુન અને નીપ વૃક્ષોના પુષ્પો જ તેના સુગંધિત મદજળ છે. અને તે વનખંડમાં વર્ષાઋતુ રૂપી પર્વત પણ હંમેશા વિદ્યમાન રહે છે. કારણ કે તે ઇન્દ્રગોપરૂપી પદ્મરાગ આદિ મણિઓથી વિચિત્ર વર્ણવાળા રહે છે. અને તેમાં દેડકાઓના સમૂહના શબ્દ રૂપી ઝરણાની ધ્વનિ થતી. રહે છે ત્યાં મયૂરોના સમૂહ હંમેશા શિખરો પર વિચરતા રહે છે. [116] હે દેવાનુપ્રિયો! તે પૂર્વ દિશાના ઉદ્યાનમાં તમે ઘણી વાવડીઓમાં યાવત્ Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયનન્દ 105 ઘણી સરોવરની શ્રેણીઓમાં ઘણાં લતા મંડપોમાં વલ્લીઓના મંડપમા યાવતુ ઘણાં જ પુષ્પમંડપોમાં સુખે સુખે રમણ કરતાં કરતાં સમય વ્યતીત કરો. કદાચિતુ તમને ત્યાં પણ ઉગાદિ થાય તો તમારે ઉત્તર દિશાના વનખંડમાં ચાલ્યા જવું ત્યાં બે સ્તુઓ હંમેશા સ્વાધીન રહે છે. તે આ છે. - શર અને હેમન્ત. તેમાં શરદ્ કાર્તિક, માગસરી આ પ્રમાણે છે. [117-118] શરઋતુ રૂપી ગોપતિ સદા સ્વાધીન છે. સપ્તચ્છદ વૃક્ષોના પુષ્પો તેના કકુંદ છે. નીલોત્પલ પદ્મ અને નલિન તેના શીંગડા છે. સારસ અને ચક્રવાક પક્ષીઓના કુંજન જ તેના ઘોષ છે. તેમાં હેમન્તઋતુ રૂપી ચંદ્રમાં તે વનમાં સદા સ્વાધીન છે, શ્વેત કંદના ફૂલ તેની ધવલ જ્યોત્સના છે. પ્રફુલ્લિત લોધવાળા વન પ્રદેશ તેના મંડલતલછે અને તુષારના જલબિન્દુની ધારાઓ તેના સ્થૂલ કિરણો છે. [11] હે દેવાનુપ્રિયો ! તમારે ઉત્તર દિશાના વનખંડમાં યાવત્ ક્રીડા કરવી. જે તમે ઉત્તર દિશાના વનખંડમાં પણ ઉગાદિ પામો તો તમારે પશ્ચિમ દિશાના વનખંડમાં ચાલ્યા જવું. તે વનખંડમાં પણ બે ઋતુઓ સદા સ્વાધિન છે વસન્ત અને ગ્રીષ્મ [120-121] તેમાં વસંત ઋતુ રૂપી રાજા સદા વિદ્યમાન રહે છે. વસંત રાજાના આમ્રના પુષ્પોના મનોહર હાર છે. કિંશુક, કર્ણિકાર અને અશોકાના પુષ્પોનો મુકુટ છે. તથા ઉંચા ઉંચા તિલક અને બકુલના ફૂલોનું છત્ર છે. તે વનખંડમાં ગ્રીષ્મ ઋતુ રૂપી સાગર સદા વિદ્યમાન રહે છે. તે ગ્રીષ્મ-સાગર પાટલ અને શિરીષના પુષ્પો રૂપી જલથી પરિપૂર્ણ રહે છે. મલ્લિકા અને વાસન્તિકી લતાઓના કુસુમ જ તેની ઉજવલવેલા જ્વાર છે. તેમાં જે શીતલ અને સુરભિત પવન છે તે જ મગરોનું વિચરણ છે. [122ii દેવાનુપ્રિયો ! તમે ત્યાં પણ ઉગાદિ પામો. તો આ ઉત્તમ પ્રાસાદમાં જ આવી જવું. અહીં આવીને મારી પ્રતીક્ષા કરવી, પણ દક્ષિણ દિશાના વનખંડ તરફ ન જવું. દક્ષિણ દિશાના વનખંડમાં એક મોટો સર્પ રહે છે. તેનું વિષ ઉમ્ર છે. પ્રચંડ છે. ઘોર છે તેનું વિષ મહાન છે અન્ય બીજા સર્પો કરતાં તેનું શરીર મોટું છે. તે સર્પના અન્ય બીજ વિશેષણો ગોશાલકના વર્ણનમાં કહ્યા પ્રમાણે જાણી લેવા જેમ લુહારની ભઠ્ઠીમાં નાખવામાં આવતું લોઢું “ધમ ધમ” શબ્દ કરે છે તેમ તે સર્પ પણ તેવો જ “ધમ ધમ' શબ્દ કરતો રહે છે. તેના પ્રચંડ અને તીવ્ર રોષને કોઈ રોકી શકતો નથી કૂતરીનાં ભસવા સમાન શીવ્રતા અને ચપલ તાથી તે ધમ ધમ શબ્દ કરતો રહે છે. તેની દ્રષ્ટિમાં વિય છે. તેથી ક્યારેય તમારે ત્યાં જવું નહિ. અન્યથા તમારા શરીર નો વિનાશ થઈ જાય. રત્નદ્વીપની દેવીએ તે વાત બે વાર અને ત્રણ વાર માકંદ પુત્રોને કહી કહીને તેણે વેક્રિય સમુદ્યાતથી વિક્રિયા કરી વિક્રિયા કરીને ઉત્કૃષ્ટ ઉતાવળી દેવગતિથી એકવવાર લવણ સમુદ્રના ચક્કર કાપવાને માટે પ્રવૃત્ત થઈ ગઈ. 123 ત્યાર પછી તે માકંદીપુત્રો દેવીના ચાલ્યા જવા પર એક મુહુર્તમાંજ આ ઉત્તમ પ્રાસાદમાં સુખદ સ્મૃતિ, રતિ અને ધૃતિ નહી પામતાં આ પ્રમાણે કહેવા લાગ્યા આપણે પૂર્વ દિશાના વનખંડમાં ચાલવું જોઇએ બંને ભાઈઓએ આપસમાં તે વિચારને અંગીકાર કર્યો તેઓ પૂર્વ દિશાના વનખંડમાં આવ્યા આવીને તે વનખંડની અંદર વાવડી આદિમાં યાવત્ ક્રિીડા કરતાં વલ્લીમંડપ આદિમાં વિહાર કરવા લાગ્યા. થોડા સમય પછી તે માકંદીપુત્રો ત્યાં પણ સુખદ સ્મૃતિ યાવતું શાન્તિ ન પામતા ઉત્તર દિશાના વન Page #107 -------------------------------------------------------------------------- ________________ 106 નાયાધમ્મ કહાઓ - 1-127 ખંડમાં ગયા. પછી પશ્ચિમ દિશાના વનખંડમાં ગયા. જઈને વાવતુ વિહાર કરવા લાગ્યા. ત્યારે તે માકંદીપૂત્રો ત્યાં પણ સ્મૃતિ યાવતું શાંતિ ન પામતા કહેવા લાગ્યા - હે દેવાનુપ્રિયો ! આપણે દક્ષિણ દિશાના વનખંડમાં પણ જવું જોઈએ. આ પ્રમાણે કહીને તેઓ દક્ષિણ દિશાના વનખંડમાં જવાનો સંકલ્પ કર્યો રવાના થયા. ત્યારે દક્ષિણ દિશાથી દુર્ગધ છુટવા લાગી જેમ કોઈ સપનું ફ્લેવર હોય યાવતું તેનાથી પણ અધિક દુર્ગધ આવવા લાગી. ત્યાર પછી તે માકંદીપુત્રોએ તે અશુભ દુર્ગધથી ગભરાઈને પોતપોતાના ઉતરીયા વસ્ત્રોથી મુખ ઢાંકી લીધું. મુખ ઢાંકીને તેઓ દક્ષિણ દિશાના વનખંડમાં પહોંચ્યા. ત્યાં તેઓએ એક વધસ્થાન જોયું. જોઇને સેંકડો હાડકાઓના સમૂહથી વ્યાપ્ત અને જોવામાં ભયંકર તે સ્થાન પર શૂલી પર ચઢાવેલ એક પુરૂષને કરુણ, વિરસ અને કષ્ટમય શબ્દ કરતો જોયો. તેને જોઇને તેઓ ડરી ગયા તેઓને મોટો ભય ઉત્પન્ન થયો. પછી તેઓ ત્યાં શૂલી પર ચઢાવેલ પુરૂષ હતો ત્યાં પહોંચ્યાં અને શૂલી પર ચઢાવેલ પુરુષને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયે! આ વધસ્થાન કોનું છે? તમે કોણ છો? શા માટે અહીં આવ્યા હતા? કોણે તમને આ વિપત્તિમાં નાખેલ છે? ત્યારે શૂલીપર ચઢેલ પુરુષે માકંદીપૂત્રોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! આ રત્નદ્વીપની દેવીનું વધ સ્થાન છે. હું જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં કાકંદી નગરીના નિવાસી અશ્વોનો વ્યાપારી છું. હું ઘણાં અશ્વો અને ભાંડોપકરણ પોત-વહનમાં ભરીને લવણ સમુદ્રમાં ચાલ્યો. ત્યાર પછી પોત વાહન ભાંગી જવાથી મારું બધું ઉત્તમ ભાંડોપકરણ સમુદ્રમાં ડૂબી ગયું અને પાટિયાનો એક ટુકડો મળી ગયો. તેનાં સહારે તરતા-તરતાં હું રત્નદ્વીપની સમીપમાં આવી ગયો તે સમયે રત્નદ્વીપની દેવીએ મને અવધિજ્ઞાનથી જોયો. જોઇને તેણે મને ગ્રહણ કરી લીધો તે મારી સાથે વિપુલ કામ-ભોગ ભોગવવા લાગી. ત્યાર પછી તે દેવી એકવાર કોઈ સમય મારા નાના અપરાધથી કુપિત થઈ ગઈ અને મને આ વિપત્તિ પહોંચાડેલ છે, ખબર નથી તમારા શરીરને પણ કઈ આપત્તિમાં મૂકશે? [124 ત્યાર પછી તે માકંદીપુત્રો શૂલી પર ચઢેલ તે પુરુષ પાસેથી આ અર્થને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને અતીવ ભયભીત થઈ ગયા. ત્યારે શૂલી ઉપર ચઢેલ પુરુષને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય ! અમે લોકો રત્નદ્વીપની દેવીના હાથેથી કેવી. રીતે છૂટકારો પામી શકીએ ? દેવાનુપ્રિયો ! આ પૂર્વદિશાના વનખંડમાં શૈલક યક્ષનું યક્ષાયતન છે. તેમાં અશ્વનું રૂપ ધારણ કરેલ શૈલક નામક યક્ષ નિવાસ કરે છે. તે શૈલક યક્ષ ચૌદસ, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે એક નિયત સમય આવવા પર જોરથી શબ્દ કહીને આ પ્રમાણે બોલે છે-“કોને તારું કોને પાલું?” તો હે દેવાનુપ્રિયો ! તમે પૂર્વ દિશાના વનખંડમાં જાઓ અને શૌલક યક્ષની મહાન જનોને યોગ્ય પુષ્પોથી પૂજા કરજો. પૂજા કરીને ઘુટણ અને પગ નમાવીને. બંને હાથ જોડીને વિનયની સાથે તેની સેવા કરતાં તમારે ઉભા રહેવું. જ્યારે શૈલક યક્ષ કહે કે-કોને તારું, કોને પાલું, ત્યારે તમારે કહેવું અમને તારો અમને પાલો” આ પ્રમાણે શેલક યક્ષ જ કેવળ રત્નદ્વીપની દેવીના હાથથી પોતાના હાથે સ્વયં તમારો નિસ્તાર કરશે. ત્યાર પછી તે માકંદીપુત્રો શૂલી પર ચઢેલ પુરુષના તે અર્થને સાંભળીને. અને મનમાં ધારણ કરીને શીધ્ર, પ્રચંડ, ચપલ, તરાવાળી અને વેગવાળી ગતિથી જ્યાં પૂર્વ Page #108 -------------------------------------------------------------------------- ________________ સુતસ્કંધ-૧, અધ્યયન-૯ 17. દિશાનો વનખંડ હતો અને જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવ્યા આવીને પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી ત્યાં જે કમલ આદિ હતાં તેમને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને શૈલક યક્ષના યક્ષાયતનમાં આવ્યા યક્ષ પર દ્રષ્ટિ પડતાં જ તેને પ્રમાણ કર્યા. પછી મહાન જનોને યોગ્ય પૂજા કરી. તેઓ ઘુટણ અને પગ નમાવીને યક્ષની સેવા કરતા થકા, નમસ્કાર કરતા થકા ઉપાસના કરવા લાગ્યા. જેનો સમય સમીપ આવેલો છે. એવા યક્ષે કહ્યું - “કોને તારું કોને પાલૂ? ત્યાર પછી માકંદી પુત્રોએ ઉભા થઈને હાથ જોડીને કહ્યું : “અમને તારો અમને પાલો” ત્યારે શૈલક યક્ષે માકંદીપુત્રોને કહ્યું દેવાનું પ્રિયો! તમે મારી સાથે લવણ સમુદ્રની વચ્ચોવચ ગમન કરશો. ત્યારે તે પાપીણી. રુદ્રા, ચપ્પા, ક્ષુદ્રા અને સાહસિકા, રત્નદ્વિપની દેવી તમને કઠોર, કોમળ, અનુકૂળ, શૃંગારમય અને મોહજનક ઉપગથી ઉપસર્ગ કરશે. હે દેવાનુપ્રિયો! અગર તમે રત્નદ્વિપની દેવી ના તે કથન નો આદર કરશો તેને અંગીકાર કરશો યા અપેક્ષા કરશો તો હું તમને મારી પીઠ ઉપરથી નીચે ફેંકી દઇશ અને જો તમે રત્નદ્વિપના દેવતાનો તે કથનનો આદર આદિ નહિ કરો, મારા હાથથી રત્નદ્વિપની દેવીથી તમારા નિસ્તા૨કરી દઈશ. ત્યાર માકંદીપુત્રોએ શૈલક પક્ષને કહ્યુંદેવાનુપ્રિય ! આપ જે કહેશો અમે તેના ઉપપાત - સેવન, વચન - આદેશ. અને નિર્દેશમાં રહીશુંત્યાર પછી શેલક યક્ષ ઉત્તરપૂર્વ દિશામાં ગયા ત્યાં જઈને તેણે વૈક્રિય સમુદ્રઘાત કરીને એક મોટા અશ્વનારૂપની વિક્રિયા કરી અને પછી માકંદ પુત્રોને આ પ્રમાણે કહ્યું તમે મારે પીઠ ઉપર ચઢી જાઓ. ત્યારે માકંદીપુત્રોએ હર્ષિત અને સંતુષ્ટ થઈને શૈલક યક્ષને પ્રણામ કર્યા. તેઓ શૈલકની પીઠ ઉપર આરૂઢ થઈ ગયા. ત્યાર પછી અશ્વરૂપધારી શૈલક યશ્ર માકંદીપુત્રોને પીઠ પર આરૂઢ થયેલ જાણીને સાત આઠ તાડની બરાબર આકાશમાં ઉંચે ઉડ્યો. ઉડીને ઉત્કૃષ્ટ શીવ્રતાવાળી દેવ સંબંધી દિવ્ય ગતિથી લવણ સમુદ્રની વચ્ચોવચ થઈને જ્યાં જંબુદ્વીપ હતો, ભરતક્ષેત્ર હતું. અને જ્યાં ચંપા નગરી હતી. તે તરફ રવાના થયો. [125] ત્યાર પછી રત્નદ્વીપની દેવીએ લવણ સમુદ્રની ચારે તરફ ચક્કર લગા વીને તેમાં જે કંઈ તૃણ આદિ હતું તે બધું યાવતું દૂર કર્યું. દૂર કરીને પોતાના ઉત્તમ પ્રાસાદમાં આવી. આવીને તેણીએ માકંદીપુત્રોને ઉત્તમ પ્રાસાદમાં ન જોવાથી પૂર્ણ દિશાના વનખંડમાં ગઈ. ત્યાં જઈને ત્યાં દરેક સ્થળે તેઓની ગવેષણા કરી. ગવેષણા કરવા પર તે માકંદીપુત્રોની ક્યાંય પણ કૃતિ આદિ ન પામવાથી ઉત્તરદિશાના વનખંડ માં ગઈ. પરંતુ તે ક્યાંય ન દેખાય ત્યારે તેણીએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. પ્રયોગ કરીને તેણીએ માકંદીપુત્રોને શૈલકની સાથે લવણ સમુદ્રની વચ્ચોવચ થઈને ચાલ્યા જતા. જોયા જોતાંજ તે તત્કાળ રૂદ્ધ થઈ. તેણીએ ઢાલ તલવાર લઈ અને સાત આઠ તાડ જેટલી ઉંચાઈ પર આકાશમાં ઉડીને ઉત્કૃષ્ટ અને શીધ્ર ગતિ કરીને જ્યાં માકંદીપુત્રો હતા ત્યાં આવી આવીને આ પ્રમાણે કહેવા લાગી. અરે માકંદીના પુત્રો ! અરે મોતની કામના કરનારા ! શું તમે સમજો છો કે મારો ત્યાગ કરીને, શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની મધ્યમાં થઈને તમે ચાલ્યા જશે? આટલે ચાલ્યા જવા પર પણ જો તમે મારી અપેક્ષા રાખશો તો તમે જીવતાં રહેશો અને જો મારી અપેક્ષા નહીં કરો તો તો આ નીલ કમલ અને ભેંસના શીંગડા જેવી કાળી તલવારથી યાવતું તમારું મસ્તક કાપીને ફેંકી દઇશ. ત્યાર પછી તે માકંદીપુત્રો રત્નદ્વીપની દેવીના આ કથનને સાંભળી ને અને Page #109 -------------------------------------------------------------------------- ________________ 108 ભાયામ કક્કાઓ - 1-9125 દયમાં ધારણ કરીને ભયભીત ન થયા. ત્રાસ ન પામ્યા ઉદ્વિગ્ન ન થાય. સંભ્રાન્ત ન થયા. તે રદ્વીપની દેવીના આ અર્થનો આદર ન કર્યો. તેને અંગીકાર ન કર્યો, તેની પરવા ન કરી. ત્યાર પછી તે રત્નદ્વીપની દેવી જ્યારે તે માકંદીપુત્રોને ઘણાં પ્રતિકુલ ઉપ સર્ગો દ્વારા ચલિત કરવામાં, ક્ષુબ્ધ કરવામાં. પલટવામાં અને લોભાવવામાં સમર્થ ન થઈ ત્યારે પોતાના મધુર મૃગારમય અને અનુરાગજનક અનુકૂળ ઉપસર્ગોથી તેમના ઉપર ઉપસર્ગ કરવામાં પ્રવૃત્ત થઈ. દેવી કહેવા લાગી તમે મારી સાથે હાસ્ય કરેલ છે. ચોપાટ આદિ રમેલ છે. મનોવાંછિત કરેલ છે. ઝૂલા આદિ પર ઝૂલીને મનોરંજન કરેલ છે. ઉદ્યાન આદિમાં ભ્રમણ કરેલ છે. અને રતિક્રિડા કરી છે. તે બધાને કાંઈ પણ ન ગણતાં મને છોડીને તમે શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની મધ્યમાં જાઓ છો ! ત્યાર પછી, રત્નદ્વીપની દેવીએ જિનરક્ષિતનું મન અવધિજ્ઞાનથી (કંઇક શિથીલ) જોયું. તે જોઈને દેવી આ પ્રમાણે કહેવા લાગી-હું હંમેશા જિનપાલિતને માટે અનિષ્ટ અકાન્ત આદિ હતી. અને જિનપાલિત. મારા માટે અનિષ્ટ અકાત્ત આદિ હતો. પરંતુ જિનરક્ષિતને માટે હું હંમેશા ઈષ્ટ આદિ હતી. અને જિનરક્ષિત મને ઈષ્ટ હતો તેથી જિનપાલિત રોતી આકન્દન કરતી. શોક કરતી, અનુતાપ કરતી. અને અલાપ કરતી એવી મારી પરવાહ ન કરે તે હે જિનરક્ષિત ! તું પણ રોતી એવી મારી પાવતુ પરવાહ નથી કરતો? [12-133 ત્યાર પછી તે શ્રેષ્ઠ રત્નદ્વીપની દેવી અવધિજ્ઞાન દ્વારા જિનર ક્ષિતનું મન જાણીને બંને મા કંદીપુત્રો પ્રતિ તેમના વધ કરવાના નિમિતે દ્વેષથી યુક્ત તે દેવી લીલા સહિત વિવિધ પ્રકારના ચૂર્ણવાસથી મિશ્રિત દિવ્ય નાસિકા અને મનને તૃપ્તિ દેનાર અને સર્વ ઋતુઓ સંબંધી સુગંધિત પુષ્પોની વૃષ્ટિ કરતી વિવિધ પ્રકારના મણિ સુવર્ણ અને રત્નોની ઘંટડીઓ, ઘુઘરાનુપુર અને મેખલા તે બધા આભૂષણોના. શબ્દોથી સમસ્ત દિશાઓ અને વિદિશાઓને વ્યાપ્ત કરતી તે પાપીણી દેવી આ પ્રમાણે કહેવા લાગી. હે હોલ! વસુલ ગોલ હે નાથ ! હે દપિત હે પ્રિય છે હે રમણ! હે કાન્ત! હે સ્વામિનુ હે નિર્ગુણ ! હે નિત્યકકા ! હે ત્યાન ! હે નિષ્કપ હે અકૃતજ્ઞ હે શિથિલભાવ હે રક્ષ ! હે કરુણ ! હે જિનરક્ષિત ! હે મારા દ્દયના રક્ષક મને એકલી, અનાથ, બાંધવવિહીન. તમારા ચરણોની સેવા કરનારી અને અધવા ને ત્યાગી દેવી તે તમારે માટે યોગ્ય નથી. હે ગુણોના સમૂહ! તમારા વિના એક ક્ષણ પણ હું જીવિત રહેવા સમર્થ નથી. સેંકડો મસ્ય, આદિના ઘર-સ્વરૂપ આ રત્નાકરની મધ્યમાં, તમારી સામે હું મારો વધ કરૂં છુંઆવો, પાછા આવે. જો તમે કુપિત થયા છો. તો મારો એક અપરાધ ક્ષમા કરો. તમારું મુખ મેઘરહિત નિર્મળ ચંદ્રમા સમાન છે. તમારા નેત્રો શરઋતુના સઘઃ વિકસિત કમલ કુમુદ અને કુવલયના પાંદડાની સમાન અત્યંત શોભાયમાન છે. એવા નેત્રવાળા તમારા મુખના દર્શનની ઈચ્છાથી હું અહીં આવી છું. તમારા મુખને જોવાની મારી અભિલાષા છે. હે નાથ ! તમે મારી તરફ જુઓ, જેથી હું તમારા મુખ કમળને જોઈ લઉં. આ પ્રમાણે પ્રેમપૂર્ણ. સરલ અને મધુર વચન વારે વાર બોલતી પાપિની અને પાપપૂદિયવાળીદેવી માર્ગમાં તેની પાછળ પાછળ ચાલી. [13] ત્યાર પછી પૂર્વોક્ત કાનોને સુખ દેનાર અને મનને હરણ કરનાર આભૂષણોના શબ્દોથી તથા તે પ્રણયયુક્ત, સરળ અને મધુર વચનોથી જિનરક્ષિતનું મન ચલાયમાન થઈ ગયું. તેને પહેલાં કરતા તેણી પર દ્વિગુણિત રાગ ઉત્પન્ન થયો. તે Page #110 -------------------------------------------------------------------------- ________________ 109 શ્રુતસ્કંધ, અધ્યયન-૯ રત્નદ્વીપનીદેવીના સુંદર સ્તન, જાંઘ, મુખ, હાથ, પગ, નેત્રના લાવણ્યની, રૂપની અને યૌવનની લક્ષ્મીનું સ્મરણ કરવા લાગ્યો. તેની સાથે હર્ષ અને ઉતાવળથી કરેલ આલિંગનોને. ચેષ્ટાઓને, નેત્રના વિકારોને, વિહસિતને કટાક્ષને, કામક્રીડાજનિત નિઃશ્વાસો ને, સ્ત્રીના ઈચ્છિત અંગના મદનને, ઉપલલિતને, સ્થિત ને. ગતિને પ્રણયદોષને, તથા પ્રસાદિમને, સ્મરણ કરતાં જિનરક્ષિતની મતિરાગથી મોહિત થઈ, તે વિવશ થઈ. ગયોપોતાના પર કાબુ ન રાખી શક્યો, કમને આધિન થઈ ગયો અને તે લજ્જાની સાથે પાછળ, તેણીનું મુખ જોવા લાગ્યો. જિનરક્ષિતને દેવી ઉપર અનુરાગ ઉત્પન્ન થયો. તેથી મૃત્યુ રૂપી રાક્ષસે તેના ગળામાં હાથ નાખીને તેની મતિ ફેરવી દીધી, તેણે દેવીની તરફ જોયું, તે શેલક યક્ષે અવધિજ્ઞાનથી જાણી લીધું અને સ્વસ્થતાથી રહિત તેને ધીરે ધીરે પોતાની પીઠ ઉપરથી ફેંકી દીધો. ત્યાર પછી તે નિર્દય અને પાપિણી રત્ન દ્વીપની દેવીએ દયનીય જિનરક્ષિતને શૈલકની પીઠ ઉપરથી પડતો જોઈને કહ્યું રે દાસ ! તું મર્યો.' આ પ્રમાણે કહીને સમુદ્રના પાણી સુધી પહેંચો, તે પહેલા જ બન્ને હાથોવડે પકડીને, ચિલ્લાતા જિનરક્ષિતને ઉપર ઉછળ્યો, જ્યારે તે નીચે આવ્યો ત્યારે તેને તલવારની ધાર પર ઝીલી લીધો જિનરક્ષિતના ટુકડે-ટુકડા કરી નાંખ્યા. રુધિરથી વ્યાપ્ત અંગોપાંગોને ગ્રહણ કરીને. બંને હાથની અંજલિ કરીને, હર્ષિત થઈને તેના ઉક્લિપ્તબલિ-દેવતાને ઉદ્દેશ્ય કરીને આકાશમાં ફેંકેલી બલિની જેમ, ચારે દિશાઓને બલિદાન આપ્યું. [135] આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો! આપણ નિર્ગથ અને નિગ્રંથીઓની પાસે પ્રવ્રજિત થઇને, ફરીથી મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે, યાચના કરે છે, પૃહા કરે છે, એવી અભિલાષા કરે છે, યા દ્રષ્ટઅદ્રષ્ટ શબ્દાદિના ભોગની ઈચ્છા કરે છે, તે મનુષ્ય આ જ ભવમાં ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓ દ્વારા નિંદનીય થાય છે, યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. [136137 પાછળ જેનાર જિનરક્ષિત છેતરાઈ ગયો અને પાછળ ન જોનાર જિનપાલિત નિર્વિદને પોતાના સ્થાન પર પહોંચી ગયો. તેથી પ્રવચનસારમાં આસક્તિ રાખવી જોઈએ. ચારિત્ર ગ્રહણ કરીને પણ જે ભોગોની ઈચ્છા કરે છે, તે ઘોર સંસારસાગરમાં પડે છે અને જે ભોગની ઈચ્છા નથી કરતો, તે સંસાર રૂપી વનને પાર કરે છે. [138] ત્યાર પછી રત્નદ્વીપની તે દેવી જિનપાલિતની પાસે આવી. આવીને ઘણાં અનુકૂળ, પ્રતિકૂળ, કઠોર, મધુર, શ્રુષારવાળા અને કરુણા જનક ઉપસર્ગો દ્વારા જ્યારે તેને ચલાયમાન કરવામાં, ક્ષુબ્ધ કરવામાં અને મનને પલટાવવામાં અસમર્થ રહી ત્યારે તે મનથી થાકી ગઈ, શરીરથી થાકી ગઈ અને ગ્લાનિને પ્રાપ્ત થઈ અને અતિશય ખિન્ન થઈ ગઈ. ત્યારે જે દિશાથી આવી હતી, તે દિશામાં પાછી ચાલી ગઈ. તે શેલક યક્ષ, જિનપાલિતની સાથે, લવણસમુદ્રની વચ્ચોવચ થઈને ચાલ્યો. ચાલીને જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આવ્યો. આવીને ચંપાનગરીની બહાર શ્રેષ્ઠ ઉદ્યાનમાં પોતાની પીઠ ઉપરથી જિનપાલિતને નીચે ઉતાય. ઉતારીને કહ્યું હે દેવાનુપ્રિય ! જુઓ, આ ચંપા નગરી દેખાય ' છે. આમ કહીને તેણે જિનપાલિત પાસેથી જા લીધી અને પાછો ગયો. [13] ત્યાર પછી જિનપાલિતે ચંપા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં પોતાનું ઘર હતું. જ્યાં માતા-પિતા હતા, ત્યાં આવે છે. આવીને રોતાં-રોતાં યાવતુ વિલાપ કરતાં માતા પિતાને જિનરક્ષિતનો વૃત્તાન્ત કહે છે. ત્યાર પછી જિનપાલિતે અને Page #111 -------------------------------------------------------------------------- ________________ 110 નાયાધમ્મકહાઓ - 1939 તેના માતા પિતાએ મિત્ર, જ્ઞાતિ, સ્વજન યાવતુ પરિવારની સાથે રોતાં રોતાં ઘણાં લૌકિક મૃતકૃત્ય કર્યા. મૃતકૃત્ય કરીને તેઓ કેટલાંક સમય પછી શોક રહિત થયા. ત્યાર પછી કોઈ સમયે સુખાસન પર સ્થિત જિનપાલિતને માતા-પિતાએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો હે પુત્ર ! જિનરક્ષિત કેવી રીતે કાળધર્મ (મૃત્યુ)ને પ્રાપ્ત થયો?” ત્યારે જિનપાલિત માતાપિતાને પોતાનો સર્વ વૃત્તાન્ત જેવો હતો તેવો સત્ય અને અસંદિગ્ધ કહી સંભ લાવ્યો. ત્યાર પછી જિનપાલિત યાવતુ શોક રહિત થઈને યાવતુ વિપુલ કામ-ભોગ ભોગ વતો રહેવા લાગ્યો. [140] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર, જ્યાં ચંપા નગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં પધાર્યા. ભગવાનની ધર્મદેશના સાંભળવા પરિષદુ નીકળી. કોશિકરાજા પણ નિકળ્યો જિનપાલિતે ધમપદેશ શ્રવણ કરીને દીક્ષા અંગીકાર કરી. ક્રમશઃ અંગીયાર અંગના જ્ઞાતા થઈને. અંતમાં એક માસનું અનશન કરીને યાવતુ સૌધર્મ કલ્પમાં દેવના રૂપમાં ઉત્પન્ન થયો. ત્યાં બે સાગરની તેની સ્થિતિ કહેલ છે. ત્યાંથી ચ્યવન કરીને યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે. આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! જે મનુષ્યો ચાવતું મનુષ્ય સંબંધી કામ ભોગોની પુનઃઅભિલાષા નથી કરતા, તે જિનપાલિતની જેમ વાવતું સંસાર સમુદ્રને પાર કરશે. અધ્યયન-૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] | [અધ્યયન-૧૦-ચંદ્રમા) [141 શ્રમણ ભગવાન મહાવીરે નવમ જ્ઞાતાધ્યયનનો આ અર્થ ફરમાવેલ છે, તો દશમ જ્ઞાતાધયયનનો શું અર્થ ફરમાવેલ છે? જબ્બ ! આ પ્રમાણે નિશ્ચયથી તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું. શ્રેણિક રાજા હતો. નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં ગુણશીલ ચૈત્ય હતું. તકાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી વિચરતાં. એક ગામથી બીજા ગામ જતાં જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા, ભગવાનની ધર્મ દેશના સાંભળવા માટે પરિષદુ નીકળી. શ્રેણિકરાજા પણ નીકળ્યો. ધમોપદેશ સાંભ ળીને પરિષદ્ પાછી ગઈ. ત્યાર પછી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન્ મહાવીરને આ પ્રમાણે કહ્યું - ભગવન્! જીવ કયા કારણે હાનિને પામે છે? જીવ શાશ્વત, અનાદિ અને અનંત છે તેથી તેની સંખ્યામાં હાનિ વૃદ્ધિ થતી નથી. એક એક જીવના પ્રદેશ અસંખ્યાત છે. તે પ્રદેશોમાં પણ હાનિ વૃદ્ધિ થતી નથી. જીવના ગુણોનો વિકાસ તે જીવની વૃદ્ધિ અને ગુણોને હજ જીવની હાની છે. ભગવાન ગૌતમ સ્વામીના પ્રશ્નો ઉત્તરઆપેછે-હે ગૌતમ! જેમ કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો ચન્દ્ર, પૂર્ણિમ ના ચન્દ્રની અપેક્ષાએ વર્ણથી હીન, સૌમ્ય તાથી હીન, સ્નિગ્ધતાથી હીન હોય છે, કાન્તિથી હીન હોય છે, તેમજ દીપ્તિથી, યુક્તિથી. છાયાથી, પ્રભાથી, ઓજસુથી, વેશ્યાથી અને મંડલથી હીન હોય છે. કૃષ્ણપક્ષની બીજનો ચંદ્ર એકમના ચંદ્ર કરતાં વર્ણથી હીન હોય છે વાવતું મંડલથી હીન હોય છે. ત્યાર પછી તૃતીયાનો ચંદ્રમાં, બીજના ચંદ્રમાં કરતાં વર્ણથી યાવતુ મંડલથી પણ હીન હોય છે આ પ્રમાણે વાવતુ અમાવસ્યાનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાથી, વર્ણ આદિથી સર્વથા માટે થાય છે, યાવતું મંડલથી નષ્ટ થાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ - .. શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૦ 111 આ પ્રમાણે હે આયુષ્યમ– શ્રમણો ! અમારાં જે સાધુ અથવા સાધ્વી પ્રવ્રજિત થઈને ક્ષત્તિથી હીન હોય છે, તેમજ મુક્તિથી આર્જવથી, માર્દવથી, લાઘવથી, સત્યથી, તપથી, ત્યાગથી, અકિંચન્યથી અને બ્રહ્મચર્યથી, આ દશ મનિધમથી હીન થાય છે, તે પછી ક્રમશઃ ક્ષત્તિથી હીન અને અધિક હીન થતો જાય છે, યાવતુ બ્રહ્મચર્યથી, આ પ્રમાણે આ ક્રમથી હીન-હીનતર થતો તેના ક્ષમા આદિ ગુણો નષ્ટ થઈ જાય છે. જેમ શુકલ પક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવસ્યાના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી યાવતું મંડલથી અધિક હોય છે. આ પ્રમાણે ક્રમથી પરિવૃદ્ધિ પામતો યાવતુ પૂર્ણિમાનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાથી અધિકતર વર્ણવાળો અને પ્રતિપૂર્ણ મંડળવાળો હોય છે. આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! જે અમારા સાધુ અથવા સાધ્વી યાવતુ દીક્ષિત થઈને ક્ષમાથી અધિક વૃદ્ધિ પામે છે વાવતુ બ્રહ્મચર્યથી પણ અધિક થાય છે, તે ક્રમશઃ ક્ષમાથી યાવતું બ્રહ્મચર્યથી અધિક અધિક થતા જાય છે. નિશ્ચયથી તે ક્રમશઃ વધતાં વધતા યાવતુ તે ક્ષમા આદિ તેમજ બ્રહ્મચર્યથી પરિપૂર્ણ થઈ જાય છે. આ પ્રમાણે જીવ વૃદ્ધિને પામે છે અને હાનિને પામે છે. | અધ્યયન-૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૧-દાવદ) [142] દશમાં જ્ઞાત અધ્યયનનો શ્રમણ ભગવાન મહાવીરે આ અર્થ કહ્યો છે તો હે ભગવન્! અગીયારમાં અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” હે જબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું શ્રેણિક નામનો રાજા હતો. તે રાજગૃહની નગર બહાર ઉત્તર-પૂર્વ દિશામાં ગુણશીલ નામક ઉદ્યાન હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીર અનુક્રમથી વિચરતાં, યાવતુ ગુણશીલનામકઉદ્યાનમાં સમવસૃત થયા. ધર્મશ્રવણ કરવા માટે રાજા શ્રેણિક નીકળ્યો. લોકો નીકળ્યા ભગવાનને ધર્મને ઉપદેશ આપ્યો. જનસમૂહ પાછો ફરી ગયો. ત્યારે પછી ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને કહ્યું-ભગવાન ! જીવ કેવી રીતે આરાધક અથવા વિરાધક થાય છે. હે ગૌતમ ! જેમ કોઈ સમુદ્રના કિનારા ઉપર દાવદ્રવ નામક વૃક્ષો કહેલ છે. તે કૃષ્ણવર્ણવાળા યાવતું ગુચ્છારૂપ છે. પાંદડાવાળો, ફૂલવાળાં, ફળવાળાં, પોની હરિયાળીના કારણે મનોહર અને શ્રી થીઅત્યંત શોભિત થઈને સ્થિત છે. જ્યારે દ્વીપ સંબંધી કંઈક નિગ્ધ અથવા પૂર્વ દિશા સંબંધી વાયુ, પથ્યવાત યા પશ્ચિમી વાયુ, મંદવાયુ અને મહાવાત ચાલે છે ત્યારે ઘણા દાવદ્રવ વૃક્ષો પત્રયુક્ત થઇને યાવતુ ઉભાં રહે છે. તેમાંથી કેટલાક દાવદ્રવ વૃક્ષો જીર્ણ જેવા થઈ જાય છે. સડેલા પાંદડાવાળા થઈ જાય છે. તેથી તે ખરેલાં પીળા પાંદડા પુષ્પો અને ફળો વાળાં થઈ જાય છે અને સુકાયેલા વૃક્ષની જેમ કરમાયેલ થઈને ઉભા રહે છે. આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી યાવતુ દીક્ષિત થઈને ઘણા સાધુઓ અને ઘણા સાધ્વીઓ ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના પ્રતિકૂળ વચનોને સહન કરે છે, પરંતુ અન્ય તીર્થિકોના તથા ગૃહસ્થોના દુર્વચનને સમ્યક પ્રકારે સહન નથી કરતા એવા પુરુષને હે આયુષ્યમનું શ્રમણો ! મેં દેશવિરાધક કહેલ છે. જ્યારે સમુદ્ર સંબંધી ઇષત પુરોવાત, પથ્ય યા પશ્ચાત્ વાત, મંદવાત અને Page #113 -------------------------------------------------------------------------- ________________ 112 નાયાધમ કહાઓ- 1-11142 મહાવાત વાય છે. ત્યારે ઘણા ધવદ્રવ વૃક્ષો જીર્ણ થઈ જાય છે, મૃતપ્રાય થઈ જાય છે યાવતું કરમાતા કરમાતા ઉભા રહે છે. પરંતુ કોઈ કોઈ દાવદ્રવ વૃક્ષ પવિત્ર, પુષ્પિત, યાવતુ અત્યંત શોભાયમાન ઉભા રહે છે. આ પ્રમાણે હ આયુષ્ય શ્રમણો.! જે અમારા સાધુ યા સાધ્વી દીક્ષિત થઈને ઘણા અન્ય તીર્થિકો અને ઘણા ગૃહસ્થોના દુર્વચનોને સમ્ય પ્રકારે સહન કરે છે અને ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના દુર્વચનને સમ્યક્ પ્રકારે સહન કરતા નથી તેને હું દેશથી આરાધક કહું છું. જ્યારે દ્વીપ સંબંધી અને સમુદ્ર સંબંધી એક પણ ઈષત પુરોવાત, પથ્ય વાત અથવા પશ્ચાતુ વાત, વાવતું મહાવાત નથી વાતો, ત્યારે બધા દાવદ્રવ વૃક્ષશ્રી જીર્ણ જેવા થઈ જાય છે યાવત્ કરમાતા-કરમાતા રહે છે. આ પ્રમાણે આયુષ્મન શ્રમણો! અમારા જે સાધુ યા સાધ્વી યાવતુ પ્રવ્રજિત થઈને ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, ઘણા અન્ય તીર્થિઓ અને ઘણા ગૃહસ્થોનાદુર્વચન શબ્દોને સમ્યક પ્રકારે સહન નથી કરતા, તે પુરુષને હે આયુષ્યનું શ્રમણો! હું સર્વ વિરાધક કહું છું. જ્યારે દ્વીપ સંબંધી પણ અને સમુદ્ર સંબંધી પણ ઇષતુ પુરોવાત, પથ્ય યા પશ્ચાતુ વાત યાવતું વાય છે. ત્યારે બધા દાવદ્રવ વૃક્ષો પત્રિત, પુષ્પિત યાવતું સુશોભિત રહે છે. એજ પ્રમાણે અમારા જે સાધુ અથવા સાધ્વીઓ ઘણા શ્રમણોના, ઘણી શ્રાવિકાઓના, ઘણા શ્રાવકોના, ઘણી શ્રાવિકાઓના, ઘણા અન્ય તીર્થંકોના અને ઘણા પ્રહસ્થોના દુર્વચનોને સમ્યફ પ્રકારથી સહન કરે છે, તે પુરુષને મેં સવરાધક કહેલ છે. અધ્યયન-૧૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૧૨-ઉદક) [143 શ્રમણ ભગવાન મહાવીરે અગીયારમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ ફરમા વેલ છે બારમાં જ્ઞાતધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે? હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. તેની બહાર પૂર્ણભદ્રચૈત્ય હતું જિતશત્રુ રાજા હતો. જિતશત્રુ રાજાને ધારિણીરાણી હતી. તે પરિપૂર્ણ પાંચે ઇન્દ્રિયોવાળી વાવ, સુંદર રૂપવાળી હતી. જિતશત્રુ રાજાનો પુત્ર અને ધારિણી દેવીનો આત્મજ અદીનશત્રુ કુમાર યુવરાજ હતો. સુબુદ્ધિમંત્રી હતો. તે યાવતુ રાજ્યની ધુરાનો ચિતક, શ્રમણોપાસક અને જીવ અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા હતો. ચંપા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં એક ખાઈનું પાણી હતું. તે પાણી ચબ. નસો, માંસ, લોહી, અને પરુથી યુક્ત હતું. મૃતક શરીરોથી વ્યાપ્ત હતું. વર્ણથી યાવતું. સ્પર્શથી અમનોજ્ઞ હતું. જેમ કોઈ સર્પનું મૃતક ક્લેવર હોય, ગાયનું કલેવર હોય, યાવતું મરેલ, સડેલ, રોલ, કમીઓથી વ્યાપ્ત, જીવાતના સમૂહથી ભરેલું હતું. જીવોથી વ્યાપ્ત હતું. અશુચિ, વિકૃત, બિભસ બીક લાગે તેવું. દેખાતું હતું. શું તે પાણી એવા સ્વરૂપ વાળું હતું? નહી, તે અર્થ સમર્થ નથી. તે પાણી એનાથી પણ વધારે અમનોજ્ઞ રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળું હતું. જિતશત્ર રાજા. એકવાર કોઈ સમયે સ્નાન કરીને, બલિકમ કરીને, યાવતુ અલય પણ બહુમૂલ્યવાનું આભરણોથી શરીરને અલંકૃત કરીને, અનેક રાજા ઈશ્વર યાવતું સાર્થવાહ આદિની સાથે ભોજનના સમયે સુખદ આસન પર બેસીને, વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન કરી રહ્યો હતો, યાવતું ભોજન લઈને Page #114 -------------------------------------------------------------------------- ________________ તલ-૧, અધ્યયન-૧૨ પછી હાથ મુખ ધોઈને, પવિત્ર થઈને તે વિપુલ અશન, પાન આદિના વિષયમાં તે વિસ્મ યુને પામ્યો. તેથી તે ઘણા ઈશ્વર યાવતુ સાર્થવાહ આદિને અપ્રમાણે કહેવા લાગ્યો. અહો દેવાનુપ્રિયો ! તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ઉત્તમ વર્ષથી યુક્ત યાવતું ઉત્તમ સ્પર્શથી યુક્ત છે. યાવતુ ઉત્તમ રસ, રૂપ, ગંધ અને વર્ણથી શ્રેષ્ઠ છે. તેથી આસ્વાદન કરવા યોગ્ય છે. પુષ્ટિકારક છે, બળને દીપ્ત કરનાર છે, દર્પ ઉત્પન્ન કરનાર છે, મદનું જનક છે. અને બળવર્ધક છે. સમસ્ત ઈન્દ્રિયોને અને ગાત્રને વિશિષ્ટ આલ્હાદ ઉત્પન્ન કરનાર છે. ત્યાર પછી તે ઘણા ઈશ્વર યાવતુ સાર્થવાહ પ્રભૂતિ જિતશત્રુ ને આ પ્રમાણે કહેવા લાગ્યા- આપ જેમ કહો છો તેમ જ છે. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને પણ એ પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ અમાત્યે જિતશત્રના આ કથનનું આદર ન કર્યું યાવતું તે મૌન રહ્યો. જિતશત્રુ રાજાએ જ્યારે બીજીવાર ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ અમાત્યે કહ્યું- સ્વામિનું ! હું આ મનોજ્ઞ અશન. આદિથી જરા પણ વિસ્મિત થતો નથી સુરભિ શબ્દ વાળા પુદ્ગલો પણ દુરભિ શબ્દના રૂપમાં પરિણત થાય છે. દુરભિ શબ્દવાળા યુગલો પણ ઉત્તમ શબ્દના રૂપમાં પરિણત થાય છે. યાવતુ શુભ સ્પર્શવાળા યુગલો અશુભ સ્પર્શવાળા બની જાય છે. અને અશુભ સ્પર્શવાળા પદુગલો શુભ સ્પર્શવાળા બની જાય છે. સ્વામિનું દરેક પુદ્ગલોમાં પ્રયોગથી અને વિશ્વસા પરિવર્તન થયા કરે છે. આ સમયે જિતશત્રુ રાજાએ એમ કહેતા સુબુદ્ધિ અમાત્યના વચનને આદર ન આપ્યો, અનુમોદન ન આપ્યું, પરંતુ તે ચુપચાપ બેસી રહો. ત્યાર પછી એકવાર કોઈ સમયે જિતશત્રુ સ્નાન કરીને ઉત્તમ અશ્વની પીઠ પર સવાર થઈને બહુસંખ્યક ભટો અને સુભટોની સાથે અશ્વવાહિનિકા ઘોડા સવારી માટે નીકળ્યો અને તે ખાઈ પાસે પહોંચ્યો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ ખાઇના પાણીની અશુભ ગંધથી ગભરાઈને પોતાના ઉતરીય વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી લીધું તે એક તરફ ચાલ્યો ગયા અને સાથેના રાજા ઈશ્વર યાવતુ સાર્થવાહ વગેરેને આ પ્રમાણે કહેવા લાગ્યા અહો દેવાનુપ્રિયો ! આ ખાઈનું પાણી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી અમનોજ્ઞ અત્યંત અશુભ છે. જેમ સર્પનું મૃત ફ્લેવર હોય તેનાથી પણ અધિક અશુભ અમનોજ્ઞ છે. ત્યાર પછી તે રાજા, ઈશ્વર, સાર્થવાહ વગેરે આ પ્રમાણે બોલ્યા હે સ્વામિનુ આપ જે આવું કહો છો તે સત્ય જ છે. ત્યારે રાજાએ સુબુદ્ધિ અમાત્યને પણ તે પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ અમાત્ય મૌન રહ્યો. ત્યારે પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને બીજીવાર અને ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું - ત્યારે સુબુદ્ધિ અમાત્યે કહ્યું- હે સ્વામિનું મને આ ખાઈના પાણીના વિષયમાં તેના મનોજ્ઞ અને અમનોજ્ઞ થવામાં કંઈ વિસ્મય નથી. કેમકે શુભ શબ્દના પુદ્ગલો પણ અશુભ શબ્દના રૂપમાં પરિણત થઈ જાય છે.' ઇત્યાદિ યાવતું મનુષ્યોના પ્રયત્નથી કે સ્વાભાવિક રૂપથી પણ પુદ્ગલોમાં પરિણમન થતું રહે છે એમ કહેલ છે. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું - દેવાનુપ્રિય ! તમે પોતે પોતાને બીજાને અને સ્વ-પર બંનેને, અસતું વસ્તુ યા વસ્તુધર્મની ઉદ્ભાવના કરીને ભ્રમમાં ન નાંખો. ચતુર ન સમજે.' જિતશત્રુની વાત સાંભળીને પછી સુબુદ્ધિ ને આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો-અહો જિતશત્રુ રાજા સતુ, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ્ય અને સદ્ભૂત જિનભગવાન Page #115 -------------------------------------------------------------------------- ________________ નાયાધર્મ કહાઓ - 15-12/144 દ્વારા પ્રરૂપિત ભાવોને નથી જાણતા તેથી મારા માટે તે શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સતુ તત્ત્વરૂપ તથ્ય, અવિતથ અને સદ્ભૂત જિનેન્દ્ર પ્રરૂપિત ભાવોને સમજાવું અને તે વાતને અંગીકાર કરાવું. સુબુદ્ધિ અમાત્યે આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને વિશ્વાસપાત્ર પુરષ પાસેથી ખાઈના માર્ગના વચ્ચેની કુંભારની દુકાનેથી નવાઘડાઓનો સમૂહ લીધો. ઘડા લઇને જ્યારે કોઈ વિરલ મનુષ્ય ચાલતા હતા. અને જ્યારે લોકો * પોતપોતાના ઘરે વિશ્રામ લેવા લાગ્યા, એવા સંધ્યાકાળના અવસરે જ્યાં ખાઈનું પાણી હતું ત્યાં આવ્યા. આવીને ખાઈનું તે પાણી ગ્રહણ કરાવ્યું. તેને નવા ઘડામાં ગળાવ્યું. નંખાવીને તે ઘડાને લાંછિત-મુદ્રિત કરાવ્યા પછી સાત રાત દિવસ તેને રહેવા દીધો. સાત રાત્રિ-દિવસ પછી તે પાણીને બીજીવાર કોરા ઘડામાં ગળાવ્યું તેમાં તાજી રાખી નંખાવી. અને પાછો તે ઘડાને લાંછિત-મુદ્રિત કરાવી દીધો. સાત રાત્રિ દિવસ તેને રહેવા દીધો. ત્રીજી વાર નવીન ઘડામાં તે પાણી નંખાવ્યું. યાવતુ સાત રાત દિવસ તેને રહેવા દીધું. આ પ્રમાણે આ ઉપાયથી વચવચમાં ગળાવ્યું વચ્ચે વચ્ચે કોરા ઘડામાં નંખાવ્યું. અને વચ્ચે-વચ્ચે રખાવેલ તે પાણી સાત સાત રાત્રિ-દિવસ રાખી મૂકવામાં. આવ્યું. ત્યાર પછી પરિણત થતું તે ખાઈનું પાણી સાત સપ્તાહમાં ઉદકરત્ન બની ગયું, તે સ્વચ્છ, પથ્ય, આરોગ્યકારી, જાત્ય હલકું થઈ ગયું. મનોજ્ઞ વર્ણથી યુક્ત, ગંધથી યુક્ત, રસથી યુક્ત અને સ્પર્શથી યુક્ત આસ્વાદન કરવા યોગ્ય યાવતું દરેક ઈન્દ્રિયો તથા ગાત્રને અતિ આલ્હાદ ઉત્પન્ન કરનાર થઈ ગયું. ત્યાર પછી સુબુદ્ધિ અમાત્ય તે ઉદક રત્નની પાસે પહોંચ્યો. પહોંચીને હથેલીમાં લઈને તેનું આસ્વાદન કર્યું. આસ્વાદન કરીને તેને મનોજ્ઞ વર્ણથી યુક્ત, ગંધથી યુક્ત, રસથી યુક્ત અને સ્પર્શથી યુક્ત આસ્વાદન કરવા યોગ્ય યાવતુ દરેક ઈન્દ્રીયને અને ગાત્રને અતિશય આલ્હાદજનક જાણીને હૃષ્ટતુષ્ટ થયો. પછી તે પાણીને સુસ્વાદિષ્ટ બનાવનાર દ્રવ્યોથી સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવ્યું. સ્વાદિષ્ટ બનાવીને પછી જિતશત્રુ રાજાના કર્મચારીને બોલાવીને કહ્યુંદેવાનુપ્રિય! તમે આ ઉદકરત્ન લ્યો. તેને લઈને રાજાના ભોજન સમયે તે પાણી આપવું.' ત્યાર પછી પાણીગૃહનાકર્મચારીઓએ જિતશત્રુ રાજાના ભોજન સમયે ઉપસ્થિત કર્યું. ત્યાર પછી જિતશત્રુ રાજા તે વિપુલ અશનઆદિનું આસ્વાદન કરતો વિચરતો હતો. જમ્યા પછી અત્યંત સ્વચ્છ થઈને તે જલરત્નનું પાન કરવાથી રાજાને વિસ્મય થયો. તેણે ઘણા રાજ, ઈશ્વર, આદિને યાવત્ કહ્યું, “અહો દેવાનુપ્રિયો ! આ પાણી સ્વચ્છ છે. યાવતુ સમસ્ત ઈન્દ્રિયો અને ગાત્રને આલ્હાદ ઉત્પન્ન કરનાર છે. ત્યારે ઘણા રાજા, ઈશ્વર આદિ યાવતું આ પ્રમાણે કહેવા લાગ્યા-‘સ્વામિનું! આપ જેમ કહો છો તે તેમજ છે.પછી તિશત્રુ રાજાએ જલગૃહના કર્મચારીને બોલાવ્યો. બોલાવીને તેને પૂછ્યું “દેવાનું પ્રિય ! આ જલરત્ન તમે ક્યાંથી મેળવેલ છે? ત્યારે જલગૃહના કર્મચારીએ કહ્યું “સ્વામિનું મને તે પાણી સુબુદ્ધિ અમાત્ય પાસેથી મળેલ છે.” “અહો સુબૂદ્ધિ! કયા કારણે તમે મારા ઉપર અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ અને અમણામ . જેથી મારા માટે હંમેશા ભોજન સમયે આ ઉદકરત્ન મોકલતાં નથી? દેવાનુપ્રિયાઆ ઉદકરત્નતમે ક્યાંથી મેળવેલ છે?” સ્વામિનુ આ તે ખાઇનું જ પાણી છે. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું- હે સ્વામિનું! તે સમયે મેં આપને પગલોનું પરિણમન કહેલ હતું. પરંતુ તેના પર આપને શ્રદ્ધા ન હતી. ત્યારે મને આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો-યાવતું સદ્ભૂત જિનભાષિત ભાવોને Page #116 -------------------------------------------------------------------------- ________________ સુતસ્કંધ-૧, અધ્યયન-૧૨ સમજાવીને પગલોના પરિણમન રૂપ, અર્થને અંગીકાર કરાવું. પહેલા કહેલ અનુસાર પાણીને સ્વાદિષ્ટ બનાવીને તૈયાર કરાવ્યું. આ પ્રમાણેહે સ્વામિનું આલેખાઈનું પાણી છે.” ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યના કહેલા પૂર્વોક્ત અર્થ પર શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. શ્રદ્ધા ન કરતા, પ્રતીતિ ન કરતા, રુચિ ન કરતા તેણે પોતાના આત્યંતર પરિષદુના પુરુષોને બોલાવ્યા. તેને બોલાવીને કહ્યું- દેવાનું પ્રિયો ! તમે જાઓ અને ખાઈના જલના રસ્તા વાળી કુંભારની દુકાનેથી નવા ઘડા લાવો અને પાણીને સ્વાદિષ્ટ સુંદર બનાવનાર દ્રવ્યોથી તે પાણીને સ્વાદિષ્ટ બનાવો, તે પુરુષોએ રાજાના કથનાનુસાર પૂર્વોક્ત વિધિથી પાણીને સ્વાદિષ્ટ કર્યું. સ્વાદિષ્ટ કરીને તેઓ જિતશત્રુની સમીપ લાવ્યા. ત્યારે જિતશત્રુ રાજાએ તે ઉદકરત્નને હથેળીમાં લઈને આસ્વાદન કરવા યોગ્ય યાવતુ બધી ઇન્દ્રિયોને અને ગાત્રને આલ્હાદકારી જાણીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યો. બોલાવીને કહ્યું- હે સુબુદ્ધિ ! તમે આ સત્ તથ્ય યાવતુ સદ્ ભૂત ભાવોને ક્યાંથી જાણ્યા?' ત્યારે સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ રાજાને કહ્યું "સ્વામિનું ! મેં સતુ યાવતું ભાવો જિનેશ્વર ભગવાનના વચનોવડે જાણ્યા.” ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિને કહ્યું, ‘દેવાનુપ્રિય ! તો હું તમારી પાસેથી જિનવચન સાંભળવા ઇચ્છું છું.” ત્યારે સુબુદ્ધિ મંત્રીએ જિતશત્રુ રાજાને કેવળી ભાષિત ચાતુર્યામ રૂપ અભુત ધર્મ કહ્યો. જે કારણે જીવ કર્મ બંધન કરે છે. યાવતુ પાંચ અણુવ્રત છે. ઈત્યાદિ ધર્મનું કથન કર્યું. ત્યાર પછી તિશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્ય પાસેથી ધર્મ સાંભળીને અને મનમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને સુબુદ્ધિ અમાત્યને કહ્યુંદેવાનુપ્રિય ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. જેમ તમે કહો તે તેમ જ છે. તેથી હું તમારી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતોને ગ્રહણ કરીને વિચારવા માંગું છું! હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઉપજે તેમ કરો, તેમાં પ્રતિબંધ ન કરો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્ય પાસેથી પાંચ અણુવ્રત યાવતુ બાવ્રત યુક્ત શ્રાવક ધર્મને અંગીકાર થઈ ગયો. જીવ અજીવનો જ્ઞાતા થઈ ગયો, વાવ, નિગ્રંથ સાધુ-સાધ્વીઓને આહાર આદિનો પ્રતિલાભ દેતો રહેવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં જ્યાં ચંપા નગરી અને પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં સ્થવિરો પધાર્યા. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય તેમને વંદના કરવા માટે નીકળ્યા. સુબુ દ્વિએ ધમપદેશ સાંભળીને નિવેદન કર્યું.) હું જિતશત્રુ રાજાને પૂછીને તેમની આજ્ઞા લઈને પછી પ્રવ્રજ્યા અંગીકાર કરશે. ત્યારે સ્થવિર મુનિએ કહ્યું દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો.” ત્યાર પછી સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ રાજા પાસે આવ્યો અને બોલ્યો સ્વામિનું? મેં સ્થવિર મુનિઓ પાસેથી ધમોપદેશ શ્રવણ કરેલ છે. અને તે ધર્મની મેં પુનઃ પુનઃ ઈચ્છા કરી છે. આ કારણે તે સ્વામીનું! સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું. તથા જન્મ મરણથી ભયભીત થયો છું. યાવતુ આપની આજ્ઞા મેળવીને વાવતું પ્રવ્રજ્યા અંગી કાર કરવા ઈચ્છા છું.” ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યુંદેવાનું પ્રિયો ! અત્યારે તો થોડા વર્ષો સુધી યાવતું ભોગ ભોગવતા થકા રહો. ત્યાર - પછી આપણે બંને એક સાથે સ્થવિર મુનિઓની પાસે મુડિત થઈને પ્રવ્રજ્યા અંગીકાર કરશું. ત્યારે સુબુદ્ધિ અમાત્યે જિતશત્રુ રાજનાં આ અર્થને સ્વીકાર લીધો. ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાનની સાથે જિતશત્રુ રાજાને મનુષ્ય સંબંધી કામભોગ ભોગવતાં બાર વર્ષ Page #117 -------------------------------------------------------------------------- ________________ 116 નાયામ્બ કહાઓ-૧-૧ર/૧૪૪ વ્યતીત થઈગયા. ત્યાર પછી તે કાળ અને તે સમયમાં સ્થવિર મુનિનું આગમન થયું. ત્યારે જિતશત્રુ ધર્મોપદેશ સાંભળીને પ્રતિબોધ પામ્યો. પરંતુ તેણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હું સુબુદ્ધિ અમાત્યને દીક્ષાને માટે આમંત્રિત કરું છું અને જ્યેષ્ઠ પુત્રને રાજસિંહાસન ઉપર સ્થાપિત કરું છું પછી આપની પાસે સંયમ અંગીકાર કરીશ, ત્યારે સ્થવિર મુનિઓએ ' કહ્યું - ‘દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો.” ત્યારે જિતશત્રુ રાજા પોતાના ઘરે આવ્યો આવીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યો અને કહ્યું- “મે સ્થવિર ભગવાન પાસેથી ધમોપદેશ શ્રવણ કરેલ છે. યાવતુ હું પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ઈચ્છા કરું છું. તમે શું કરશો તમારી ઈચ્છા શું છે?” ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું-થાવતુ આપના સિવાય મારું કોણ આધાર છે? યાવતુ હું પણ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ.” રાજા જિતશત્રુએ કહ્યુંદેવાનુપ્રિય ! જો તમારે પ્રવ્રજ્યા અંગીકાર કરવી હોય તો જાઓ. દેવાનુપ્રિય ! અને આપના જ્યેષ્ઠ પુત્રને કુટુમ્બમાં સ્થાપિત કરો. અને શિબિકા ઉપર આરૂઢ થઈને મારી પાસે પ્રગટ થાઓ ત્યારે સુબુદ્ધિ અમાત્ય શિબિકા ઉપર આરૂઢ થઈને યાવતું આવી ગયો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ કૌટુંમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેમને કહ્યું દેવાનુપ્રિયો ! જાઓ, અદનશકુમારના રાજ્યાભિષેકની સામગ્રી તૈયાર કરો. કૌટુમ્બિક પુરુષે સામગ્રી તૈયાર કરી વાવ, કુમારનો અભિષેક કર્યો. યાવતુ જિતશત્ર રાજાએ સુબુદ્ધિ અમાત્યની સાથે દીક્ષા અંગીકાર કરી લીધી. દીક્ષા અંગીકાર કરીને પછી જિતશત્રુ અણગારે અગીયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી સંયમ પયય પાળીને અંતમાં એક માસની સંલેખનાકરીને સિદ્ધિ પ્રાપ્ત કરી. સુબુદ્ધિ અણગારે પણ અગીયાર અંગોનું અધ્યયન કર્યું ઘણા વર્ષો સુધી. દીક્ષા પયય પાળીને અંતમાં એક માસની સંલેખના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી. | અધ્યયન-૧૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરયા પૂર્ણ ! (અધ્યયન-૧૩-મંડુક) [૧૪પ જો શ્રમણ ભગવાન મહાવીર યાવતું સિદ્ધિને પ્રાપ્ત થયેલાએ બારમા જ્ઞાતાધ્યયનો આ અર્થ ફરમાવેલ છે તો ભગવન્! તેરમા જ્ઞાતાધ્યયનનો શું અર્થ બતા વેલ છે? હે જન્! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તેમાં શ્રેણિક રાજા હતો. રાજગૃહની બહાર ઉત્તર પૂર્વ દિશામાં ગુણશીલ ઉદ્યાન હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર પોતાના ચૌદ હજાર સાધુ ઓની સાથે વાવતુ અનુક્રમથી વિચારતા એક ગામથી બીજા ગામ જતા, જ્યાં રાજ ગૃહ નગર હતું, જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ધર્મદિશના સાંભળવા માટે પરિષદ્ નીકળી અને ધમોપદેશ સાંભળીને પછી ચાલી ગઇ. તે કાળ અને તે સમય માં સૌધર્મ કલ્પમાં દરાવતુંસક નામક વિમાનમાં, સુધમાં નામક સભામાં, દર્દક નામક સિંહાસન પર દર્દૂર નામક દેવ ચાર હજાર સામાનિક દેવો, ચાર અઝમહિષિઓ અને ત્રણ પરિષદોની સાથે સૂવાંભ દેવની સમાન દિવ્ય ભોગોપભોગ ભોગવતો થકો વિચારી રહ્યો હતો. તે સમયે તેણે આ સંપૂર્ણ જમ્બુદ્વીપને પોતાના વિપુલ અવધિ જ્ઞાન Page #118 -------------------------------------------------------------------------- ________________ 110 શ્રતધ-૧, અધ્યયન-૧૩. વડે જોતાં જોતાં ભગવાન મહાવીરને જોયા. ત્યારે તે પરિવારની સાથે ભગવાનની પાસે આવ્યા. અને સૂર્યાભિદેવની સમાન નાટ્યવિધિ બતાવીને પાછા ગયા. ગૌતમભગવાને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર જ્ય. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું “હે ભગવન્! દદ્રદેવ મહાન ઋદ્ધિવાળો. આદિ છે તો હે ભગવન! તે દર દેવની વિક્રિયા કરેલી તે દિવ્ય દેવદ્ધિ ક્યાં ચાલી ગઈ? ક્યાં સમાઈ થઈ?” ભગવાને ઉત્તર આપ્યો- હે ગૌતમ ! તે દિવ્ય દેવદ્ધિ શરીરમાં ચાલી ગઇ, શરીરમાં સમાઈ ગઈ.' આ વિષયમાં કુટાગારનું દૃષ્ટાંત સમજવું જોઇએ. “ભગવાન દર દેવે તે તે દિવ્ય દેવત્રદ્ધિ કેવી રીતે મેળવી હતી? કયા પ્રકારે તે તેમની સમક્ષ આવી ?" ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! આ જમ્બુદ્વીપમાં, ભરત ક્ષેત્રમાં રાજગૃહ નગર હતું. ગુણશીલચૈત્ય હતું. શ્રેણિક નામનો રાજા હતો. નંદ નામક મણિકાર રહેતો હતો. તે સમૃદ્ધ હતો. તેસ્વી હતો અને કોઇથી પરાભવ પામતો ન હતો. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં હું ગુણશીલ ઉદ્યાનમાં આવ્યો. પરિષદુ વંદના કરવા માટે નીકળી. શ્રેણિક રાજા પણ નીકળ્યો ત્યારે નંદ મણિયાર શેઠ આ કથા નો અર્થને જાણીને સ્નાન કરીને તેમજ વિભૂષિત થઇને, પગપાળા ચાલતો આવ્યો. યાવતું. મારી ઉપાસના કરવા લાગ્યો. પછી તે નંદ મણિયાર શેઠ ધર્મ સાંભળીને શ્રમણો પાસક બની ગયો. ત્યાર પછી હું રાજગૃહ નગરની બહાર નીકળીને જનપદમાં વિચારવા લાગ્યો. નંદ મણિયાર શ્રેષ્ઠી સાધુઓના દર્શન ન થવાથી, તેઓની ઉપાસના ન કરવાથી, તેમનો ઉપદેશ ન સાંભળવાથી અને વીતરાગની વાણી સાંભળવાથી ઈચ્છા ન થવાથી ક્રમશઃ સમ્યકત્વ પર્યાયની હીનતા થતી ગઈ અને મિથ્યાત્વની પયય ક્રમથી વૃદ્ધિ પામતાં, કોઇ સમયે તે મિથ્યાત્વી થઈ ગયો. ત્યાર પછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ કોઇ સમયે ગ્રીષ્મઋતુ. ના અવસર પર જેઠ માસમાં અષ્ટમ ભક્ત ગ્રહણ કર્યું ગ્રહણ કરીને તે પૌષધ શાળામાં વિચારવા લાગ્યો. ત્યાર પછી નંદ શ્રેષ્ઠીનો અઠ્ઠમભક્ત જ્યારે પૂર્ણ થવા આવ્યું હતું ત્યારે તે ભૂખથી અને તરસથી ખુબ પીડિત થયો. તેના મનમાં આવો વિચાર ઉત્પન્ન થયો કે- તેઓ યાવતુ ઇશ્વર સાર્થવાહ આદિ ધન્ય છે, જેની રાજગૃહ નગરની બહાર ઘણી વાવડીઓ છે, પુષ્કરિણીઓ છે, યાવતું સરોવરની પંક્તિઓ છે, જેમાં ઘણાં લોકો પાણી પીવે છે, સ્નાન કરે છે અને તેમાંથી પાણી ભરી જાય છે. તો હું પણ કાલે પ્રભાત થવા પર શ્રેણિક રાજાની આજ્ઞા લઈને, રાજગૃહ નગરની બહાર, ઉત્તરપૂર્વ દિશામાં, વૈભાર પર્વત ની કંઈક નજીકમાં, વાસ્તુશાસ્ત્રના પાઠકની પસંદ કરેલ ભૂમિ ભાગમાં, વાવતુ નંદા પુષ્કરિણી ખોદાવું, તે મારા માટે ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરીને બીજા દિવસે પ્રભાત થવા પર પૌષધ પાળ્યો. પૌષધ પાળીને સ્નાન કર્યું, પછી બીલકર્મ કર્યું. પછી મિત્રો જ્ઞાતિજનોની સાથે પરિવૃત્ત થઈને બહુમૂલ્ય અને રાજાને યોગ્ય ઉપહાર લીધો અને શ્રેણિક રાજાની પાસે પહોંચ્યો. ઉપહાર , રાજાની પાસે રાખીને આ પ્રમાણે બોલ્યો- “સ્વામિન્ ! આપની અનુમતિ મેળવીને રાજગૃહ નગરની બહાર યાવતું પુષ્કરિણી ખોદાવા ચાહુ છું. રાજાએ ઉત્તર આપ્યો - ‘દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી નંદ મણિયાર શેઠ શ્રેણિક રાજા પાસે થી આજ્ઞા મેળવીને હૃષ્ટતુષ્ટ થયો. તે રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યો નીકળીને વાસ્તુશાસ્ત્રના પાઠકો દ્વારા પસંદ કરેલ ભૂમિભાગમાં બંધ નામની પુષ્કરિણી Page #119 -------------------------------------------------------------------------- ________________ 118 નાયાધમ કહાઓ-૧-૧૩૧૪૫ ખોદાવવામાં પ્રવૃત્ત થયો. તેણે પુષ્કરિણી ખોદાવવાનું કામ શરૂ કરાવી દીધું. ચતુષ્કોણ અને સમાન કિનારાવાળી પુરી પુષ્કરિણી થઈ ગઈ. અનુક્રમથી તેના ઉપર ચારે તરફ ફરતો કિલ્લો બનાવ્યો, તેનું પાણી ઠંડુ થયું. પાણી પાંદડા, બિસતંતુ અને મૃણાલથી આચ્છાદિત થઈ ગયું. તે વાવ ઘણા જ ખીલેલાં ઉત્પલ, પા કુમુદ, નલિની, સુભગ જાતીય કમળ, સૌગંધક કમળ, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, કમળ, સહસ્ત્ર પત્ર કમળ ની કેસર યુક્ત થઈ. પરિહત્ય નામક જલજંતુ, ભ્રમણ કરતા મન્દોન્મત્ત ભ્રમરો અને અનેક પક્ષીઓના યુગલો દ્વારા કરેલા શબ્દોથી ઉન્નત અને મધુર સ્વરથી તે પુષ્કરિણી ગૂંજવા લાગી. તે પ્રસન્ન કરનાર, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ થઈ ગઈ. ત્યાર પછી તે નંદ મણિયાર શ્રેષ્ઠીએ બંધ પુષ્કરિણીની ચારે દિશાઓમાં ચાર વનખંડ રોપાવ્યા. તે વનખંડની ક્રમશઃ સુંદર રખવાળી કરવામાં આવી,સારસંભાળ લેવામાં આવી સુંદર રીતે તેને વધારવામાં આવ્યા, તેથી તે વનખંડ કૃષ્ણવર્ણવાળા તથા ગુચ્છારૂપ થઈ ગયા. તે પાંદડાથી યુક્ત પુષ્પથી યુક્ત યાવતુ શોભાયમાન બની ગયો. ત્યાર પછી નંદ મણિયાર શેઠે પૂર્વદિશાના વનખંડમાં એક વિશાળ ચિત્રભાષા બનાવી. તે સો સ્તંભોથી બનેલી હતી, પ્રસન્નતા જનક હતી, દર્શનીય, અભિરુપ અને પ્રતિરૂપ હતી. તે ચિત્રસભામાં કૃષ્ણવર્ણવાળી યાવતુ શુકલ વર્ણવાળી અનેક પુતળીઓ બનાવ વામાં આવી હતી. વસ્ત્રના પદ આદિ હતાં. ચિત્રકમ હતું. માટીની પૂતળીઓ હતી, દોરાથી ગુંથેલ કલાકૃતિઓ હતી, ફૂલોથી બનાવેલ કલાકૃતિઓ હતી, તે જ પ્રમાણે પૂરિમા કર્મ અને સંઘાતિમકર્મજોડી જોડીને બનાવેલ કલાકૃતિઓ હતી. તે કલા કૃતિઓ એટલી સુંદર હતી કે દર્શકગણ તેને એક બીજાને બતાવી બતાવીને વર્ણન કરતા હતા. તે ચિત્રસભામાં ઘણા આસન અને શયન નિરંતર બિછાવેલા રહેતા. ત્યાં ઘણા નાટક કરનાર ઘણા નૃત્ય કરનાર જીવિકા ભોજન તેમજ વેતન આપીને રાખવામાં આવ્યા હતા. તેઓ તાલાયર કરતા હતા. રાજગૃહી નગરથી બહાર કરવા માટે નીકળેલા લોકો તે સ્થાન પર આવીને પહેલાંથી જ પાથરેલા આસનો અને શયનો પર બેસીને અને સૂઈ ને કથા વાત સાંભળતા હતા અને નાટક આદિ જોતા હતા અને આનંદનો અનુભવ કરતા સુખપૂર્વક વિચરણ કરતા હતા. ત્યાર પછી નંદ મણિયાર શેઠે દક્ષિણ તરફના વનખંડમાં એક મોટી ભોજનશાળા બનાવડાવી. તે પણ અનેક સેંકડો સ્તંભોવાળી યાવતુ પ્રતિરૂપ હતી. ત્યાં પણ ઘણા લોકોને જીવિકા તેમજ ભોજન અને વેતન આપીને રાખ્યા હતા. વિપુલ અશનાદિ આહાર પકાવતા હતા અને ઘણા શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રો અને ભિક્ષુકોને આપતા હતા. ત્યાર પછી તે નંદ મણિયાર શેઠે પશ્ચિમ દિશાના વનખંડમાં એક ચિકિત્સાલય બનાવ્યું તે પણ અનેક સ્તંભોથી યુક્ત યાવતુ મનોહર હતું. તે ચિકિત્સાલયમાં અનેક વૈદ્યો, વૈદ્ય પુત્રો, જ્ઞાયક-જ્ઞાયકપુત્ર, કુશળ આજીવિકા, ભોજન અને વેતન ઉપર નિયુક્ત કર્યા હતા. તેઓ ઘણા વ્યાધિતોની; ગ્લાનોની રોગીઓની અને દુર્બલોની ચિકિત્સા કરતા હતા. તે ચિકિત્સાલયમાં બીજા પણ ઘણા લોકોને આજિવિકા ભોજન અને વેતન આપીને રાખ્યા હતા. તેઓ તે વ્યાધિતો, રોગીઓ, ગ્લાનો અને દુર્બલોની ઔષધ, ભેષજ, ભોજન અને પાણી આપીને સેવા કરતાં હતાં. ત્યાર પછી નંદ મણિયાર શેઠે ઉત્તર દિશાના વનખંડમાં એક મોટી અલંકારસભા બનાવડાવી. તે પણ અનેક સેંકડો Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૩ 119 તંભોવાળી યાવતુ મનોહર હતી. તેમાં ઘણા આલંકારિક પુરુષો જીવિકા, ભોજન અને વેતન આપીને રાખવામાં આવ્યા હતા. તેઓ ઘણા શ્રમણો, અનાથો, રોગીઓ, ગ્લાનો અને દુર્બલોનું અલંકાર કર્મ કરતા હતા. તે નંદા પુષ્કરિણીમાં ઘણા સનાથ, અનાથ પથિક, પથિક, કાવડ ઉપાડનારા, કારીગરો, ઘસિયારો, પાંદડાના ભારાવાળા, કઠીયારાઓ આદિ આવતા હતા. તેમાંથી કોઈ કોઈ સ્નાન કરતા, કોઈ પાણી પીતા. કોઇ પાણી ભરીને લઈ જતા, કોઈ કોઈ પરસેવા, મેલ, મળ, પરિશ્રમ, નિદ્રા, સુધા અને પિપાસાને દૂર કરીને સુખપૂર્વક રહેતા હતા. નંદા પુષ્કરિણીમાં રાજગૃહ નગરથી પણ નીકળેલા લોકો પાણીમાં રમણ કરતા હતા, વિવિધ પ્રકારે સ્નાન કરતા હતા, કેળાગૃહ, લતાગૃહ, પુષ્પશધ્યા અને અનેક પક્ષીઓના સમૂહ ના મનોહર શબ્દોથી યુક્ત નંદા પુષ્કરિણી અને વનખંડોમાં ક્રીડા કરતા વિચરતાં હતા. નંદા પુષ્કરિણીમાં સ્નાન કરનાર, પાણી પીનાર અને પાણી લઈ જનાર લોકો પરસ્પર આ પ્રમાણે વાતો કરતાં, “હે દેવાનુપ્રિય નંદ મણિયાર શેઠ ધન્ય છે,” કૃતાર્થ છે, યાવતું તેનું જીવન અને જન્મ સફળ છે, જેની ચારે તરફ યાવતું મનોહર આ નંદા પુષ્કરિણી છે, જેનું પૂર્વ દિશામાં વનખંડ છે. ઈત્યાદિ પૂર્વોક્ત લોકો ! નંદ મણિયારનો મનુષ્ય ભવ સુલબ્ધ છે તથા તેમનો જન્મ અને જીવન પણ સુલબ્ધ છે. તે સમયે રાજ ગૃહમાં પણ ઝૂકાંટક આદિ માગોમાં ગલી-ગલીમાં ઘણા લોકો આ પ્રમાણે કહેતા હતા-દેવાનુપ્રિય ! નંદા મણિ યાર શેઠ ધન્ય છે, ઈત્યાદિ પૂર્વવતુ ત્યારે નંદ મણિયાર ઘણા લોકો પાસેથી આ વાત સાંભ ળીને હષ્ટ-તુષ્ટ થયો.મેઘનીધારાથીઆહતકદમ્બ વૃક્ષની સમાન તેના રોમ કૂપ વિકસિત થયા-તેની કલી-કલી ખીલી ઉઠી તે સાતાજનિત પરમ સુખનો અનુભવ કરવા લાગ્યો. [14] પછી નંદમણિયારશ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગોતક ઉત્પન્ન થયા. શ્વાસ ઉધરસ જ્વર, જલન, કુલિનોશુળ, ભગંદર, અર્થ અજીર્ણ નેત્રશૂલ, મસ્તક શૂળ, ભોજન વિષયક અરુચિ, નેત્રવેદના, કાનની વેદના, ખરજવું જલોદર, અને કોઢ. [147] નંદ મણિયાર શેઠ આ સોળ રોગાતકોથી પીડિત થયો. ત્યારે તેણે કોઢ મ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું- દેવાનુપ્રિયો ! તમે જાઓ અને રાજગૃહ નગરમાં શ્રાટક યાવતુ નાના મોટા માગમાં ઊંચા અવાજથી ઘોષણા કરતાં કહો કે- હે દેવાનું પ્રિયો ! નંદ મણિયાર શ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગો ઉત્પન્ન થયા છે. જો કોઈ વૈદ્ય યા. વૈદ્યપુત્ર, જાણકાર યા જાણકારપુત્ર, કુશળ યા કુશળનો પુત્ર, એક પણ રોગાંતક ઉપ શાંત કરવા ઈચ્છે વા મટાડી દે, તો હે દેવાનુપ્રિયો ! નંદ મણિયાર તેને વિપુલ ધન સંપત્તિ પ્રદાન કરશે.” આ પ્રમાણે બીજીવાર ત્રીજીવાર ઘોષણા કરી ઘોષણા કરીને મારી આજ્ઞા પાછી આપો.” રાજગૃહ નગરમાં આ પ્રમાણેની ઘોષણા સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને વૈિદ્ય, વૈદ્યપુત્ર; વાવતુ કુશલપુત્ર હાથમાં શસ્ત્રકોશ લઈને કોશકનું પાત્ર હાથમાં લઈને, શિલિકા હાથમાં લઈને ગોળીઓ હાથમાં લઈને અને ઔષધ તથા ભેષજ હાથમાં લઈને પોત-પોતાના ઘરેથી નીકળ્યાં. નંદ મણિયારના શરીરને જોયું અને નંદ મણિયાર શેઠને રોગનું કારણ પૂછ્યું. પછી ઉદ્વર્તન દ્વારા સ્નેહપાન દ્વારા, વમનદ્વારા, રેચનદ્વારા સ્વેદન દ્વારા, અવદહનથી અપસ્નાનથી, અનુવાસનાથી વસ્તિકર્મથી નિરુહ દ્વારા શિરા વેધથી તક્ષણથી શિરોવતિથી,તર્પણથી,પુટપાકથી,રોહિણીઆદિની છાલોથી. ગિલોય આદિ વેલોથી, ભૂલોથી, કંદથી, પાંદડાથી, પુષ્પોથી ફળોથી, બીજથી શિલિકાથી, ગોળી થી, Page #121 -------------------------------------------------------------------------- ________________ 120 નાગધબ્બ કહાઓ-૧-૧૩/૧૪૭ ઔષધોથી, ભેષજથી, તે સોળ રોગાતંક માંથી એક-એક રોગાતકને તેઓએ શાંત કરવા પ્રયાસ કર્યો પરંતુ તેઓ એક પણ રોગાતકને શાંત કરવા સમર્થ ન થયા. ત્યાર પછી ઘણા વૈધો, વાવતુ કુશળ પુત્રો જ્યારે તે સોળ રોગોમાંથી એક પણ રોગને ઉપશાંત કરવામાં સમર્થ ન થયા તો થાકી ગયા, ખિન્ન થયા. યાવતુ પોતાના ઘરે ચાલ્યા ગયા. ત્યાર પછી નંદ મણિયાર તે સોળ રોગાતકોથી અભિભૂત થયો અને નંદ પુષ્કરિણીમાં અત્યંત મૂર્ણિત થયો. તે કારણે તેણે તિર્યંચયોનિ સંબંધી આયુષનો બંધ કર્યો, પ્રદેશોનો બંધ કર્યો. આર્તધ્યાનથી યુક્ત થઈને મૃત્યુના સમયે કાળ કરીને, તે જ નંદા પુષ્કરિણીમાં એક દેડકીની કુક્ષિમાં દેડકા રૂપે ઉત્પન્ન થયો. પછી તે નંદ દેડકો ગર્ભથી બહાર નીકળ્યો અને અનુક્રમે બાલ્યાવસ્થાથી મુક્ત થયો તેનું જ્ઞાન પરિણત થયું-તે સમજદાર થઇ ગયો અને તે યૌવન અવસ્થાને પ્રાપ્ત થયો. ત્યારે નંદા પુષ્કરિણીમાં રમણ કરતો વિચારવા લાગ્યો. નંદા પુષ્કરિણીમાં ઘણા લોકો સ્નાન કરતા, પાણી પીતા અને પાણી ભરીને લઈ જતા આપસમાં આ પ્રમાણે કહેવા લાગ્યા- “દેવાનુપ્રિય ! નંદ મણિ યારને ધન્ય છે. જેની આ ચતુષ્કોણ યાવતું મનોહર પુષ્કરિણી છે, યાવત્ નંદ મણિ યાર નો જન્મ અને જીવન સફળ છે. ત્યાર પછી વારંવાર ઘણા લોકોની પાસેથી આ વાત સાંભળીને અને મનમાં સમજીને તે દેડકાને આ પ્રમાણે વિચાર ઊત્પન થયો- “મેં પહેલાં ક્યાંય આવા શબ્દો સાંભળેલા છે. આ પ્રમાણે વિચાર કરતાં શુભ પરિણામના કારણે તેને વાવતુ જાતિ સ્મરણ જ્ઞાન ઊંત્પન્ન થયું. તેને પોતાનો પૂર્વ જન્મ સારી રીતે યાદ આવી ગયો. ત્યારે પછી તે દેડકાને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો- હું આજ રાજગૃહ નગરમાં નંદ નામનો મણિયાર શેઠ હતો, ધન ધાન્ય આદિથી સમૃદ્ધ હતો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનું આગમન થયું. ત્યારે મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે થી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત યાવતું અંગીકાર કર્યા હતા. કેટલાક સમય પછી કોઈ સમયે સાધુના દર્શન ન થવાથી હું યાવતું મિથ્યાત્વને પ્રાપ્ત થયો. ચાવતુ પુષ્કરિ ણીમાં આસક્તિના કારણે હું નંદા પુષ્કરિ ણીમાં દેડકાના રૂપમાં ઉત્પન થયો તેથી હું અધન્ય છું અપુણ્ય છું, મેં પુણ્ય નથી કર્યું. તેથી હું નિગ્રંથપ્રવચનથી નષ્ટ થયો, ભ્રષ્ટ થયો. પૂર્ણરૂપે ભ્રષ્ટ થયો, હવે મારા માટે એજ શ્રેયસ્કર છે કે પહેલાં અંગીકાર કરેલાં પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવતો મારી મેળે પુનઃ અંગીકાર કરીને વિચરે. નંદ મણિયારનો જીવ, તે દેડકાએ આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને પહેલાં અંગીકાર કરેલાં પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કર્યો. અંગીકાર કરીને આ પ્રમાણે અભિગ્રહ ધારણ ર્યો આજથી મારે છઠ્ઠ-છઠ્ઠની તપસ્યાથી આત્માને ભાવિત કરતાં વિચરવું કલ્પ છે. છઠ્ઠના પાર ણમાં પણ નંદા પુષ્કરિણીના પયંત ભાગમાં પ્રાસુક થયેલા સ્નાનના પાણીથી અને મનુષ્યોના ઉન્મર્દન આદિ દ્વારા ઉતારેલ મેલથી પારણું કરવું અને પોતાનો જીવન નિર્વાહ કરવો કલ્પે છે.” હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં ગુણ શીલ ચેત્યમાં હું આવ્યો.વંદના કરવા પરિષદ્ નીકળી. તે સમયે નંદા પુષ્કરિણીમાં સ્નાન કરતા, પાણી પીતાઅને વાતો કરવા લાગ્યા-શ્રમણ ભગવાન મહાવીર અહીં ગુણશીલ ઉદ્યાનમાં સમવસર્યા છે. તો હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરીએ, યાવતુ તેની ઉપાસના કરીએ. તે આપણા માટે આ ભવમાં અને Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૩ ૧ર૧ પરભવમાં હિતકર અને સુખકર થશે અને તે ભવાન્તરમાં સાથે આવશે. ત્યાર પછી ઘણી લોકો પાસેથી તે વૃત્તાન્ત સાંભળીને અને યમાં ધારણ કરીને તે દેડકાને એવો વિચાર ઉત્પન થયો-નિશ્ચયથી શ્રમણ ભગવાન્ મહાવીર યાવતુ પધારેલ છે તો હું જાઉં અને ભગવાનને વંદના કરી નંદા પુષ્કરિણીમાંથી ધીમે ધીમે બહાર નીકળ્યો. નીકળીને જ્યાં રાજમાર્ગ હતો, ત્યાં આવ્યો આવીને તે ઉત્કૃષ્ટ યાવત્ દક્ર ગતિથી મારી પાસે આવવા માટે કૃતસંકલ્પ થયો. અહીં બંબસાર અમરનામ શ્રેણિક રાજાએ સ્નાન કર્યું અને કૌતુક-મંગલ કર્યું. થાવતુ તે સર્વ અલંકારોથી અલંકૃત થયો. તે શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થયો. કોરંટ વૃક્ષના ફૂલોની માળાવાળું છત્ર ધારણ કરીને, શ્વેત ચામરોથી શોભિત થતો, હાથી, ઘોડા, રથ અને સુભટોની મોટી ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને મારા ચરણોમાં વંદના કરવા માટે શીધ્ર આવી રહ્યો હતો. ત્યારે તે દેડકો શ્રેણિક રાજાના એક અશ્વકિશોરના ડાબા પગથી કચડાઈ ગયો. તેના આંતરડા બહાર નીકળી ગયા. ઘોડાના પગ નીચે દબાઈ જવાથી તે દેડકો શક્તિહીન, વીર્યહીન અને પુરુષાકાર પરાક્રમથી હીન થઈ ગયો. હવે આ જીવનને ધારણ કરવું શક્ય નથી.’ એમ જાણીને તે એક તરફ ગયો. તે બંને હાથ જોડી ને ત્રણવાર, મસ્તકપર આવર્તન કરીને મસ્તક પર અંજલિ કરીને આ પ્રમાણે બોલ્યોઅરિહંત વાવતુ નિવણને પ્રાપ્ત સમસ્ત તીર્થકર ભગવંતોને નમસ્કાર હો. મારા ધમાં ચાર્ય વાવતુ મોક્ષપ્રાપ્તિના ઈચ્છુક શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો. પહેલાં પણ મેં સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યું હતું, આજે પણ હું તેમની પાસે સમસ્ત પ્રાણાતિપાતનું વાવતુ સમસ્ત પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું, જીવન પર્યંત ચારે આહારનું પ્રત્યાખ્યાન કરું છું. આજે મારું ઈષ્ટ અને કાન્ત શરીર છે, જેના વિષયમાં ઈચ્છા કરી હતી કે એને રોગ આદિ સ્પર્શ ન કરે, તેને પણ અંતિમ શ્વાસોચ્છવાસ સુધી ત્યાગુ છું આ પ્રમાણે પૂર્ણ પ્રત્યાખ્યાન કર્યું. ત્યાર પછી તે દેડકો કાળ કરીને, સૌધર્મ કલ્પમાં દરાવતંક નામના વિમાનમાં, ઉપપાત સભામાં, દદ્ર દેવ રૂપે ઉત્પન્ન થયો. દર દેવે આ પ્રમાણે દિવ્ય દેવદ્ધિ પ્રાપ્ત કરી, મેળવી, પૂર્ણ રૂપમાં પ્રાપ્ત કરી છે. ભગવન્! દર દેવની તે દેવલોકમાં કેટલી સ્થિતિ છે? હે ગૌતમ તે દેવની ચાર પલ્યોપમની સ્થિતિ કહેલ છે. ત્યાર પછી તે દદ્ર દેવ આયુ ના ક્ષયથી, ભવના ક્ષયથી, સ્થિતિના ક્ષયથી. તુરત ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે યાવત્ જન્મ-મરણનો અંત કરશે. અધ્યયન-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ } અધ્યયન-૧૪-તેતલિપુત્ર) 148] શ્રમણ ભગવાન મહાવીરે તેરમાં જ્ઞાતા-અધ્યનનો આ અર્થ ફરમાવેલ છે તો હે ભગવન્! ચૌદમાં જ્ઞાતાધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબૂ! તે કાળ અને ' તે સમયમાં તેતલપુર નામનું નગર હતું. તે તેતલિપુર નગરની બહાર ઉત્તરપૂર્વ દિશા માં-ઈશાન કોણામાં પ્રદવન નામનું ઉદ્યાન હતું.” તે તેતલિપુર નગરમાં કનકરથરાજા હતો. કનકરથ રાજાને પદ્માવતી રાણી હતી. તેતલિપુત્ર અમાત્ય-હતો. તે દામ, સામ, ભેદ અને દંડ આ ચારે નીતિઓમાં નિષ્ણાત Page #123 -------------------------------------------------------------------------- ________________ 122 નાયાધમ કહાઓ- 15-14/148 હતો. તેતલિપુર નગરમાં કલાદ નામક એક મુષિકારદારક હતો. તે ધનાઢ્ય હતો અને કોઈથી પરાભવ પામનાર ન હતો. તેની પત્નીનું નામ ભદ્રા હતું. અને પોટ્ટિલા નામની પુત્રી હતી. તે રૂપ, યૌવન, અને લાવણ્યથી ઉત્કૃષ્ટ અને શરીરથી પણ ઉત્કૃષ્ટ હતી. એકદા પોટિલા દારિકા સ્નાન કરીને અને બધા અલંકારોથી વિભૂષિત થઈને, દાસીઓના સમૂ હથી પરિવૃત્ત થઇને, પ્રાસાદની ઉપર રહેલી અગાસીની ભૂમિ ઉપર સોનાના દડાથી ક્રીડા કરી રહી હતી. અહીં તેતલિપત્ર અમાત્ય સ્નાન કરીને ઊત્તમ અશ્વના સ્કંધ પર આરૂઢ થઈને મોટાં સુભટોના સમૂહની સાથે ઘોડેસવારીને માટે નીકળ્યો. તે કલાદ મુષિકારદારકના ઘરથી કંઇક સમીપ થઈને નીકળ્યો. તેતલિપુત્રે મૂષિકારદારકની ઘરની કંઇક પાસે જતાં પ્રાસાદની ઊપરની ભૂમિ ઊપર અગાસીમાં સોનાના દડાથી ક્રીડા કરતી પોટિલા દારિકાને જોઇ. જોઈને પોટ્ટિલા દારિકાના રૂપ, યૌવન અને લાવણ્યમાં વાવતુ અતીવ મોહિત થઇને કોટુંમ્બિક પુરુષોને બોલાવ્યા અને પુછ્યું દેવાનુપ્રિયા આ કોની પુત્રી છે?તેનું નામ શું છે ?' ત્યારે કોમ્બિક પુરુષોએ તેતલિપુત્રને કહ્યું- “સ્વામિન્ ! તે કલાદમૂષિકારદારકની પુત્રી, પોટ્ટિલા છે. તેના લિપુત્ર ઘોડેસવારીથી પાછા ફરતાં તેણે અત્યંતર સ્થાનીય પુરુષોને બોલાવીને કહ્યું‘દેવાનુપ્રિયો!તમે જાઓઅનેકલાદમૂષિકારદારકનીપુત્રી મારી પત્નીના રૂપમાં માંગણી કરો.” ત્યારે તે અત્યંતર સ્થાનીયપુરુષો તેતલિપુત્રના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા. યાવતુ બંને હાથ જોડીને અને મસ્તક પર અંજલિ કરીને ઘણું સારું એમ કહીને મુષિકારદારક કલાદના ઘરે આવ્યા. મૂષિકારદારક-કલાદે તે પુરુષોને આવતાં જોયા અને તે હૃષ્ટતુષ્ટ થયો. આસન ઉપરથી ઉભો થઇને, સાત-આઠ પગલા સામે ગયો, તેઓને આસન ઉપર બેસવા માટે આમંત્રણ આપ્યું. જ્યારે તેવો આસન ઉપર બેઠા સ્વસ્થ થયા અને વિશ્રામ લઈ લીધો ત્યારે કલાદે પૂછ્યું-દેવાનુપ્રિયો ! આજ્ઞા આપો ! આપના આવવાનું શું પ્રયોજન છે?" ત્યારે તે અત્યંતર સ્થાનીય પુરુષોએ કલાદ મૂષિ કાર ઘરકને પૂર્વવતુ વાત કરી જો તમને એમ લાગે કે આ સંબંધ ઉચિત છે, યોગ્ય છે અને પ્રાપ્ત છે, પ્રશંસનીય છે, બંનેનો સંજોગ અદ્રશ છે, તો તેતલિપુત્રને પોટિલા દારિકા પ્રદાન કરો. પ્રદાન કરતા હો તો, હે દેવાનુપ્રિય! કહો તેના બદલામાં તમને શું ધન આપીએ?” ત્યાર પછી કલાદ મૂષિકાર દારકે આત્યંતર-સ્થાનીય પુરુષોને કહ્યું દેવાનું પ્રિયો ! તે જ મારા માટે ધન છે કે તેતલિપુત્ર, દારિકાના નિમિત્તથી મારા ઉપર અનુગ્રહ કરી રહ્યા છે. આ પ્રમાણે કહીને તેણે આત્યંતરસ્થાનીય પુરષોનો વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પુષ્પ, વસ્ત્ર આદિ યાવતુ માળા, અલંકાર આદિથી સત્કાર કર્યો. સન્માન કર્યું. સત્કાર સન્માન કરીને તેઓને વિદાય કર્યા. ત્યાર પછી તે આત્યંતર સ્થાનીય પુરુષોએ તેતલિપુત્રને તે વૃત્તાન્ત નિવેદન કર્યું. ત્યાર પછી કલાદ મૂષિકાર દારકે અન્યદા કદાચિતું શુભ તિથિ, નક્ષત્ર અને મુહૂર્તમાં પોટિલા દારિકાને સ્નાન કરા વીને સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને શિબિકામાં આરૂઢ કરી. તે મિત્રો અને જ્ઞાતિ, જનોથી પરિવૃત્ત થઈને પોતાના ઘરેથી નીકળીને, એશ્વર્યની સાથે. તેતલિપુરની વચ્ચો વચ્ચે થઈને તેતલિપુત્ર અમાત્યની પાસે પહોંચ્યો. પહોંચીને પોટિલા દારિકાનો સ્વયં તેત લિપુત્રની પત્નીનારૂપમાં પ્રદાન કરી. તેતલિપુત્રે પોટિલા દારિકાને ભાયના રૂપમાં લાવેલી જોઈ. જોઈને તે પોટિલાની સાથે પટ પર બેઠો. બેસીને શ્વેત પીત કલશોથી તેણે Page #124 -------------------------------------------------------------------------- ________________ 123 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪ સ્વયં સ્નાન કર્યું. સ્નાન કરીને અગ્નિમાં હોમ કર્યો. ત્યાર પછી પોટિલા ભાયાના મિત્ર જનો, જ્ઞાતિજનો પાવતુ પરિજનોને અશન, આદિથી સત્કાર-સન્માન કરીને વિદાય કયાં. ત્યાર પછી તેતલિપુત્ર અમાત્ય પોટિલા ભાયામાં અનુરક્ત થઈને, અવિ રક્ત આસક્ત થઈને યાવત્ ઉદાર ભોગ ભોગવવા લાગ્યો. [149] તે કનકરથ રાજા રાજ્યમાં, રાષ્ટ્રમાં, બલમાં, વાહનોમાં, કોશમાં, કોકાર માં તથા અંતઃપુરમાં અત્યંત આસક્ત થયો. તેથી તે જે જે પુત્રો ઉત્પન્ન થતા તે બધાને વિકલાંગ કરી દેતો હતો. કોઈના હાથની આંગળી કાપી નાંખતો, કોઈના હાથનો અંગુઠો, આ પ્રમાણે પગની આંગળીઓ, પગનો અંગૂઠો કર્ણશષ્ફલી અને કોઈનો નાક કાપી નાખતો હતો. આ પ્રમાણે તેણે પોતાના દરેક પુત્રને વિકલાંગ કરી નાખ્યા. ત્યાર પછી પદ્માવતી દેવીને એક વાર મધ્યરાત્રિના સમયે આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયોકનકરથ રાજા રાજ્ય આદિમાં આસક્ત થઈને યાવતુ પુત્રોને વિકલાંગ કરી નાંખે છે, તો હવે મારે પુત્ર થાય ત્યારે મારા માટે શ્રેયસ્કર છે કે કનકરથ રાજાથી છૂપાવીને તેનું પાલન પોષણ કરું. પદ્માવતી દેવીએ તેતલિપુત્ર અમાત્યને બોલાવ્યો. બોલાવીને તેને કહ્યું “હે દેવાનુપ્રિય! કનકરથ રાજા રાજ્ય અને રાષ્ટ્ર આદિમાં અત્યંત અસક્ત થઈને દરેક પુત્રો ને અપંગ કરી દે છે, તેથી હું જો હવે પુત્રને જન્મ આપુ તો તમે કનકરથ રજાથી છૂપાવીને અનુક્રમથી તેનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરજો એમ કરવાથી તે બાળક બાલ્યાવસ્થા પાર કરીને, યૌવનને પ્રાપ્ત થઇને તમારા માટે અને મારા માટે પણ ભિક્ષાનું ભાજન બનશે. ત્યારે તેતલિપુત્ર અમાત્યે પદ્માવતીના આ અર્થને અંગીકાર કર્યો. ત્યાર પછી પદ્માવતી દેવીએ અને પોટિલા અમાત્યી એ એકજ સાથે ગર્ભને ધારણ કર્યો. એક જ સાથે ગર્ભને વહન કર્યો અને સાથે સાથે જ ગર્ભની વૃદ્ધિ કરી. ત્યાર પછી પદ્માવતી દેવીએ નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થવા પર જોવામાં પ્રિય અને સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપ્યો. જે રાત્રિએ પદ્માવતી દેવીએ પુત્રને જન્મ આપ્યો, તે જ રાત્રિમાં પોટિલા અમાત્યીએ પણ મરેલી બાળકીને જન્મ આપ્યો. ત્યાર પછી પદ્માવતી દેવીએ પોતાની ધાય માતાને બોલાવી અને કહ્યું માં, તમે તેતલિપુત્રના ઘરે જાઓ અને તેતલિ પુત્રને ગુપ્ત રૂપથી બોલાવી લાવો. ત્યાર ધાય માતાએ “ઘણું સારું એમ કહીને તેતલિપુત્રના ઘરે ગઈ. તેને યાવતું આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આપને પદ્માવતી દેવીએ બોલાવ્યા છે.' - ત્યાર પછી તેતલિપુત્ર ધાય માતાના આ અને સાંભળીને અને દયમાં ધારણ કરીને હષ્ટ-તુષ્ટ થઈને ધાય માતાની સાથે પોતાના ઘરેથી નીકળ્યો. જ્યાં પદ્માવતી દેવી હતી. ત્યાં આવ્યો.આવીને બંને હાથ જોડીને બોલ્યો - ‘દેવાનુપ્રિયો ! મને જે કરવાનું હોય. તેની આજ્ઞા આપો. ત્યાર પછી પદ્માવતી દેવીએ તેટલીપુત્રને આ પ્રમાણે કહ્યું. આ બાળકને ગ્રહણ કરો-સંભાળો. યાવતું આ બાળક તમારા માટે અને મારા માટે ભિક્ષાનું ભાજન સિદ્ધ થશે.' એમ કહીને તે બાળકને તેતલિપુત્રના હાથમાં સોંપી દીધું. ત્યાર પછી તેતલિપુત્રે પદ્માવતી દેવીના હાથેથી તે બાળકને ગ્રહણ કર્યું અને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઢાંકી દીધું. ઢાંકીને જ્યાં પોતાનું ઘર હતું અને જ્યાં પોલ્ફિલા ભાય હતી, ત્યાં આવ્યો. ત્યાં આવીને પોટિલાને આ પ્રમાણે કહ્યું આ પ્રમાણે હે દેવાનુપ્રિયે! આ બાળક કનકરથનો પુત્ર અને પદ્માવતી દેવીનો Page #125 -------------------------------------------------------------------------- ________________ 124 નાયામ્બ કહાઓ- 1-14149 આત્મજ છે, તેથી દેવાનુપ્રિય ! આ બાળકનું કનકરથ રાજાથી ગુપ્ત રીતે, અનુક્રમથી સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરવાનું છે. જેથી આ બાળક બાલ્યાવસ્થાથી મુક્ત થઈને તમારા માટે, મારા માટે અને પદ્માવતી દેવીને માટે આધારભૂત થશે.” આ પ્રમાણે કહીને તે બાળકને પોટિલાને પાસે રાખી દીધો અને પોટિલાની પાસેથી મરેલી બાળકીને ઉઠાવીને અને ઉત્તરીય વસ્ત્રથી ઢાંકીને અંતઃપુરના પાછળના નાના દ્વારથી પ્રવિષ્ટ થયો. અને પદ્માવતી દેવીની પાસે પહોંચ્યો. મરેલી બાળકી પદ્માવતી દેવીની પાસે રાખી દીધી પદ્માવતીની અંગપરિચારિકાઓએ પદ્માવતી દેવીને અને જન્મેલી બાલિકાને જોઇ. ઇને તે જ્યાંકન કરથ રાજા હતો ત્યાં આવ્યા.આવીને બંને હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગી-હે સ્વામિનું! પદમાવતી દેવીએ મૃત બાલિકાને જન્મ આપ્યો છે. ત્યાર પછી કન કરથ રાજાએ તે મરેલી બાળકીનું નીહરણ કર્યું. તેને સ્મશાનમાં લઈ ગયા. મૃતક સંબંધી ઘણાં લૌકિક કાર્ય કર્યા. કેટલાક સમય પછી શા શોક રહિત થઈ ગયો. ત્યાર પછી બીજા દિવસે તેતલિપુત્રે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી ચારકશોધનકરો.યાવતુ દશદિવસની સ્થિતિપતિકા-મૂત્ર જન્મનો મહોત્સવ કરો. અમારો આ બાળક રાજા કનકરથના રાજ્યમાં ઉત્પન્ન થયો છે, તેથી આ બાળકનું નામ કનકધ્વજ રહેશે. ધીમે ધીમે તે બાળક મોટો થયો, કળાઓમાં કુશળ થયો, યૌવનને પ્રાપ્ત થઈને ભોગ ભોગવવામાં સમર્થ થયો. 150] ત્યાર પછી કોઇ સમયે પોટ્ટિલા તેતલિપુત્રને અપ્રિય થઇ ગઇ. તેતલિપુત્ર તેનું નામ કે ગોત્ર સાંભળવું પણ પસંદ ન કરતો. તો દર્શન અને ભોગ-ભોગવવાની તો વાત જ ક્યાં? ત્યારે એકવાર મધ્યરાત્રિના સમયે પોટ્ટિલાને મનમાં આ વિચાર આવ્યોકે તેતલિપુત્રને હું પહેલાં પ્રિય હતી પરંતુ હવે અપ્રિય થઈ ગઈ છે. આ પ્રમાણે જેના મનનો. સંકલ્પ નષ્ટ થઈ ગયો છે, એવી તે પોઠ્ઠિલા ચિંતામાં ડૂબી ગઈ. ત્યાર પછી તેતલિપુત્રને તે ભગ્નમનોરથા પોટ્ટિલાને ચિંતામાં ડૂબેલી જોઇને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયે ! ભગ્ન મનોરથવાળી ન થાવ તું મારી ભોજનશાળામાં આ વિપુલ અશનઆદિ તૈયાર કરાવીને ઘણાં શ્રમણો બ્રાહ્મણો યાવતુ ભિખારીઓને દાન દેતી દેવરાવતી રહો. તેતલિપુત્રના આમ કહેવા પર પોઠ્ઠિલા હર્ષિત અને સંતુષ્ટ થઈ દાન આપવા અને અપાવવા લાગી. [151 તે કાળ અને તે સમયમાં,ઈર્ષા સમિતિથી યુક્ત યાવતું ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુત બહુપરિવારવાળી સુવતા નામક આય અનુક્રમથી વિહાર કરતી-કરતી તેતલિ પુરનગરમાંઆવી.આવીને યથોચિત્તઉપાશ્રયગ્રહણકરીને સંયમ અને તપથી આત્મા ને ભાવિત કરતી વિચારવા લાગી. ત્યાર પછી સુવતા આર્યાના એક સંઘાડાએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો અને બીજા પ્રહરમાં ધ્યાન કર્યું. ત્રીજી પ્રહરમાં ભિક્ષા માટે યાવતું ભ્રમણ કરતી થકી તે સાધ્વીઓએ તેતલિપુત્રના ઘરમાં પ્રવેશ કર્યો. પોલ્ફિલા તે આયઓને આવતી જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ, પોતાના આસન ઉપરથી ઉભી થઈ વંદન કર્યા, નમસ્કાર કર્યો અને વિપુલ આહાર વહોરાવ્યો. આહાર વહોરાવીને તેણીએ કહ્યું“આ પ્રમાણે હે આયઓ ! હું પહેલાં તેતલિપુત્રને ઈષ્ટ હતી. પરંતુ આજે અનિષ્ટ થઈ ગઈ છે. હે આયઓ! તમે શિક્ષિત છો, ઘણું જાણો છો, ઘણા ભણેલી છો, ઘણા નગરો અને ગામો માં યાવતું ભ્રમણ કરો છો, રાજાઓ અને ઈશ્વરોના ઘરમાં પ્રવેશ કરો છો તોહ આર્યાઓ! તમારી પાસે કોઈ ચૂર્ણયોગ, મંત્રયોગ, કામણ યોગ, દયોકાયન-હૃદયને હરણ કરનાર, Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪ 125 કાયાને આકર્ષણ કરનાર, આત્મિયોગિક પરાભવ કરનાર, વશી કરણ, કૌતુક કર્મ, સૌ ભાગ્ય પ્રદાન કરનાર સ્નાન આદિ, ભૂતિકર્મ ભભૂતિનો પ્રયોગ, અથવા કોઈ મૂળ, કંદ, છાલ, વેલ, શિલિકા ગોળી, ઔષધ અથવા ભેષજ એવી છે કે જે પહેલા જાણેલું હોય ? જેથી હું તેતલિપુત્રને ફરી ઇષ્ટ બની શકું?” પોટ્ટિલાના દ્વારા આ પ્રમાણે કહેવા પર તે આયઓએ પોતાના બંને કાન બંધ કરી લીધા. કાન બંધ કરીને તેણે પોલ્ફિલાને કહ્યું “દેવાનુપ્રિયે ! અમે નિગ્રંથો શ્રમણીઓ છીએ યાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. તો એવા વચનો અમારે કાનથી સાંભળવા પણ કલ્પ નહિં તો આ વિષયમાં ઉપદેશ આપવો કે આચરણ કરવું તો કલ્પે જ કેમ? હે દેવાનું પ્રિયે ! અમે તમને અભુત યા અનેક પ્રકારનો ફેવલિપ્રરૂપિત ધર્મ સારી રીતે ઉપદેશથી શકીએ.” ત્યાર પછી પોટ્ટિલએ કહ્યુંહે આયઓ ! હું તમારી પાસેથી કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવાઈચ્છું છું. ત્યારે તેઆયઓએ પોટ્ટિલાને અભુત ધર્મનો ઉપદેશ આપ્યો. પોટ્ટિલા ધર્મનો ઉપદેશ સાંભળીને અને દયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થઈને બોલીઆ ઓ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. જેમ તમે કહ્યું. તે તેમજ છે. તેથી હું આપની પાસેથી પાંચ અણુવ્રતોને યાવતુ શ્રાવકના ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે આયઓએ કહ્યું “જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારે તે પોન્ટેિલાએ તે આયીઓ પાસેથી પાંચ અણુવ્રત યાવતું શ્રાવક ધર્મ અંગીકાર કર્યો તે આયઓને વંદના કરી. નમસ્કાર કર્યો. પછી તે પોકિલા શ્રમણોપાસિકા બની ગઈ. યાવતું સાધુ-સાધ્વીઓને આહાર આદિ પ્રદાન કરતી થકી વિચરતી રહેવા લાગી. [૧૫]એકદા મધ્યરાત્રિના સમયે જ્યારે તે કુટુમ્બના વિષયમાં ચિંતા કરતી તેને સંકલ ઉત્પન્ન થયો, કે-“પહેલાં હું તેતલિપુત્રને ઈષ્ટ હતી હવે અનિષ્ટ થઈ ગઈ છું. તેથી મારા માટે તો સુવ્રતા આની પાસે દીક્ષા અંગીકાર કરવી તે શ્રેયસ્કર છે. પોન્ટેિલાએ એવો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે તે તેતલિપુત્ર પાસે ગઈ. જઈને બંને હાથ જોડીને બોલી- હે દેવાનુપ્રિય! મેં સવ્રતા આયા પાસેથી ધર્મ સાંભળેલ છે યાવતુ આપની આજ્ઞા મેળવીને હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે તેતલિપુત્રે પોટ્ટિલાને કહ્યું છે દેવાનુપ્રિયે ! તમે મુંડિત થઈ, પ્રવ્રજિત થઈને મૃત્યુના સમયે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશો, તો હે દેવાનુપ્રિયે! તમે મને દેવલોકથી આવીને કેવલિપ્રરૂપિત ધર્મ નો બોધ કરાવો તો હું તમને આજ્ઞા આપુ અગર તમે મને પ્રતિબોધ ન કરવો તો હું આજ્ઞા આપતો નથી. ત્યારે પોટિલાએ તેતલિપુત્રના એ અર્થનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેતલિપુત્રે વિપુલ અશન, પાન, ખાદિમ સ્વાદિમનો આહાર બના રાવ્યો. મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કર્યા. યાવતુ તેઓનું યથોચિત સન્માન કર્યું. પોલ્ફિલાને સ્નાન કરાવ્યું. યાવતુ હજાર પુરુષોથી વહન કરવા યોગ્ય શિબિકા ઉપર આરૂઢ કરાવીને મિત્રો તથા જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને, સમસ્ત ઋદ્ધિની સાથે, વાવતું વાદ્યોની સાથે, તેણીને તેટલીપુર નગરની મધ્યમાં થઈને સુવ્રતા આની પાસે ઉપા શ્રયમાં લાવ્યો. ત્યાં આવીને સુવ્રતા આયને વંદન કર્યા. નમસ્કાર કર્યો. હે દેવાનુપ્રિયે ! આ મારી પોટિલા ભાય મને ઇષ્ટ છે. તે સંસારના ભયથી ઉદ્વેગને પ્રાપ્ત થઈ છે, યાવતુ દીક્ષા અંગીકાર કરવા ઈચ્છે છે. તેથી હે દેવાનુપ્રિયે ! હું આપને શિષ્યા રૂપે ભિક્ષા આપું છું. તેને આપ અંગીકાર કરો.' સુવ્રતા આયએ કહ્યું- દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ Page #127 -------------------------------------------------------------------------- ________________ 126 નાયા...કહાઓ-૧-૧૪૧પર કરો. તેમાં પ્રતિબંધ વિલંબ ન કરો. ત્યાર પછી સુવ્રતા આર્યાએ આ પ્રમાણે કહેવા પર પોકિલા હૃષ્ટતુષ્ટ થઈ અને ઉત્તર-પૂર્વ દિશામાં જઈને પોતે પોતાના આભારણ, માળા અને અલંકાર ઉતાર્યા. ઉતારીને સ્વયં પંચમુષ્ટિ લોન્ચ કર્યો. આ બધુ કરીને, જ્યાં સુવ્રતા આર્યા હતી, ત્યાં આવી. આવીને સુવ્રતા આર્યાને વંદન નમસ્કાર કર્યો. હે ભગવતી ! હે પૂજ્ય ! આ સંસાર ચારે તરફથી બળી રહ્યો છે. ઈત્યાદિ ભગવતી સૂત્રમાં કથિત દેવાનંદાની સમાન દીક્ષાનું વર્ણન કરવું. યાવતું પોટિલાએ દીક્ષા લઈને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કર્યું. પાળીને એક માસની સંલેખના કરીને પોતાના શરીરને ક્રશ કરીને, સાઠ ભક્તનું અનશન કરીને પાપકર્મની આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક, મૃત્યુના અવસરે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવતા રૂપે ઉત્પન્ન થઈ. [૧પ૩ ત્યાર પછી કનકરથ રાજા કોઈ સમયે કાળ ધર્મ પામ્યો. ત્યારે રાજા, ઈશ્વરો આદિએ તેમનું નીહરણ કર્યું. મૃતકત્ય કરીને તેઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. - દેવાનુપ્રિય કનકરથ રાજાએ રાજ્ય આદિમાં આસક્ત થઈને પોતાના પુત્રોને વિકલાંગ કરી દીધા છે. દેવાનુપ્રિયો ! આપણે તો રાજાને અધીન છીએ. રાજાને અધિ દિત થઈને રહેનારા છીએ, અને રાજાને અધીન થઇને કાર્ય કરનાર છીએ, તેતલિપુત્ર અમાત્ય, રાજા કનરથના બધા સ્થાનોમાં અને બધી ભૂમિકાઓમાં વિશ્વાસપાત્ર રહેલ છે, વિચારક છે અને બધું કામ ચલાવનાર છે. તેથી આપણે તેતલિપુત્ર અમાત્ય પાસેથી પુત્રની યાચના કરવી ઉચિત છે. તેતલિપુત્રને આ પ્રમાણે કહેવા લાગ્યા. 'હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે કનકરથ રાજા, રાજ્યમાં તથા રાષ્ટ્ર આદિમાં આસક્ત હતા. તેથી તેમણે દરેક પુત્રને વિકલાંગ કરી દીધો છે અને હે દેવાનુપ્રિય! અમે તો રાજને અધીન રહેનાર યાવતુ રાજાને અધીન રહીને કાર્ય કરનાર છીએ. હે દેવાનુપ્રિય ! તમે કનકરથ રાજાના દરેક સ્થાનમાં વિશ્વાસપાત્ર રહેતા હતા. યાવતુ રાજ્યની ધુરાના ચિંતક છો. તેથી હે દેવાનું પ્રિય! જો કોઈ કુમાર રાજલક્ષણોથી યુક્ત અને અભિષેકને યોગ્ય હોય તો અમને આપો. જેથી તેનો રાજ્યાભિષેક કરીએ. ત્યાર પછી તેતલિપુત્રે કનકધ્વજ કુમારને સ્નાન કરાવ્યું અને વિભૂષિત કર્યો. પછી તેને ઈશ્વર આદિની પાસે લાવ્યા. લાવીને કહ્યું- દેવાનુપ્રિય ! આ કનકરથ રાજાનો પુત્ર અને પદ્માવતી દેવીનો આત્મજ કનકધ્વજ કુમાર રાજ્યને યોગ્ય છે અને રાજલક્ષ ણોથી સંપન્ન છે મેં કનકરથ રાજાથી છુપાવીને તેનું સંરક્ષણ કર્યું છે. તમે લોકો મહાન અભિષેકથી તેનો રાજ્યાભિષેક કરો. ત્યાર પછી ઇશ્વર આદિએ તે કનકધ્વજકુમારનો મહાનું મહાનું અભિષેક કર્યો. કનકધ્વજ કુમાર રાજા થઈ ગયો. મહાહિમવાન અને મલય પર્વતની સમાન, ઈત્યાદિ રાજાનું વર્ણન અહીં કરવું જોઈએ. - ત્યાર પછી ઈશ્વર આદિએ તે કનકધ્વજ કુમારનો મહાન અભિષેક કર્યો. કનક ધ્વજ કુમાર રાજા થઈ ગયો. ત્યાર પછી કનકધ્વજ રાજાને પદ્માવતી દેવીએ બોલાવ્યો બોલાવીને કહ્યું- હે પુત્ર ! તમારું આ રાજ્ય યાવત્ અંતાપુર અને સ્વયં તું પણ તેતલિ પુત્રના પ્રભાવથી જ છે. તેથી તારે તેતલિપુત્ર અમાત્યને આદર કરવો. તેને તારો હિતૈષી માનવો. તેનો સત્કાર કરવો, સન્માન આપવું, તેને આવતો જોઈ ઉભા થવું, તેની ઉપર સના કરવી, તેના જવા પર પાછળ પાછળ જવું, બોલવા પર તેના વચનોની પ્રસંશા કરવી, Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ, અધ્યયન-૧૪ 127. તેને અધ આસન પર બેસાડવા, તેના ભોગોની વૃદ્ધિ કરવી.' ત્યાર પછી કનકધ્વજ પદ્માવતી દેવીના કથનને “ઘણું સારૂં' કહીને અંગીકાર કર્યું. [154) ત્યાર પછી પોટ્રિલા દેવે વારંવાર તેતલિપુત્રને કેવલિપ્રરૂપિત ધર્મથી પ્રતિબોધ્યો, પરંતુ તેતલિપુત્રને પ્રતિબોધ થયો જ નહિ. ત્યારે પોથ્રિલા દેવને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો-કનકધ્વજ રાજા તેતલિપુત્રનો આદર કરે છે. યાવતુ તેનો ભોગ વધારી દીધો છે. આ કારણે તેતલિપુત્ર વારંવાર પ્રતિબોધ આપવા છતાં ધર્મમાં પ્રતિબદ્ધ થતો નથી. તેથી ઉચિત છે કે કનકધ્વજ રાજાને તેતલિપુત્રથી વિરદ્ધ (વિમુખ કરી દેવો જોઇએ. ત્યારે પછી તેતલિપુત્ર અમાત્ય બીજા દિવસે સ્નાન કરીને યાવતુ અમે ગલનિવારણનો માટે પ્રાયશ્ચિત્ત કરીને શ્રેષ્ઠ અશ્વની પીઠ પર સવાર થઈને અને ઘણા પુરુષોથી પરિવૃત થઈને પોતાના ઘરેથી નીકળ્યો. તેતલિપુત્ર અમાત્યને (માર્ગમાં જે જે ઘણા રાજા, ઈશ્વર યા તલવર આદિ જોવે છે તે પહેલાની જેમ તેનો આદર કરે છે, તેને હિતકારક માને છે અને ઉભા થાય છે. ઉભા થઈને હાથ જોડીને ઈષ્ટ તેમજ કાન્ત વાણીથી બોલે છે અને વારંવાર બોલે છે. તેઓ બધા તેની આગળ, પાછળ અને આજુબાજુમાં અનુસરણ કરીને ચાલે છે. ત્યાર પછી તેતલિપુત્ર જ્યાં કનકધ્વજ હતો ત્યાં આવ્યો. કનકધ્વજે તેતલિપુત્રને આવતો જોયો પરંતુ તેનો આદર ન કર્યો, તેને હિતેષી ન માન્યો, ઉભો ન થયો. એનાથી વિપરીત આદર ન કરતાં, નહીં જાણતાં, નહિ ઉભા થતાં પરાંવમુખ થઈને બેસી ગયો. ત્યાર પછી તેતલિપુત્ર કનકધ્વજને વિપરીત થયેલો જાણીને ભયભીત થયો. તેના દ્ધયમાં અત્યન્ત ભય ઉત્પન્ન થયો. તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો-કનકધ્વજ રાજા મારા ઉપર રૂષ્ટ થયા છે, હીન થઈ ગયા છે, મારૂં ખરાબ વિચાર્યું છે. તેથી કોણ જાણે તે મને કયા ખરાબ મોતથી મારશે. આ પ્રમાણે વિચાર કરીને તે ડરી ગયો, ત્રાસને પ્રાપ્ત થયો, અને ધીમે-ધીમે ત્યાંથી ખસી ગયો. ખસીને તે અશ્વની પીઠ પર સવાર થયો. સવાર થઈને તે તેતલિપુરની મધ્યભાગમાં થઈને પોતાના ઘરની તરફ રવાના થયો. ત્યાર પછી તેતલિપુત્રને તે ઈશ્વરે આદિ જુએ છે તો તેઓ પણ પહેલાની જેમ તેનો આદર ન કરતાં, તેમને ન જાણતાં, તેમની સામે ઉભા ન થતાં. હાથ ન જોડતાં અને ઈષ્ટ યાવતુ વાણીથી સત્કાર નહિ કરતાં, આગળપાછળ, આજુબાજુમાં તેની સાથે ચાલતાં નહીં. ત્યાર પછી તેતલિપુત્ર જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો. બાહરની જે પરિષદ્ હોય છે, જેમકે દાસ, પ્રેષ્ય તથા ભાગીદાર આદિ, તે બહારની પરિષદે પણ તેનો આદર ન કર્યો. તેને ન જાણ્યો, અને ન ઉભા થયા અને જે અત્યંતર પરિષદૂ હોય છે, જેમકે માતા, પિતા, પુત્રવધૂ આદિ, તેને પણ તેનો આદર ન કર્યો, તેને ન જાણ્યો અને તેને જોઈ કોઈ ઉભા ન થયા. ત્યાર પછી તેતલિપુત્ર જ્યાં પોતાનું વાસગૃહ હતું અને જ્યાં શવ્યા હતી. ત્યાં આવ્યો. આવીને શઠ પર બેઠો. બેસીને આ પ્રમાણે બોલ્યો “આ રીતે હું મારા ઘરેથી નીકળ્યો અને રાજા પાસે ગયો પરંતુ રાજાએ આદર-સત્કાર ન કર્યો. પાછા ફરતાં માર્ગ માં પણ કોઇએ આદર-સત્કાર ન કર્યો. ઘરે આવ્યો તે બાહ્ય પરિષદે પણ આદર-સત્કાર ન કર્યો. એવી દશામાં મારે પોતાને જીવનથી રહિત થઈ જવું તે જ શ્રેયસ્કર છે. આ પ્રમાણે તેતલિપુત્રે વિચાર કર્યો. વિચાર કરીને તાલપુટવિષ પોતાના મુખમાં નાંખ્યું. પરંતુ તે વિશ્વની અસર ન થઈ. ત્યાર પછી તેતલિપુત્રે નીલ કમલની સમાન શ્યામ યાવતુ તલવાર Page #129 -------------------------------------------------------------------------- ________________ 128 નાયાધમકાઓ-૧-૧૪૧૫૪ પોતાના સ્કંધ પર વહન કરી. તલવારનો પ્રહાર કર્યો. પરંતુ તે પણ ખંડિત થઈ ગઈ. ત્યાર પછી તેતલિપુત્ર અશોક વાટિકામાં ગયો. ત્યાં જઈને તેણે પોતાને પાશમાં બાંધ્યો. પછી વૃક્ષ પર ચઢ્યો, ચઢીને તે વૃક્ષમાં પાશને બાંધ્યો. પછી પોતાના શરીરને લટકાવ્યું. ત્યાં પણ તે દોરી તૂટી ગઇ. ત્યાર પછી તેણે એકદમ મોટી શિલા ગળામાં બાંધી. બાંધીને અથાગ તરી ન શકાય અને અપૌરુષેય પાણીમાં પોતાનું શરીર છોડી દીધું. પરંતુ ત્યાં પણ તે પાણી છીછરું થઈ ગયું. ત્યાર પછી તેતલિપુત્રે સુકા ઘાસમાં આગ લગાડી અને પોતાના શરીરને તેમાં નાંખ્યું. પરંતુ તે અગ્નિકાય પણ બુઝાય ગયો. - ત્યાર પછી તેતલિપુત્ર મનમાં ને મનમાં બોલ્યો-“શ્રમણ શ્રદ્ધા કરવા યોગ્ય વચન - બોલે છે, માહણ શ્રદ્ધા કરવા યોગ્ય વચન બોલે છે, હું જ એક એવો છું કે જે અશ્રદ્ધેય વચન બોલું છું. હું પુત્રો સહિત હોવા છતાં પુત્રરહિત છું. મિત્રો સહિત હોવા છતાં મિત્રહીન છું. આ પ્રમાણે ધન, સ્ત્રી, દાસ, દાસી અને પરિવારથી સહિત હોવા છતાં પણ હું તેનાથી રહિત છું, કોણ મારી આ વાત પર વિશ્વાસ કરશે ? શ્રદ્ધા કરશે ? આ પ્રમાણે રાજા કનકધ્વજે જેનો અનિષ્ટ ચિન્તન કર્યું છે, એવા તેતલિપુત્રે પોતાના મુખમાં વિષ નાખ્યું. પરંતુ તે વિષનો કંઈ પ્રભાવ ન થયો, મારા આ કથર ઉપર કોણ વિશ્વાસ કરશે? યાવતુ તેતલિપુત્રે સૂકુંઘાસ સળગાવીને તેમાં કૂદી પડ્યો, પરંતુ આગ બુઝાઈ ગઈ, કોણ આ વાત પર વિશ્વાસ કરશે ? આ પ્રમાણે તેતલિપુત્રે ભગ્નમનોરથ થઈને ચિંતન કરવા લાગો. ત્યાર પછી પોટ્ટિલ દેવે પોટ્ટિલાના રૂપની વિદુર્વણા કરી. વિદુર્વણા કરીને તેતલિપુત્રથી ન બહુ દૂર કેન બહુ નજીક સ્થિત થઈને તેને આ પ્રમાણે કહ્યું- હે તેતલિપુત્ર! આગળ ખાડો છે અને પાછળ હાથીનો ભય છે. બંને બાજુ એટલો ઘોર અંધકાર છે કે કંઇ દેખાતું નથી. મધ્ય ભાગમાં બાણોની વર્ષા થઈ રહી છે. ગામમાં આગ લાગી છે અને વન સળગી રહ્યું છે. તો હે આયુષ્યમાનુ તેટલીપુત્ર ! અમે ક્યાં જઈએ? કોનું શરણ લઈએ. ત્યારે તેતલિપુત્રે પોથ્રિલા દેવને આ પ્રમાણે કહ્યું “અહો! આ પ્રમાણે સર્વત્ર ભયગ્રસ્ત પુરુષને માટે દીક્ષા જ શરણભૂત છે. જેમ ઉત્કંઠીત પુરુષને માટે સ્વદેશગમન શરણભૂત છે ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, બીમારને ઔષધ, માયાવીને ગુપ્તતા, અભિયુક્ત પર વિશ્વાસ ઉપજા વવો. થાકેલા માંદાને વાહન પર ચઢીને ગમન કરવું, તરવાના ઈચ્છુકને જહાજ અને શત્રનો પરાભવ કરનારની ઈચ્છા કરનારને સહાયકૃત્ય શરણભૂત છે. ક્ષાંત, દાંત અને જિતેન્દ્રિય પુરૂષને તેમાંનો એક પણ ભય નથી. ત્યાર પછી તેતલિપુત્ર અમાત્યને પોટ્ટલા દેવે કહ્યું: ‘તેતલિપુત્ર ! તુ બરાબર કહે છે. પરંતુ આ અર્થને તમે સારી રીતે જાણો, દિક્ષા ગ્રહણ કરો.' આ પ્રમાણે કહીને દેવે બીજીવાર પણ એમ જ કહ્યું. કહીને દેવ જે દિશાથી પ્રગટ થયો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો. [15] ત્યાર પછી તેતલિપુત્રને શુભ પરિણામ ઉત્પન્ન થવાથી જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારે તેતલિપુત્રના મનમાં આ પ્રમાણોનો વિચાર યાવતું ઉત્પન્ન થયો-નિશ્ચયથી હું જમ્બુદ્વીપ નામના દ્વીપમાં, મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં, પુંડરીગિરી રાજધાનીમાં મહાપા નામનો રાજા હતો. પછી મેં સ્થવિર મુનિની પાસે મુંડિત થઈને યાવતુ 14 પૂર્વનું અધ્યયન કરીને, ઘણા વર્ષો સુધી સંયમ પર્યાય પાળીને, અંતમાં એક માસની સંલેખના કરીને, મહાશુ વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયો. ત્યાર પછી આયુનો ક્ષય થવા પર હું તે દેવલોકથી (ઍવીને) અહીં તેતલિપુર નગરમાં તેતલિ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪ 129 અમાત્યની ભદ્રા ભાર્યાની કુક્ષીએ પુત્રના રૂપમાં ઉત્પન્ન થયો છું. તો મારા માટે પહેલાં કરેલમહાવ્રતોનેસ્વયંસ્વીકાર કરવાંતેશ્રેયસ્કર છે.એમ તેતલિપુત્રને વિચાર કર્યો વિચાર કરીને સ્વયં મહાવ્રતોનેજ અંગીકાર કર્યો. અંગીકાર કરીને જ્યાં પ્રમાદવન ઉદ્યાન હતું, ત્યાંઆવ્યા.આવીને શ્રેષ્ઠઅશોકવૃક્ષની નીચેપૃથ્વીશિલાપટ્ટકપરસુખપૂર્વક બેઠેલ વિચા, રણાં કરતાં તેણે પહેલાં કરેલા ચૌદ પૂર્વનું સ્વયં જ સ્મરણ થયું. ત્યાર પછી તેતલિ પુત્ર અણગારને શુભપરિણામથીયાવત્તદાવરણીય-કર્મોનો ક્ષયોપશમથી, કર્મરજનો નાશ કરનાર અપૂર્વ કરણામાં પ્રવેશ કર્યો ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયા. [15] ત્યાર પછી તેતલિપુર નગરીની સમીપ દેવ અને દેવીઓએ દેવદુભિ વગાડી. પાંચવર્ણ પુષ્પોની વર્ષા કરી અને દિવ્ય ગીતનો ધ્વનિ કર્યો કનકધ્વજ રાજા. આ કથાના અર્થને જાણીને બોલ્યો - નિઃસંદેશ મારા દ્વારા અપમાનિત થઇને તેતલિપુત્રે મુંડિત થઇને દીક્ષા અંગીકાર કરી છે. તેથી હું જઈને તેતલિપુત્ર અણગારને વંદન કરું, નમસ્કાર કરું. વિનયપૂર્વક ખમાવું.' કનકધ્વજે એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને સ્નાન કર્યું. પછી ચતુરંગી સેના સાથે જ્યાં પ્રમદવન ઉદ્યાન હતું, જ્યાં તેતલિપુત્ર અણ ગાર હતા, ત્યાં આવ્યો.આવીને તેતલિપુત્ર અણ ગારને વંદન કર્યા,નમસ્કાર કર્યો. વિનય ની સાથે પુનઃ પુનઃ ક્ષમા યાચના કરી, ન અતિ દૂર કે ન નજીક એવા સ્થાન પર બેસીને તેની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી તેતલિપુત્ર અણગારે કનકધ્વજ રાજાને અને મોટી પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી કનકધ્વજ તેતલિપુત્ર કેવલી પાસેથી ધર્મ સાંભળીને દૃયમાં ધારણ કરીને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. શ્રાવક ધર્મ અંગીકાર કરીને તે વાવ જીવ અજીવ આદિ, તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો. ત્યાર પછી તેતલિપુત્ર કેવલી ઘણાં વર્ષો સુધી કેવલી અવસ્થામાં રહીને પાવતુ સિદ્ધ થયા. અધ્યયન-૧૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન-૧૫-નંદીફળ) [157 જો શ્રમણ ભગવાન મહાવીરે ચૌદમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે પંદરમાં જ્ઞાતાધ્યનનો શું અર્થ ફરમાવેલ છે ?" હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં ચંપા નગરી હતી. તેની બહાર પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. ધન્ય સાર્થવાહ હતો. તે ઋદ્વિસંપન્ન હતો યાવતું કોઈથી પરાભવ પામતો નહીં.' તે ચંપા નગરીથી ઉત્તરપૂર્વ દિશામાં અહિચ્છત્રા નામની નગરી હતી. તે ભવનો આદિથી યુક્ત તથા સમૃદ્ધિથી પરિપૂર્ણ હતી. તે અહિ છત્રા નગરમાં કનકકેતુ નામનો રાજા હતો. તે મહાહિમવંત પર્વતની સમાન આદિ વિશેષણોથી યુક્ત હતો. એકદા ધન્ય સાર્થવાહના મનમાં મધ્યરાત્રિના સમયે આ પ્રકારનો અદ્ભવ સાય, ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ, ઉત્પન્ન થયો-વિપુલ ઘી, તેલ, ખાંડ, ગોળ, આદિ માલ લઇને મારે અહિછત્રા નગરીમાં વ્યાપાર કરવા માટે જવું શ્રેયસ્કર છે.” વિચાર કરીને ગણિમ, ધરિમ, મેય, અને પારિચ્છેદ્ય માલને ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને ગાડા-ગાડી તૈયાર કર્યા. કૌટુમ્બિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યુંન દેવાનુપ્રિયો ! તમે જાઓ. ચંપાના શૃંગાટક યાવતુ બધા માગમાં ઘોષણા કરી દો Page #131 -------------------------------------------------------------------------- ________________ 130 નાયાધમ્મ કહાઓ - ૧-૧પ૧પ૭ કે- હે દેવાનુપ્રિયો ! ધન્ય સાર્થવાહ વિપુલ માલ ભરીને અહિચ્છત્રાનગરમાં વાણિજ્યના નિમિત્તે જવાની ઈચ્છા કરે છે, તેથી હે દેવાનુપ્રિયો! જે કોઈ ચરક, ચીરિક, ચર્મખડિક, ભિક્ષાંડ, પાંડુરક, ગોતમ, ગોવતી, ગૃહધર્મી ગૃહસ્થ ધર્મનું ચિંતન કરનારા, અવિરુદ્ધ, વિરુદ્ધ વૃદ્ધતાપસ, શ્રાવક-બ્રાહ્મણ અથવા વૃદ્ધ શ્રાવક અર્થાત્ બ્રાહ્મણ, રક્તપટ નિગ્રંથ આદિ વ્રતવાન યા ગૃહસ્થ જે કોઈ પણ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા નગરીમાં જવા ઈચ્છે, તેને ધન્ય સાર્થવાહ પોતાની સાથે લઈ જશે. જેની પાસે છત્ર ન હોય તેને છત્ર આપશે, જેની પાસે જૂતા ન હોય તેને જૂતા આપશે, જેની પાસે કમંડલુ ન હોય તેને કમંડલું અપાવશે, જેની પાસે પથ્થોદન ન હોય તેને પોદન અપાવશે, જેની પાસે પ્રક્ષેપ ન હોય તેને પ્રક્ષેપ આપશે, જે પડી જશે, જે ભગ્ન થઈ જશે, જે ૨ણ થઈ જશે, તેને સહાયતા આપશે અને સુખપૂર્વક અહિછત્રા નગરી સુધી પહોંચાડશે. બે વાર અને ત્રણવાર એવી ઘોષણા કરી દો. કૌટુમ્બિક પુરષોએ યાવતુ તે પ્રમાણેની ઘોષણા કરી. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોની ઘોષણા સાંભળીને ચંપા નગરીના ઘણા ચરક વાવતું ગૃહસ્થ ધન્ય સાર્થવાહની પાસે પહોંચ્યા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ચરક આદિ ગૃહસ્થોને જેની પાસે જૂતા ન હતાં તેને જૂતા અપાવ્યાં, યાવતુ પધ્ધોદન અપાવ્યા પછી, તેને કહ્યું દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ચંપા નગરીની બહાર પ્રધાન ઉધાનમાં મારી પ્રતીક્ષા કરો.” ત્યાર પછી ધન્ય સાર્થવાહ શુભ તિથિ, કરણ અને નક્ષત્રમાં વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ બનાવડાવ્યા. બનાવડાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કરીને તેઓને ભોજન કરાવ્યું. જમાડીને તેઓની અનુમતિ લીધી. અનુમતિ લઈને તેને ગાડી ગાડા જોડાવ્યા. જોડાવીને ચંપા નગરીની બહાર નીકળ્યો. ઘણે દૂર દૂર પડાવ ન કરતાં સુખજનક વસતિ અને પ્રાતરાશ કરતાં અંગદેશની વચ્ચો વચ્ચે થઈને દેશની સીમા પર જઈ પહોંચ્યા. ત્યાં જઈને ગાડા-ગાડી ખોલ્યા. પડાવ નાંખ્યો. અને પછી કૌટુમ્બિક પુરુષોને બોલાવીને આ પ્રમાણેકહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો મારી સાથેના પડાવમાં ઊંચા ઊંચા શબ્દથી વારંવાર ઉદ્દઘોષણા કરતા એમ કહો કે હે દેવાનુપ્રિયો ! આગળ આવનાર અટવીમાં મનુષ્યોનું આવાગમન નથી અને તે ઘણી લાંબી છે. તે અટવીના મધ્યભાગમાં નંદ્યફળ નામક વૃક્ષો છે. તે ઘેરા લીલા વર્ણવાળા યાવતું પાંદડાવાળા, પુષ્પોવાળા ફળો વાળા, લીલા શોભાય માન અને સૌન્દર્યથી અત્યંત શોભિત છે. પરંતુ હે દેવાનુપ્રિયો ! કોઈ જો તે નંદીકલ વૃક્ષો ના ફળ, મૂલિ કંદ, છાલ, પુષ્પ, બીજ યા રહિતનું ભક્ષણ કરશે અથવા તેની છાયામાં પણ બેસસે તેને આપાતતઃ સારું લાગશે, પરંતુ પછી તેનું પરિણમન થવા પર અકાળમાં તે મૃત્યુને પ્રાપ્ત થશે. તેથી હે દેવાનુપ્રિયો ! કોઈ તે નંદીલોના મૂલ આદિનું સેવન ન કરતાં યાવતુ તેમની છાયામાં વિશ્રામ પણ ન કરતા. જેથી અકાલમાંજ જીવનનો નાશ ન થાય. બીજા વૃક્ષોની છાયામાં બેસજો અને બીજા વૃક્ષોના મૂલ, ફળ આદિનું ભક્ષણ કરજો. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડા-ગાડી જોડાવ્યા. જોડાવીને જ્યાં નંદીફળ વૃક્ષો હતાં ત્યાં આવ્યા. તે નંદીફળ વૃક્ષોથી ન અતિદૂર કે ન અતિ નજીક પડાવ નાંખ્યો પછી બીજીવાર અને ત્રીજીવાર પૂર્વવતુ ઉદ્દઘોષણા કરી. તેમાંથી કેટલાક પુરુષોએ ધન્ય સાથે વાહની વાત પર શ્રદ્ધા કરી, યાવત રૂચિ કરી. તેઓ તે વાતની શ્રદ્ધા કરતાં તે નંદીલોનો દૂરથી જ ત્યાગ કરીને, બીજા વૃક્ષોના મૂલ આદિનું સેવન કરતા અને તેની છાયામાં Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૫ વિશ્રામ કરતા. તેઓને તાત્કાલિક સુખ તો પ્રાપ્ત ન થયું પરંતુ તેની પછી જેમ જેમ પરિણમન થતું ગયું તેમ તેમ તે વારંવાર સુખ રૂપ જ પરિણમન થતું ગયું. આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે નિગ્રંથ યા નિગ્રંથીઓ સંયમ લઈને પાંચ ઇન્દ્રિયોના કામભોગોમાં આસક્ત નથી થતા અને અનુરક્ત નથી થતા, તે આ જ ભવમાં ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય થાય છે અને પરલોકમાં પણ દુઃખ નથી પામતા, યાવતુ અનુ ક્રમથી સંસારરૂપ અટવીથી પાર પામે છે. - તેમાંથી કેટલાક પુરુષોએ ધન્યસાર્થવાહની આ વાત પર શ્રદ્ધા ન કરી, રુચિ ન કરી. તેઓ ધન્ય સાર્થવાહની વાત પર શ્રદ્ધા ન કરતાં જ્યાં નંદીકલ વૃક્ષો હતા, ત્યાં ગયા. જઈને તેઓએ તે નંદીફલ વૃક્ષોના મૂલ, ફળ આદિનું સેવન કર્યું અને તેની છાયામાં વિશ્રામ કર્યો. તેઓને તાત્કાલિક તો સુખ થયું, પરંતુ પછી તેનું પરિણમન થતા યાવતુ જીવનથી રહિત થવું પડ્યું. તે પ્રમાણે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી પ્રવ્રજિત થઈને પાંચ ઈન્દ્રિયોના વિષય ભોગમાં આસક્ત થાય છે તેઓ આ પુરુષોની જેમ ચતુગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડા-ગાડી જોડાયા. જોડાવીને તે જ્યાં અહિછત્રા નગરી હતી, ત્યાં પહોંચ્યા. પહોંચીને અહિચ્છત્રા નગરીની બહાર પ્રધાન ઉદ્યાનમાં પડાવ નાંખ્યો અને ગાડા-ગાડી છોડાવ્યા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે મહામૂલ્ય અને રાજાને યોગ્ય ઉપહાર લીધો અને ઘણા પુરુષોની સાથે. તેઓથી પરિવૃત થઈને તે અહિચ્છત્રા નગરીની મધ્યમાં થઈને પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કનકકેતુ રાજાની પાસે ગયા. ત્યાં જઈને બંને હાથ જોડીને યાવતું રાજાને અભિનંદન કર્યું. અભિનંદન કરીને પછી તે બહુમૂલ્ય ઉપહાર તેની પાસે રાખી દીધો. ત્યાર પછી રાજા કનકકેતુ હર્ષિત તેમજ સંતુષ્ટ થયો. તેણે ધન્ય સાર્થવાહના તે મૂલ્યવાન ઉપહારને, સ્વીકાર કરીને ધન્ય સાર્થવાહનો સત્કાર-સન્માન કર્યા. શુલ્ક માફ કરી દીધી. પછી ધન્ય સાર્થવાહે પોતાના ભાન્ડનો વિનિમય કર્યો. વિનિમય કરીને તેણે પોતાના માલની બદલેબીજોમાલલીધો.પછી સુખપૂર્વક ચંપાનગરીમાં આવી પહોંચ્યો. પોતાના મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિને મળ્યો અને મનુષ્ય સંબંધી વિપુલ ભોગોપભBગ ભોગતો થકો રહેવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં સ્થવિર ભગવંતોનું આગમન થયું. ધન્ય સાર્થવાહે ધર્મ દેશના સાંભળીને અને પોતાના જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થા પિત કરીને દિક્ષિત થઈ ગયો. સામાયિકથી લઈને અગ્યાર અંગોનું અધ્યયન કરીને અને ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરીને, એક માસની સંલેખના કરીને, સાઠ ભક્તનું અનશન કરીને, કોઈ એક દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયો તે દેવલોકથી, આયુ ક્ષય થવા પર, આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પ્રાપ્ત કરશે. યાવત્ જન્મ મરણનો અંત કરશે. અધ્યયન-૧૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧દઅવરકા) 158] જો શ્રમણ ભગવાન મહાવીરે પંદરમા જ્ઞાતાધ્યયનનો આ અર્થ ફરમા વેલ છે તો સોલમા અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબૂ! તે કાળ અને તે સમય માં ચંપા નગરી હતી. ઉત્તર પૂર્વ દિશામાં સુભૂમિભાગ ઉદ્યાન હતું. તે ચંપા નગરીમાં ત્રણ બ્રાહ્મણ બંધુઓ નિવાસ કરતા હતા. તે આ પ્રમાણે સોમ, Page #133 -------------------------------------------------------------------------- ________________ 132 નાયાધમ્મ કહાઓ-૧-૧૪૧૫૮ સોમદત્ત અને સોમભૂતિ. તેઓ ધનાઢય હતા યાવત્ ઋગ્વદ આદિ બ્રાહ્મણ શાસ્ત્રોમાં યાવતું અત્યંત પ્રવીણ હતા. તે ત્રણ બ્રાહ્મણોને ત્રણ પત્નીઓ હતી તે આ પ્રમાણે નાગ શ્રી, ભૂતશ્રીઅને યક્ષશ્રી.તે સૂકુમાર હાથ-પગઆદિઅવયવોથી પરિપૂર્ણ યાવતુ તે બ્રાહ્મ ણોને ઈષ્ટ હતી. તે મનુષ્ય સંબંધી વિપુલ યાવતું કામભોગ ભોગવતી થકી રહેતી હતી. ત્યાર પછી કોઇ સમયે તે ત્રણે બ્રાહ્મણો એક સાથે મળ્યા અને પરસ્પરમાં આ પ્રમાણેનો કથા સમુલ્લાપ થયો “હે દેવાનુપ્રિયો ! આપણી પાસે ઘણું ધન યાવતું સુવર્ણ આદિ છે. સાત પેઢી સુધી ખુબ દેવામાં આવે, ભોગવવામાં આવે, વેંચવામાં આવે તો પણ પર્યાપ્ત છે. તો આપણા એક બીજાના ઘરમાં વારા પ્રમાણે, વિપુલ આહાર બનાવડાવી-બનાવ ડાવીને એકી સાથે બેસીને જમવું તે સારું છે.” ત્રણે બ્રાહ્મણ બંધુઓએ તે વાત પરસ્પર સ્વીકાર કરી તેઓ હંમેશા એક બીજાના ઘરમાં પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર બનાવવા લાગ્યા અને સાથે બેસી ભોજન કરવા લાગ્યા. ત્યાર પછી એકવાર નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો આવ્યા. ત્યાર નાગશ્રી બ્રાહ્મણીએ વિપુલ અશનાદિ બનાવ્યું. ભોજન બનાવીને એક મોટું શરદ ઋતું સંબંધી અથવા સાર યુક્ત તુંબાનું ઘણાં મશાલા નાંખીને અને તેલથી વ્યાપ્ત કરીને તૈયાર કર્યું. પછી પોતાની હથેળીમાં એક બુંદ લીધું અને તેને ચાખ્યું તો ખબર પડી કે તે શાક ખારૂં, કડવું, અખાદ્ય અને અને વિષ જેવું છે. આ જાણી ને તે મનોમન વિચારવા લાગી “મને અધન્યા, પુણ્યહીના, અભાગિની, ભાગ્યહીન સત્ત્વ વાળી અને લિંબોડીની સમાન અનાદરણીય, નાગશ્રીને ધિક્કાર છે ! કે જે (મે) શરદ ઋતુ સંબંધી યા રસયુક્ત તુંબડું ઘણાં મસાલાથી યુક્ત તેમજ તેલથી વઘારી તૈયાર કરેલ છે. તેના માટે ઘણું દ્રવ્ય બગાડ્યું અને તેલનો સત્યનાશ કર્યો. જો મારી દેરાણીઓ જાણશે તો મારી નિંદા કરશે તેથી મારે માટે ઉચિત છે કે મારી દેરાણીઓ જાણે તે પહેલાં જ શાક આ કોઈ સ્થાને છૂપાવી દેવામાં આવે અને બીજુ શરદ ઋતુ સંબંધી અને સારથી યુક્ત મીઠાતૂબા યાવતુ ઘણા તેલથી વધારેલ તૈયાર કરાય તો સારું આ પ્રમાણે નાગ શ્રીને વિચાર આવ્યો. વિચાર કરીને મીઠું તુંબડું તૈયાર કર્યું. ત્યાર પછી તે બ્રાહ્મણો સ્નાન કરીને યાવતું સુખાસન પર બેઠા. તેઓને તે વિપુલ અનાદિ, પીરસવામાં આવ્યું. તે બ્રાહ્મણો ભોજન કરી લીધા પછી પાણીથી હાથ ધોઈને, સ્વચ્છ થઈને, પવિત્ર થઈને, પોત પોતાના કામમાં લાગી ગયા. ત્યાર પછી સ્નાન કરેલી તે બ્રાહ્મણીઓએ યાવતું શૃંગાર કર્યો પછી તે વિપુલ અશનાદિ, આહાર જમ્યા પછી તે પોતપોતાના ઘરે ચાલી ગઈ. [15] તે કાળે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિરના શિષ્ય ધર્મરુચિ નામ ના અણગાર હતા. તે ઉદાર, પ્રધાન યાવતુ તે જોવેશ્યાથી સંપન્ન હતા અને માસ માસનું તપ કરીને વિચરતા હતા, ત્યાર પછી તે ધર્મચિ અણગારને પારણાનો દિવસ આવ્યો. ત્યારે તેણે માસખમણના દિવસે પ્રથમ પોરસીએ સ્વાધ્યાય કર્યો. બીજી પોરસીએ. ધ્યાન કર્યું. ઈત્યાદિ બધો વૃત્તાન્ત ગૌતમસ્વામીની સમાન જાણી લેવો જોઈએ. ત્રીજા પ્રહરમાં પાત્રનું પ્રતિલેખન કર્યું. પછી ધર્મઘોષ સ્થવિર પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી. યાવતું ચંપા નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં ભ્રમણ કરતાં તેઓએ નાગશ્રી બ્રાહ્મણીના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તે નાગશ્રીને ધર્મઘોષ મુનિને આવતાં જોયા. જોઈને તે શરદ્ ઋતુ સંબંધી, ઘણાં મસાલાવાળું અને તેલથી યુક્ત તૂનનું શાક કાઢી Page #134 -------------------------------------------------------------------------- ________________ 133 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ નાખવાને માટે હૃષ્ટ-તુષ્ટ થઈ અને તે ઉભી થઈ. ઉભી થઇને તે ભોજનગૃહમાં ગઈ. ત્યાં જઈને તેણીએ તે શરદ ઋતુ સંબંધી તીખું અને કડવું ઘણાં તેલવાળું બધું જ શાક મુનિના પાત્રમાં વહોરાવી દીધું. ત્યાર પછી તે ધર્મરુચિ અણગાર આહાર પર્યાપ્ત છે એમ જાણીને નાગશ્રી બ્રાહ્મણીના ઘરેથી બહાર નીકળ્યા. તેણે ધર્મઘોષ સ્થવિર પાસે ઈયપિથ પ્રતિક્રમણ કર્યું. અન્નપાનનું પ્રતિલેખન કર્યું અને ગ્રહને બતાવ્યું ત્યારે ધર્મઘોષ સ્થવીરે તે સુભૂમિ ઋતુ સંબંધી તેમજ તેલથી વ્યાપ્ત શાકમાંથી એક બુંદ હાથમાં લઈને ચાખ્યું. ત્યારે તે શાક તીખુ, ખારૂં, કડવું, અખાદ્ધ, અભોજ્ય અને વિશ્વની સમાન જાણીને ધર્મરુચિ અણગારને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય, જો તમે આ સૂંબડાનું શાક ખાશો તો તમે અસમય માંજ જીવથી રહિત જાશો. તેથી હે દેવાનુપ્રિય! તમે જાઓ અને આ શરદ ઋતુ સંબધી સૂંબડાનું શાક એકાંતમાં, આવાગમનથી રહિત, અચિત્તભૂમિમાં પરઠવી દો. તેને પાઠવીને પછી બીજા પ્રાસુક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને ગ્રહણ કરીને તેને ભોગવો. ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરને એમ કહેવા પર ધર્મરુચિ અણગાર ધર્મઘોષસ્થવિર પાસેથી. નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનની અધિક દૂર નહીં તેમજ અધિક અધિક નજીક નહીં એવા ચંડલની પ્રતિલેખના કરીને શાકની એક બુંદ લીધી અને તે ભૂભાગ ઉપર નાંખી. ત્યાર પછી તે તીખા કડવા અને તેલથી વ્યાપ્ત શરદ સંબંધી શાકની ગંધથી ઘણી હજારો કીડીઓ ત્યાં આવી ગઇ. તેમાંથી જે કીડીઓએ શાક ખાધું. કે તરતજ તે અસમયમાં મૃત્યુ પામી. - ત્યાર પછી ધર્મચિ અણગારના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો. કે જો શાકનું એક બુંદ નાંખવા પર અનેક હજાર કિીડીઓ મરી ગઈ તો હું બધું જ શાક ભૂમિ ઉપર નાંખીશ તો તો તે ઘણા પ્રાણીઓ, જીવો, ભુતો અને સત્ત્વોના વધનું કારણ થશે. તેથી શાકને ખાઈ જવું મારા માટે શ્રેયસ્કર છે. આ શાક મારા શરીરને જ સમાપ્ત કરશે. અણગારે એવો વિચાર કરીને મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું પ્રતિલેખન કરીને મસ્તક સહિત ઉપરના શરીરનું પ્રમાર્જન કર્યું. તે શરદ સંબંધી સૂંબડાનું તીખું કડવું અને ઘણાં તેલથી વ્યાપ્ત શાક સ્વયેજ બિલમાં સર્ષની જેમ પોતાના શરીરના કોઠામાં નાંખી દીધું. ઘમંરુચિ અણગારના શરીરમાં એક મુહૂર્તમાં જ વેદના ઉત્પન્ન થઇ તે વેદના ઉત્કૃષ્ટ હતી થાવતું દુસ્સહ હતી. શાક પેટમાં નાંખ્યા પછી ધર્મરુચિ અણગાર સ્થાનથી રહિત, બલ હીન, વીર્યથી રહિત, તથા પુરુષકાર અને પરાક્રમથી હીન થઈ ગયા હવે આ શરીર ધારણ નહિ કરી શકાય, એમ જાણીને તેણે આચારનું પાત્ર એક સ્થાન પર રાખી દીધું. તેણે રાખીને સ્થડિલભૂમિનું પ્રતિલેખન કર્યું. પ્રતિલેખન કરીને તેણે દર્ભનો સંથારો કર્યો. અને તે તેના પર બેસી ગયા. પૂર્વ દિશાની તરફ મુખ રાખીને પર્યક આસનથી બેસીને બંને હાથ જોડીને મસ્તક પર આવર્તન કરીને અંજલી કરીને આ પ્રમાણે કહ્યું અરિહંતો વાવતુ સિદ્ધ ગતિને પ્રાપ્ત ભગવંતોને નમસ્કાર. મારા ધર્મગુરુ ધમાં ચાર્ય સ્થવિરભગવંત ધર્મઘોષમુનિને નમસ્કાર. પહેલાં મેં સ્થવિર ભગવાન ધર્મઘોષની પાસે સંપૂર્ણ પ્રાણાતિપાતનું જીવન પર્યંતને માટે પ્રત્યાખ્યાન કરેલ છે. યાવત્ પરિગ્રહના પણ, આ સમયે પણ હું તેજ ભગવંતોની પાસે સંપૂર્ણ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું થાવત્ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરું છું. જીવન પર્યંત જેમ સ્કંધક મુનિએ કર્યો તેમ અહીં પણ જાણી લેવું. યાવતું અંતિમ શ્વાસોચ્છવાસ સાથે આ શરીરનો પણ પરિત્યાગ કરું Page #135 -------------------------------------------------------------------------- ________________ 134 નાયાધમકાઓ. 15-16159 છું. આ પ્રમાણે કહીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થઈને તે મૃત્યુને પ્રાપ્ત થયા. ત્યાર પછી ધર્મઘોષ મુનિએ ધર્મરુચિ અણગારને લાંબા સમયથી ગયેલા જાણીને નિગ્રંથ શ્રમણોને બોલાવ્યા; બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! ધર્મરુચિ અણ ગારને વાવતુ તેલાવાળું કડવા તુંબડાનું શાક મળ્યું હતું તેને પરઠવા માટે તે બહાર ગયા છે. ઘણો સમય થઈ ગયો છે તેથી હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ધર્મચિ અણગારની સર્વ સ્થાને માર્ગણા- કરો. ત્યારે શ્રમણનિગ્રંથોએ પોતાના ગુરુના આદેશને અંગીકાર કર્યો.બહાર નીકળ્યા નીકળીને ચારેતરફધર્મચિ અણગારની માણા-ગવેષણા કરતાં થકો જ્યાં સ્વડિલ ભૂમિ હતી ત્યાં આવ્યા. આવીને જોયું તો ધર્મચિ અણગારનું શરીર નિપ્રાણ, નિષ્પષ્ટ અને નિર્જીવ પડ્યું હતું તેને જોઈને તેઓના મુખમાંથી સહજ શબ્દો નીકળી ગયા હાહા! અહો ! આ અકાર્ય થયું છે, ખરાબ થયું છે.” આમ કહીને તેઓએ ઘર્મરુચિ અણગારના કાળધર્મ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો. કાયોત્સર્ગ કરીને ધર્મરુચિ અણગારના આચાર ભાંડક (પાત્ર) ગ્રહણ કર્યા અને જ્યાં ધર્મઘોષ નામના સ્થવિર હતા ત્યાં પહોંચ્યા, પહોંચીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને બોલ્યા આપનો આદેશ મેળવીને અમે સુભૂમિભાગ ઉદ્યાનની ચારે તરફ ધર્મચિ અણ ગારની યાવતું દરેક રીતે તપાસ કરતાં સ્પંડિલ ભૂમિમાં ગયા, જઈને યાવતું જલ્દીથીજ અહીં પાછા આવ્યા. હે ભગવન્! ધર્મરુચિ અણગાર કાળ ધર્મને પ્રાપ્ત થયા છે. આ તેમના આચાર પાત્ર છે. ત્યાર પછી સ્થવિર ધર્મઘોષે પૂર્વ દિશામાં ઉપયોગ લગાડ્યો. ઉપયોગ લગાડીને શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને બોલાવ્યા. બોલાવીને તેઓને કહ્યું- હે આય! આ પ્રમાણે મારો અંતેવાસી ધર્મચિ નામક અણગાર સ્વભાવથી ભદ્ર વાવ વિનીત હતા. તે માસખમણની તપસ્યા કરી રહ્યા હતા. વાવતે નાગશ્રી બ્રાહ્મણીના ઘરે પારણાને માટે ગયા. ત્યારે નાગશ્રી બ્રાહ્મણીએ તેમને પાત્રમાં યાવતુ બધુજ કડવું વિષ સમાન હૂંબનું શાક નાખી દીધું. ત્યારે ધર્મચિ અણગાર પોતાના માટે પર્યાપ્ત આહાર જાણીને યાવતુ કાલની આકાંક્ષા ન કરતા થકા વિચરવા લાગ્યા. ધર્મરુચિ અણગાર ઘણાં વર્ષો સુધી ગ્રામ પયય પાળીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિમાં લીન થઇને કાલ માસમાં કાળા કરીને, ઉપર સૌધર્મ આદિ દેવલોકને ઓળ ગીને યાવતુ સર્વાર્થસિદ્ધ નામના દેવલોકમાં દેવરપે ઉત્પન્ન થયા છે. ત્યાં જઘન્ય અને ઉત્કટના ભેદથી રહિત એક જ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલ છે. તે ધર્મચિ દેવ ત્યાંથી ટ્યુત થઈને યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને સિદ્ધિ પ્રાપ્ત કરશે. [10] તેથી હે આર્યો ! તે અધન્ય, અપુણ્ય, યાવતુ લિંબોળીની સમાન કડવી નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે, જેણે તથારૂપ સાધુ ધર્મરુચિ અણગારને માસખમણના પારણામાં શરદ્દ સંબંધી કાવત્ તેલથી વ્યાપ્ત કડવા તુંબનું શાક આપીને અસમયમાં જ મારી નાંખ્યા. ત્યારે તે નિગ્રંથ શ્રમણોએ ધર્મઘોષ સ્થવિરની પાસેથી આ વૃત્તાન સાંભ ળીને અને સમજીને ચંપા નગરીના કૂંડાટક આદિમાગમાં જઈને વાવતું ઘણા લોકોને આ વાત કહી ઘણા લોકો પણ આપસમાં આ વાતચીત કરવા લાગ્યા. તે બ્રાહ્મણો ચંપા નગરીમાં ઘણા લોકો પાસેથી તે વૃત્તાન્ત સાંભળીને અને સમજીને કુપિત થયા યાવતુ ક્રોધથી લાલ થઈ ગયા - બળવા લાગ્યા. તેઓ જ્યા નાગશ્રી હતી ત્યાં પહોંચ્યા. તેઓએ નાગશ્રીને આ પ્રમાણે કહ્યું Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ 135 “અરે નાગશ્રી ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારી દુષ્ટ,અશુભ લક્ષણોવાળી ! નિકૃષ્ટ કષ્ણ ચતુર્દશીમાં જન્મેલી! તું અધન્ય. અપુણ્ય યાવત્ લિંબોળીની સમાન કડવી છે, તને ધિક્કાર છે! જેને તથારૂપ સામ્બે માસખમણાના પારણે શરદૂ સંબંધી વાવતું શાક વહો રાવીને મારી નાખ્યા.” આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણોએ ઊંચા. નીચા, આક્રોશ આક્રોશ વચન કહીને આક્રોશ કરી તેને ફીટકાર કર્યો. ભર્ચના કરી. તેને નિચ્છોટન કરી. હે પાપિણી! તારે તારા કર્મનું ફળ ભોગવવાનું જ છે, ઈત્યાદિ વચનોથી તર્જના કરી અને થપ્પડ આદિથી મારા મારી તાડન કરી. આ પ્રમાણે તર્જના અને તાડના કરીને તેણીને ઘરમાંથી કાઢી મુકી. ત્યાર પછી નાગશ્રી પોતાના ઘરેથી કઢાયેલી ચંપા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્કમાં ચત્વર (ચબુતર)માં, તથા ચતુર્મુખ દેવકુલોમાં ઘણાં લોકો વડે અવહેલના કરાતી કુત્સા કરાતી, નિંદા કરાતી, ગહ પામતી આંગળી બતાવીને તર્જના કરાતી, દડ આદિથી માર મારીને વ્યથિત કરાતી, ધિક્કારાતી, થુંકાતી ક્યાંય પણ સ્થાન પામી નહીં તેમજ ક્યાંય રહેવાની જગ્યા મેળવી શકી નહીં. ટુકડા-ટુકડા જોડેલા વસ્ત્ર પહેરીને, ભોજન માટે શકોરાનો ટુકડો લીધો, પાણી પીવાને માટે ઘડાનો ટુકડો હાથમાં લીધો, મસ્તક પર અત્યંત વિખરાયેલા વાળને ધારણ કર્યા, જેની પાછળ માખીઓનું ટોળે ગુનગુન કરે છે તેવી તે નાગશ્રી ઘેર-ઘેર દેહવલિનાં દ્વારા પોતાની આજીવિકા ચલાવતી ભટકવા લાગી. ત્યાર પછી તે નાગશ્રી બ્રાહ્મણીને તે જ ભવમાં સોળ રોગાતંક ઉત્પન્ન થયા. ત્યારપછી નાગશ્રી બ્રાહ્મણી સોળ રોગાતંકથી પીડિત થતી. અત્યંત દુઃખથી પીડિત થઈને કાળ સમયે કોલ કરીને છઠ્ઠી નરકમૃથ્વીમાં ઉત્કૃષ્ટ 22 સાગરોપમની સ્થિતિથી નારકના રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી નરકમાંથી નીકળીને તે નાગશ્રી મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં તેનો શસ્ત્રથી વધ થયો. તેથી દાહની ઉત્પત્તિથી કાલ માસમાં કાલ કરીને નીચે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ 33 સાગરોપમની સ્થિતિવાળા નારકના રૂપે ઉત્પન્ન થઈ. નાગશ્રી સાતમી નરકમાંથી નીકળીને સીધી બીજીવાર મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ તેનો શસ્ત્રથી વધ થયો અને દાહની ઉત્પત્તિ થવાથી મૃત્યને પ્રાપ્ત થઈને પુનઃ નીચે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ 33 સાગરોપમના આયુષ્યવાળા નારક રૂપે ઉત્પન્ન થઈ. સાતમા નરકમાંથી નીકળીને ત્રીજીવાર પણ મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ તે શસ્ત્રથી વધ કરવા યોગ્ય થઈ યાવતુ કાળ કરીને બીજીવાર છઠ્ઠા નરકમાં બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નારક રૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને ઉગયોનિ સર્પમાં ઉત્પન્ન થઇ. આ પ્રમાણે જેમ ગોશાલકના વિષયમાં કહેલ છે તેમ જાણી લેવું. યાવતું રત્નપ્રભા આદિ સાતે નરકોમાં ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળીને યાવતુ તે જે ખેચરની યોનિ છે તેમાં ઉત્પન્ન થઈ. ત્યાર પછી ખર (કઠીન બાદર પૃથ્વીકાયના રૂપમાં અનેક લાખ વખત ઉત્પન્ન થઈ. [161 ત્યાર પછી તે પૃથ્વીકાયમાંથી નીકળીને આ જમ્બુદ્વીપમાં, ભારત વર્ષ માં, ચંપાનગરીમાં, સાગરદત્ત સાર્થવાહની ભદ્રાભાયની કુક્ષિમાં ઉત્પન્ન થઈ. ત્યારે ભદ્રાચાર્યવાહીએ નવ માસ પૂર્ણ કરીને બાલિકાને જન્મ આપ્યો. તે બાલિકા હાથીના તાલુની સમાન અત્યંત સુકોમળ હતી. તે બાલિકાના બાર દિવસ વ્યતીત થવા પર માતા-પિતાએ તેનું ગુણવાળું અને ગુણથી નિષ્પન્ન નામ “સુકુમાલિકા' રાખ્યું. ત્યારે Page #137 -------------------------------------------------------------------------- ________________ 136 નાયાધમ્મ કહાઓ-૧૧૧૧ પછી સુકુમાલિકા બાલિકને પાંચ ધાયમાતાએ ગ્રહણ કરી પર્વતની ગુફામાં રહેલી ચંપકલતા જેમ વાયુ વિહીન પ્રદેશમાં વ્યાધાત રહિત વધે છે તેમ તે પણ વધવા લાગી. ત્યાર પછી તે સુકુમાલિકા બાલ્યાવસ્થાથી મુક્ત થઈ. યાવત્ રૂપથી, યૌવનથી, લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાલી થઈ. [12] ચંપા નગરીમાં જિનદત્ત નામક એક ધનિક સાર્થવાહ નિવાસ કરતો હતો. તે જિનદત્તની ભદ્રા નામની પત્ની હતી. તે સુકુમારી હતી, જિનદાસને પ્રિય હતી યાવતુ મનુષ્ય સંબંધી કામભોગોનું આસ્વાદન કરતી તે રહેલી હતી. તે જિનદત્ત સાર્થવાહનો પુત્ર અને ભદ્રા ભાવનો આત્મજ સાગર નામનો દીકરો હતો. તે પણ સુકુમાર યાવતું સુંદર રૂપથી સંપન્ન હતો. એકવાર જિનદત્ત સાર્થવાહ પોતાના ઘરેથી નીકળયો નીકળીને સાગરદત્તના ઘરની પાસેથી જતો હતો. અહીં સુકુમાલિકા છોકરી સ્નાન કરી, દાસીઓના સમૂહથી ઘેરાયેલી ભવનની ઉપરના છત પર સુવર્ણના દડાથી ક્રીડા કરતી વિચરતી હતી. ત્યારે જિનદત્ત સાર્થવાહ સુકુમાલિકા છોકરીને જોઈ. જોઇને તેને સુકુમાલિકા છોકરીના રૂપ પર યૌવન પર અને લાવણ્ય પર આશ્ચર્ય થયું તેને કૌટુમ્બિક પુરષોને બોલાવ્યા. બોલાવીને પૂછ્યું દેવાનુપ્રિયો આ કોની છોકરી છે ? તેનું નામ શું છે? જિનદત્ત સાર્થવાહના એ પ્રમાણે કહેવા પર તે કૌટુમ્બિક પુરુષો હર્ષિત અને સંતુષ્ટ થયા તેઓએ હાથ જોડીને આ પ્રમાણે ઉત્તર આપ્યો-દેવાનુપ્રિય ! તે સાગરદન સાર્થવાહની પુત્રી ભદ્રાની આત્મજા સુકુમાલિકા નામની છોકરી છે. જિનદત્ત સાર્થવાહ તે કૌટુમ્બિક પુરુષો પાસેથી તે અર્થને સાંભળી પોતાના ઘરે ચાલ્યો ગયો. પછી નાહી-ધોઈને તથા મિત્રજનો અને જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને ચંપા નગરીની મધ્યભાગમાં થઈને જ્યાં સાગરદત્તનું ઘર હતું, ત્યાં આવ્યા. ત્યારે સાગરદત્ત સાર્થવાહે જિનદત્ત સાર્થવાહને આવતો જોયો. આવતા જોઈને તે આસન ઉપરથી ઉભો થયો. ઉઠીને તેણે જિનદતને આસન ગ્રહણ કરવાનું નિમંત્રણ આપ્યું. વિશ્રાન્ત અને વિશ્વસ્ત થયેલા અને સુખદ આસન પર આસીન થયેલા જિનદતને પૂછ્યું ! દેવાનુપ્રિય! આપના આગમનું શું પ્રયોજન છે ? ત્યારે જિનદત્ત સાર્થવાહે કહ્યું- દેવાનુપ્રિય ! હું આપની પુત્રી, સુકમાલિકાની સાગરદત્તની રત્નીના રૂપમાં માંગણી કરું છું. અગર આપ આ યુક્ત સમજો, પાત્ર સમજે, પ્રશંસનીય સમજો અને એમ સમજે કે આ સંયોગ સમાન છે, તો સુકુમાલિકા સાગરદત્તને આપો. અગર આપ આ સંયોગ ઇષ્ટ સમજો છો, તો સુકુમાલિકાને માટે શું મૂલ્ય આપીએ ? ત્યાર પછી સાગરદત્ત કહ્યું- સુકુમાલિકા અમારી એકની એક પુત્રી છે, એક જ ઉત્પન્ન થઇ છે, અમને પ્રિય છે. તેનું નામ સાંભળવાથી જ અમને હર્ષ થાય છે તો જોવાની તો શું વાત કરવી ? તેથી હું સુકુમાલિ કાનો એક ક્ષણ માટે પણ વિયોગ ઈચ્છતો નથી. જે સાગરપુત્ર અમારા ઘરનો જમાઈ બની જાય તો હું સુકુમાલિકા આપું.” - ત્યાર પછી જિનદત્ત સાર્થવાહ, સાગરદન સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર પોતાના ઘરે ગયો. ઘરે જઈને સાગર નામના પુત્રને બોલાવ્યો અને કહ્યું- હે પુત્ર ! સાગર દત્ત સાર્થવાહે મને આ પ્રમાણે કહ્યું છે કે સાગરપુત્ર મૌન રહ્યો. ત્યાર પછી એકવાર કોઈ સમયે શુભ તિથિ અને કરણમાં જિનદત સાર્થવાહે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. યાવતું માડીને પછી સન્માનિત કર્યા પછી સાગરપુત્રને Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ 137 સ્નાન કરાવીને વાવતુ બધા અલંકારોથી વિભૂષિત કયો હજાર પુરુષોથી વહન કરાય તેવી પાલખી તૈયાર કરાવી. તેના પર આરૂઢ કર્યો. ત્યાર પછી મિત્રો તેમજ જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને યાવતું પુરા ઠાઠથી પોતાના ઘરેથી નીકળ્યો. તેને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયો. ત્યાર પછી સાગર સાર્થવાહે વિપુલ અશનાદિ, તૈયાર કરાવીને યાવત્ તેનું સન્માન કરીને સાગરપુત્રને સુકુમાલિકા પુત્રી સાથે પાટ પર બેસાડ્યો. બેસાડીને ચાંદી અને સોનાના કલશોથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને હોમ કરાવ્યું. હોમ પછી સાગરપુત્રને સુકુમાલિકા પુત્રી સાથે પાણિગ્રહણ કરાવ્યું. [14] તે સમયે સાગરપુત્ર સુકુમાલિકા પુત્રીના આ પ્રમાણેના હાથના સ્પર્શને એવો અનુભવ કરવા લાગ્યો. જાણે કોઈ તલવાર હોય અથવા મુર્મર અગ્નિ હોય. તેનાથી પણ અધિક અનિષ્ટ હાથના સ્પર્શનો અનુભવ કરવા લાગ્યો. પરંતુ તે સમયે તે સાગર ઇચ્છા વિના વિવશ થઈને, તે હાથના સ્પર્શનો અનુભવ કરતો થકો મુહૂર્ત માત્ર બેસી રહ્યો. ત્યાર પછી સાગરદત્ત સાર્થવાહે સાગર પુત્રના માતા-પિતાને તથા મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિને વિપુલ, ભોજનથી તથા પુષ્પ વસ્ત્ર આદિથી પાવતુ સન્માનિત કરીને વિદાય કર્યો. ત્યાર પછી સાગરપુત્ર સુકુમાલિકાની સાથે જ્યાં વાસગૃહ હતું ત્યાં આવ્યો. આવીને સુકુમાલિકા પુત્રીની સાથે શય્યા પર સુતો. ત્યાર પછી સાગરપુત્રે સુકુમાલિકા પુત્રીનો આ પ્રકારનો અંગસ્પર્શનો અનુભવ કર્યો કે જાણે કોઈ તલવાર હોય યાવતુ તે અત્યંત અમનોજ્ઞ અંગસ્પર્શનો અનુભવ કરતો રહ્યો. ત્યાર પછી તે સાગરપુત્ર તેણીના અંગ સ્પર્શને સહન ન કરતો વિવશ થઈને મુહૂર્ત માત્ર-ત્યાં રહ્યો. ત્યાર પછી તે સાગર પુત્ર સુકુમાલિકા દારીકાને સુખપૂર્વક સુતેલી જાણીને તેની પાસેથી ઉક્યો અને જ્યાં પોતાની શય્યા હતી, ત્યાં આવ્યો. આવીને પોતા ની શય્યા પર સુઈ ગયો. ત્યાર પછી સુકુમાલિકા પુત્રી એક મુહૂર્તમાં જાગી ગઈ તે પતિ વ્રતા હતી અને પતિમાં અનુરાગવાળી હતી. તેથી પતિને પોતાની પાસે ન જેવાથી પથારીમાં બેઠી થઇ. પછી તે પોતાના પતિની શય્યા હતી ત્યાં ગઈ. ત્યાં જઈને તે સાગરની પાસે સૂઈ ગઈ. ત્યાર પછી સાગર દારકે બીજીવાર પણ સુકુમાલિકાના તે પ્રમાણેના અંગસ્પર્શનો અનુભવ કર્યો. યાવતું તે ઈચ્છા વિના પરાધીન થઈને થોડો સમય ત્યાં રહ્યો. ત્યાર પછી સાગરદારક સુકુમાલિકાને સુખપૂર્વક સૂતેલી જાણીને શય્યા પરથી ઉઠ્યો તેણે શયનાગારનું દ્વારા ઉઘાડ્યું. બારણું ખોલીને તે મરણથી છૂટકારો પામેલ કાગડાની જેમ શીઘ્રતાથી જે દિશાથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. ત્યાર પછી સુકુમાલિકા દારિકા થોડીવારમાં જાગી. તે પતિવ્રતા યાવત્ પતિને પોતાની પાસે ન જોવાથી પથારીમાંથી ઉઠી. તેણીએ સાગર દારકની સર્વ રીતે ગવેષણા કરી. ગવેષણા કરતાં કરતાં તેણીએ શયનગૃહના દ્વાર ખુલ્લા જોયા. તો કહ્યું-તે સાગરતો ચાલ્યો ગયો.” તેના મનનો સંકલ્પ મરી ગયો તેથી તે ચિંતા કરવા લાગી. [165 ત્યાર પછી તે ભદ્રા સાર્થવાહીએ કાલ પ્રભાત થવા પર દાસચેટીને ' બોલાવી અને તેને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તું જા અને વધૂ-વરના માટે મુખ-શોધનિકા લઈ જા. તેથી તે દાસચેટીએ ભદ્રા સાર્થવાહીના આ પ્રમાણે કહેવા પર આ અર્થને ઘણું સારું કહીને અંગીકાર કર્યો. જ્યાં વાસગૃહ-શયનગૃહ હતું, ત્યાં આવી. ત્યાં આવીને સુકુમા લિકાને દાસીએ ચિંતા કરતા જોઈ તેથી પૂછ્યું. “દેવાનુપ્રિયે! તું ભગ્ન મનોરથ વાળી થઈને Page #139 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - 138 નાયાઘમ્મ કહાઓ-૧૧દા૧૬૫ ચિંતા કેમ કરે છે?' ત્યાર પછી સુકુમાલિકા દારિકાએ દાસટીકાને આ પ્રમાણે કહ્યું - દેવાનુપ્રિયે ! સાગરદારક મને સુખે સૂતેલી જાણીને મારી પાસેથી ઉક્યો અને વાસ ગૃહનું દ્વાર ઉઘાડીને યાવત્ ચાલ્યો ગયો. ત્યાર પછી હું થોડી વારે ઉઠી, યાવતુ બારણું ઉઘાડું જોયું તો મેં વિચાર્યું: “સાગર ચાલ્યો ગયો.” તે કારણે ભગ્ન મનોરથ થઈને ચિંતા કરી રહી છું. ત્યાર પછી તે દસચેટી સુકુમાલિકા દારિકાના આ અર્થને સાંભળીને સાગરદત્ત સાર્થવાહને તે વૃત્તાન્ત કહ્યો. ત્યારપછી તે દાસચેટી પાસેથી આ વૃત્તાન્ત સાંભળી-સમજીને સાગરદત્ત કુપિત થયો અને જ્યાં જિનદત્ત સાર્થવાહ હતો, ત્યાં ગયો. આવીને તેણે જિનદત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! શું આ યોગ્ય છે? પ્રાપ્ત-ઉચિત છે? આ કુલને અનુરૂપ અને કુલના સશ છે? કે જે સાગરદારક, સુકુમાલિકા દારિકાનો કંઈ પણ દોષ ન હોવા છતાં અને પતિવ્રતા હોવા છતાં છોડીને અહીં આવી ગયો ? આમ કહીને ખુબ ખેદ યુક્ત ક્રિયાઓ કરીને તથા રુદનની ચેષ્ટા કરીને તેને ઠપકો આપ્યો. ત્યારે જિનદત્ત, સાગર, દત્તના અર્થને સાંભળીને જ્યાં સાગરદારક હતો. ત્યાં આવ્યો. આવીને સાગરદારકને કહ્યું હે પુત્ર! તે ખરાબ કર્યું છે જે સાગરદત્તના ઘરેથી અહીં એકદમ ચાલ્યો આવ્યો. તેથી હે પુત્ર! એવું થવા છતાં પણ તૂ સાગરદત્તની સાથે તેના ઘરે જા.” ત્યારે સાગરપુત્રે જિનદતને આ પ્રમાણે કહ્યું- હે પિતા ! મને પર્વત પરથી પડવું સ્વીકૃત છે, વૃક્ષ ઉપરથી પડવું સ્વીકૃત છે, પાણીમાં ડુબવું, આગમાં બળવું, વિષ ભક્ષણ કરવું, પોતાના શરીરને સ્મશાન યા જંગલમાં છોડી દેવું કે જેથી જાનવર યા પ્રેત ખાય જય, ગૃધ્રપૃષ્ઠ મરણ અથવા દીક્ષા લેવી યા પરદેશમાં ચાલ્યા જવું માન્ય છે પરંતુ નિશ્ચયથી હું સાગરદત્તના ઘરે જવાનો નથી. તે સમયે સાગરદત્ત સાર્થવાહે દીવાલની પાછળ રહીને સાગરપુત્રના આ અર્થને સાંભળ્યો. સાંભળીને તે એવો લજ્જિત થયો કે જે ધરતી ફાટી જાય તો હું તેમાં સમાઈ જાઉં. તે જિનદત્તના ઘરેથી બહાર નીકળ્યો. નીકળીને પોતાના ઘરે આવ્યો. આવીને સુકમાલિકા પુત્રીને બોલાવી અને તેને પોતાની ગોદમાં બેસાડી પછી તેને આ પ્રમાણે કહ્યું. “હે પુત્રી ! સાગરદારકે તને ત્યાગી દીધી તો શું થઇ ગયું ? હવે હું તને એવા પુરુષને આપીશ જેને તું ઈષ્ટ અને મનોજ્ઞ થઈશ.” આ પ્રમાણે કહીને સુકુમાલિકા દારિકાને ઈષ્ટ વાણીથી આશ્વાસન આપ્યું અને આશ્વાસન આપીને વિદાય કરી. ત્યાર પછી સાગરદત્ત. સાર્થવાહ કોઈ સમયે ભવનની ઉપરની અગાસી ઉપર સુખ પૂર્વક બેસીને વારંવાર રાજમાર્ગને જોઈ રહ્યો હતો. તે સમયે સાગરદત્તે એક મોટો ભિખારી પુરૂષ જોયો. તેણે સાંધેલા ટુકડાનું વસ્ત્ર પહેર્યું હતું હાથમાં કોરું અને પાણીનો ઘડો હતો. હજારો માખીઓ તેના માર્ગનું અનુસરણ કરતી હતી સાગરદને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેને કહ્યું- દેવાનુપ્રિયો ! તમે જાઓ અને તે દ્રમક પુરુષને વિપુલ અનાદિ, લાલચ આપીને ઘરની અંદર લઈ આવો. ઘરમાં લાવીને તેના શકોરાના ટૂકડાને અને ઘટને એક તરફ ફેંકી દો. ફેકીને આલંકારિક કર્મ કરાવો. પછી સ્નાન કરાવીને, બાલિક કરાવીને. યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત કરો. પછી મનોજ્ઞ અશનાદિ, ભોજન કરાવીને મારી પાસે લઈ આવો. ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ યાવતું આજ્ઞા સ્વીકાર કરી. તે રીતે ઘરે લાવ્યા ત્યાર Page #140 -------------------------------------------------------------------------- ________________ મુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ 139 પછી સાગરદત્તે તે ભિખારી પુરુષના ઊંચા સ્વરથી રોવાના શબ્દો સાંભળીને અને સમજીને કૌટુમ્બિક પુરુષોને કહ્યું દેવાનુપ્રિયો ! આ ભિખારી પુરુષ કેમ જોર જોરથી રદન કરે છે?” ત્યારે કૌટુમ્બિક પરષોએ આ પ્રમાણે કહ્યું “સ્વામિનું! તે શકોરાનો ટૂકડો. અને ઘડાનો ટૂકડો એક તરફ ફેંકી દેવાથી તે જોર-જોરથી રડી રહ્યો છે. ત્યારે સાગરદત્ત સાર્થવાહે તે કૌટુમ્બિક પુરુષોને કહ્યું- દેવાનુપ્રિયો! તમે તે ભિખારીના શકોરાના ટૂકડાને અને ઘટને એક તરફ ન ફેંકો પરંતુ તેની પાસે રાખી દો, જેથી તેને પ્રતીતિ રહે આ સાંભળીને તે ટૂકડા તેની પાસે રાખી દીધા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ તે ભિખા રીને અલંકારકર્મ કરાવ્યાં. પછી શતપાક અને સહસ્ત્રપાક તેલથી અમ્પંગન કર્યું. અભ્ય ગન થઈ ગયા પછી સુવાસિત ગંધદ્રવ્યના ઉબટનથી તેના શરીરનું ઉબટન કર્યું. પછી ગરમ પાણીથી સુગંધીપાણી અને શીતલ પાણીથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને બારીક અને સુકોમળ ગંધકષાય વસ્ત્રથી શરીર લૂછ્યું. પછી હંસ લક્ષણ વસ્ત્ર પહેરાવ્યાં. વસ્ત્ર પહેરાવીને તેને સર્વ અલંકારોથી અલંકૃત કર્યો. ભોજન કરાવીને સાગરદન સાર્થવાહની પાસે લઈ ગયા. ત્યાર પછી સાગરદન સાર્થવાહે સુકુમાલિકા દારિકાને સ્નાન કરાવ્યું કાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત કરી. તે ભિખારી પરષને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! આ મારી પુત્રી મને ઈષ્ટ છે. તેને હું તને તારી ભાર્યાના રૂપે આપું છું. તમે આ કલ્યાકારિણીને માટે કલ્યાણકારી થાઓ ! ત્યાર પછી તે દ્રમુક પુરુષે સાગરદત્તની વાત સ્વીકાર કરી. સ્વી, કાર કરીને સુકુમાલિકા દારિકાની સાથે વાસગૃહમાં પ્રવેશ કર્યો અને સુકુમાલિકા દારિ કાની સાથે શય્યામાં સૂતો. તે સમયે તે દ્રમક પુરુષ સુકુમાલિકાનો તેવા પ્રકારના અંગો સ્પર્શનો અનુભવ થયો. શેષ વૃત્તાન્ત સાગર દારકની જેમ જાણી લેવું યાવતુ. નીકળીને તેણે પોતાના પેલા શકોરાના ટૂકડા અને ઘડાનો ટૂકડો ગ્રહણ કરીને જે તરફથી આવ્યો હતો, તે તરફ ચાલ્યો ગયો. એ એવો ગયો કે જેમ કોઈ કસાયખાનેથી છૂટેલ હોય યા. મારનાર પુરુષની પાસેથી છૂટકારો પામીને ભાગ્યો હોય ! તે દ્રમક પુરુષ ચાલ્યો ગયો એમ વિચારીને સુકુમાલિકા ભગ્ન મનોરથ થઈને યાવતું ચિંતા કરવા લાગી. ત્યાર પછી ભદ્રાસાર્થવાહીએ બીજા દિવસે પ્રભાત થવા પર દાસચેટીને બોલાવી. બોલાવીને કહ્યું, ઈત્યાદિ પૂર્વવતુ જાણવું, યાવતુ દાસચેટીએ સાગરદત્ત સાર્થવાહને આ અર્થ નિવેદન કર્યું. ત્યારે સાગરદત્ત તેવી રીતે સંભ્રાન્ત થઈને વાસગૃહમાં આવ્યો. આવીને સુકુમાલિકાને ગોદમાં બેસાડીને આ પ્રમાણેકહ્યુંહે પુત્રી ! તું પૂર્વકૃત કાવત્ પાપકર્મને ભોગવી રહી છે. તેથી બેટી!ભગ્ન મનોરથ થઈને વાવતુ ચિંતા ન કરો. હે પુત્રી તું મારી ભોજન શાળામાં તૈયાર થયેલ વિપુલ, આહારને શ્રમણો આદિને દાન દેતી રહે.” ત્યારે સુકુમાલિકા દારિકાએ તે વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને વિપુલ આહાર દાન દેતી રહેવા લાગી. તે કાળ અને તે સમયમાં ગોપાલિકા નામની બહુશ્રુત આર્યા, પધારી. તેવી રીતે તેણીના સંઘાડાઓ યાવતું સુકુમારિકાના ઘરમાં પ્રવેશ કર્યો. આહાર વહોરાવીને આ પ્રમાણે કહ્યું- હે આયઓ! હું સાગરને માટે અનિષ્ટ છું યાવતું અમનોજ્ઞ છું સાગર મારું નામ પણ સાંભળવા ઇચ્છતો નથી યાવતુ પરિભોગ પણ નથી ઈચ્છતો જેને જેને મને આપવામાં આવે તેને તેને હું અનિષ્ટ યાવતું અમનોજ્ઞ બનું છું. હે આયઓ! તમે બહુ જ્ઞાની છો. યાવત્ આપે કોઈ મંત્ર-તંત્ર આદિ પ્રાપ્ત કરેલ છે? જેથી હું સાગર Page #141 -------------------------------------------------------------------------- ________________ 140 નાયાઘમ કહાઓ-૧૧૧૫ દારકને ઈષ્ટ કાન્ત યાવત્ પ્રિય બનું?” અમારે તેવી વાત સાંભળવી ન કલ્પે તો તેનો ઉપાય બતાવવો દૂર રહ્યો. ત્યારે તે શ્રાવિકા થઈ. યાવતુ ગોપાલિકા આયની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી સુકુમાલિકા સાધ્વી બની ગઈ. ઈયસમિતિથી સંપન યાવતું બ્રહ્મ ચારિણી થઈને ઘણા ઉપવાસ, બેલા, તેલા આદિ તપસ્યા કરતી થકી વિચરવા લાગી. ત્યાર પછી સૂકમાલિકા આય કોઈ સમયે ગોપાલિકા આયની પાસે ગઈ. જઈને તેને વંદન કય નમસ્કાર કર્યો. ‘હે આય! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું ચંપા નગરીની બહાર સુભૂમિભાગ ઉદ્યાનથી બહુ દૂર નહિ તેમજ બહુ નજીક નહિ એવા સ્થાનમાં, બેલા-બેલાની તપસ્યા કરતાં સૂર્યની સન્મુખ આતાપના લેતી થકી વિચારવા ઈચ્છું ." ત્યારે તે ગોપાલિકા આયએ કહ્યું- હે આય! આપણે નિગ્રંથ શ્રમણીઓ છીએ અને ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. વાવતુ ઈયસમિતિના શોધનાર છીએ. તેથી આપણને ગામ અને સન્નિવેશથી બહાર જઈને બેલા બેલાની તપસ્યા કરીને વિચારવું યોગ્ય નથી પરંતુ વાડથી ઘેરાયેલ ઉપાશ્રયની અંદર જ શરીરને વસ્ત્રથી આચ્છાદિત કરીને યા સાધ્વીના પરિવારની સાથે રહીને તથા પૃથ્વી પર પદ-તલ સમાન રાખીને આતાપના લેવી કલ્પે છે. ત્યારે સુકુમાલિકા આયને ગોપાલિકા આયની આ વાત ઉપર શ્રદ્ધા ન બેઠી, પ્રતીતિ ન થઈ, રુચિ ન થઈ. તે સુભૂમિભાગ ઉદ્યાનની કંઇક સમીપમાં નિરંતર બેલા બેલાના પારણા કરતી યાવત્ વિચારવા લાગી. [16] ચંપા નગરીમાં લલિતા નિવાસ કરતી હતી. રાજાએ તેને ઈચ્છાનુસાર વિહાર કરવાની છૂટ આપી હતી. તે ટોળી માતાપિતા સ્વજનો આદિની પરવાહ કરતી ન હતી. વેશ્યાનું ઘર એ જ તેનું ઘર હતું. તે વિવિધ પ્રકારનો અવિનય કરવામાં ઉદ્ધત હતી. ધનાઢય હતી અને વાવતુ કોઇથી દબાતી નહી, તે ચંપા નગરીમાં દેવદત્તા નામની ગણિકા રહેતી હતી. તે સુકુમાર હતી. એક વાર તે લલિતા ગોષ્ઠીનાં પાંચ ગોષ્ઠિક પુરૂષો દેવદત્ત ગણિકાની સાથે, સુભૂમિભાગ ઉદ્યાનની લક્ષ્મીનો અનુભવ કરતા થકા વિચરતા હતા. તેમાંથી એક ગોષ્ઠી પુરૂષે દેવદત્તા. ગણિકાને પોતાની ગોદમાં બેસાડી હતી. એકે પાછળ છત્ર ધારણ કર્યું, એકે તેણીના મસ્તક પર ફૂલોની કલગી રચી, એક તેણીના પગ રંગવા લાગ્યો અને એક તેણી પર ચામર ઢોળવા લાગ્યો. ત્યાર પછી તે સુકમાલિકા આયએ દેવગણિ કાને પાંચ ગોષ્ઠિક પુરૂષોની સાથે ઉદાર મનુષ્ય સંબંધી કામ-ભોગ ભોગવતા જોયા. જોઈને તેણીને આ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો અહા ! આ સ્ત્રી પૂર્વમાં આચરણ કરેલ શુભ કર્મ અનુભવી રહી છે. તેથી જો સૂઆચરીત તપ નિયમ અને બ્રહ્મચર્યનું કંઈ પણ કલ્યાણકારી ફળ હોય તો હું પણ આગામી ભવમાં તેની જેમ જ કામભોગોને ભોગવતી વિચરું. તેણીએ તે પ્રમાણેનું નિદાનનનિયાણ કર્યું અને નિયાણું કરીને આતાપના ભૂમિથી પાછી ફરી. [17] ત્યાર પછી તે સુકુમાલિકા આય શરીરબકુશ થઈ ગઈ. તે વારંવાર હાથ ધોતી, પગ ધોતી, મસ્તક ધોતી, મુખ ધોતી, સ્તનાન્તર ધોતી, બગલ ધોતી તથા ગુપ્ત અંગ ધોતી હતી. જે સ્થાન પર તે ઉભી રહેતી, કાયોત્સર્ગ કરતી, સૂતી, સ્વાધ્યાય કરતી ત્યાં પહેલેથી જ ભૂમિ પર પાણી છાંટતી હતી અને પછી જ ઉભી રહેતી, કાયોત્સર્ગ કરતી, સૂતી યા સ્વાધ્યાય કરતી હતી. ત્યારે તે ગોપાલિકા આયએ સુકુમાલિકા આયને કહ્યું હે દેવાનુપ્રિયે ! આર્યો ! આપણે નિગ્રંથ સાધ્વીઓ છીએ. ઇસમિતિથી સંપન્ન Page #142 -------------------------------------------------------------------------- ________________ સુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ 145 થાવત ગુપ્ત બ્રહ્મચારિણી છીએ આપણને શરીરબકુશ થવું કશે નહિ. પરંતુ હે આર્યો ! તું શરીરબકુશ બની ગઈ છે, તેથી દેવાનુપ્રિયે ! તું બકુશ ચારિત્રરૂપ સ્થાનની આલોચના કર, યાવતું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર. ત્યારે સુકુમાલિકા આયએ ગોપાલિકા આયના આ અર્થનો આદર ન કર્યો, તેને અંગીકાર ન કર્યો. ઉલટુંઅનાદર કરતી અસ્વીકાર કરતી થકી વિચારવા લાગી. ત્યારે બીજી આવૃઓ સુકુમાલિકા આયની વારંવાર અવહેલના કરવા લાગી, યાવતુ અનાદર કરવા લાગી અને વારંવાર આ અર્થ માટે રોકવા લાગી. નિગ્રંથ શ્રમણીઓ દ્વારા અવહેલના કરાયેલી અને વારંવાર રોકાવામાં આવેલી તે સુકુમાલિકાના મનમાં આવો યાવત્ વિચાર ઉત્પન્ન થયો-જયારે હું ગૃહસ્થવાસમાં હતી, ત્યારે સ્વાધીન હતી. અને જ્યારે હું મુંડિત થઇને દીક્ષિત થઈ ત્યારે પરાધીન બની ગઈ. પહેલાં આ શ્રમણીઓ મારો આદર કરતી હતી, હવે આદર કરતી નથી. તેથી કાલે પ્રભાત થવા પર ગોપાલિકા આયની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઈને મારે રહેવું. તે જ મારા માટે શ્રેયસ્કર છે.' તેણીએ આવો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે પ્રભાત થવા પર ગોપાલિકા આર્યાની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઇને રહેવા લાગી. ત્યાર પછી કોઈ રોકનાર ન હોવાથી સુકુમાલિકા સ્વચ્છંદબુદ્ધિ થઈને શિથિલાચારી બની ગઈ. પાર્શ્વસ્થની જેમ વિહાર કરવા લાગી. તે અવસાન અને આલ સમય વિહારવાળી થઇ ગઈ. કુશીલા થઈ ગઈ. સંસકતા સંસક્ત વિહારિણી થઈ ગઈ. આ રીતે તેણીએ ઘણાં વર્ષો સુધી સાથ્વી પયિનું પાલન કર્યું. અંતમાં અર્ધમાસની સંખના કરીને પોતાના અનુચિત આચરણની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાળના અવસરે કાળ કરીને ઈશાન કલ્પમાં, કોઈ વિમાનમાં નવ પલ્યોપમની સ્થિતિ વાળી દેવગણિકાના રૂપમાં ઉત્પન્ન થઈ. ત્યાં [168] તે કાળ અને તે સમયમાં, આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, પંચાલ દેશમાં કાંડિલ્યપુર નામનું નગર હતું. ત્યાં દ્રુપદનામનો રાજા હતો. દ્રુપદ રાજાને ચલણી પટરાણી હતી અને ધૃષ્ટદ્યુમ્ન કુમાર યુવરાજ હતો. ત્યાર પછી સુકુ માલિકા દેવી તે દેવલોકથી આયુનો ક્ષય કરીને યાવતું દેવીના શરીરનો ત્યાગ કરીને આ દ્રુપદ રાજાની ચલણીરાણીની કુક્ષિમાં પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી ચલણી રાણીએ નવ માસ પૂર્ણ થતાં યાવતું પુત્રીને જન્મ આપ્યો. ત્યાર પછી બાર દિવસ વ્યતીત થવા પર તે બાલિકાનું ગુણનિષ્પન દ્રૌપદી નામ રાખ્યું. ત્યાર પછી પાંચ ઘાયો દ્વારા ગ્રહણ કરાયેલ તે દ્રોપદી દારિકા પર્વતની ગુફામાં સ્થિત ચંપકલતાની સમાન વાયુ આદિના વ્યાઘાતથી રહિત થઈને સુખપૂર્વક વધવા લાગી. ત્યાર પછી તે શ્રેષ્ઠ રાજકન્યા બાલ્યાવસ્થાથી મુક્ત થઈને યાવત્ ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ ગઈ. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદીને એકવાર અંતઃપુરની રાણીઓએ સ્નાન કરાવ્યું યાવતુ અલંકારોથી વિભૂષિત કરી. પછી દ્રપદ રાજા ચરણોની વંદના કરવાને માટે તેની પાસે મોકલી. ત્યારે તે શ્રેષ્ઠ રાજકુમારી દ્રપદ રાજાની પાસે ગઈ. ત્યાં જઈને દ્રુપદ રાજાના ચરણોને સ્પર્શ કર્યો. [19] ત્યાર પછી દ્રુપદ રાજાએ દ્રૌપદી દારિકાને પોતાના ખોળામાં બેસાડી. પછી રાજવરકન્યા દ્રૌપદીના રૂપ, યૌવન અને લાવને જોઇને તે વિસ્મય પામ્યો. તેણે રાજવરકન્યા દ્રિૌપદીને કહ્યું- હે પુત્રી ! હું સ્વયે તને કોઈ રાજા અથવા યુવરાજની ભાય રૂપમાં દઈશ અને ત્યાં તું સુખી યા દુઃખી થઈશ તો મને જીદંગીભર દયમાં દાહ થશે. તેથી Page #143 -------------------------------------------------------------------------- ________________ - 142 નાયાધમ્મ કહાઓ- 16-16169 હે પુત્રી ! આજથી હું તારો સ્વયંવર રચું છું. તેથી તે પોતાની ઇચ્છાથી જે રાજા અથવા યુવરાજનું વરણ કરીશ તે તારો પતિ થશે.” આ પ્રમાણે કહીને યાવતુ દ્રૌપદીને આશ્વા સન આપ્યું. આશ્વાસન આપીને તેણીને વિદાય કરી. ત્યાર પછી દ્રુપદ રાજાએ દૂત બોલાવ્યો. બોલાવીને તેને કહ્યું- દેવાનુપ્રિય! તમે દ્વારવતી નગરી જાઓ. ત્યાં તમે કૃષ્ણ વાસુદેવને અને સમુદ્રવિજય આદિ દશ દારોને, બળદેવ આદિ પાંચ મહાવીરોને, ઉગ્રસેન આદિ સોળહજાર રાજાઓને, પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કરોડ કુમારોને, શાંબ આદિ સાઠહજાર દુદન્તોને, વીરસેન આદિ એકવીસ હજાર વીર પુરૂષોને, મહાસેન આદિ છપ્પન હાર બલવાન વર્ગને તથા અન્ય ઘણા રાજા યુવરાજ, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ પ્રભૂતિને બંને હાથ જોડીને, દશે નખ મિલાવીને મસ્તક પર આવર્તન કરીને અંજલિ કરીને અને “જય-વિજય’ શબ્દ કહીને બધાને અભિનંદન કરજે. અભિનંદન કરીને આ પ્રમાણે કહેવું. “આ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! કામ્પિત્યપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલણી. દેવીની આત્મા અને ધૃષ્ટદ્યુમ્ન કુમારની ભગિની શ્રેષ્ઠ રાજકુમારી દ્રૌપદીનો સ્વયંવર થવાનો છે. તેથી હે દેવાનુપ્રિયો! તમે બધા દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને કાળ-સમયનો વિલંબ કર્યા વિના-ઉચિત સમયે કોમ્પિલ્યપુર નગરમાં પધારજો.' ત્યાર પછી દૂતે બંને હાથ જોડીને વાવતું મસ્તક પર અંજલિ જોડીને દ્રુપદ રાજાનો આ અર્થ વૃત્તાન્ત) વિનય ની સાથે સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને કૌટુમ્બિક પુરૂ ષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું - ‘દેવાનુપ્રિયો ! ચાર ઘંટા વાળો અશ્વરથ જોડીને શીઘ ઉપસ્થિત કરો!” કૌટુમ્બિક પુરૂષોએ યાવત્ રથ ઉપસ્થિત કર્યો. ત્યારે પછી સ્નાન કરેલ અને અલંકારોથી વિભૂષિત થયેલ તે દૂતે ચાર ઘંટાવાળા અશ્વરથ ઉપર આરોહણ કર્યું. આરોહણ કરીને, કવચ આદિ ધારણ કરીને તૈયાર થયો અને અસ્ત્ર શસ્ત્રધારી ઘણા પુરૂષોની સાથે સુરાષ્ટ્ર જનપદની મધ્યમાં થઈને જ્યાં દ્વારવતી નગરી હતી, તેની તરફ ચાલ્યો, જ્યાં કૃષ્ણ વાસુદેવના બહારની સભા હતી, ત્યાં આવ્યો. ચાર ઘંટવાળો અશ્વરથ રોક્યો. રથથી નીચે ઉતર્યો પછી મનુષ્યોના સમહૂથી પરિવૃત થઈને પગે ચાલતો ચાલતો કૃષ્ણ વાસુદેવની પાસે પહોંચ્યો. ત્યાં પહોંચીને કણ વાસુદેવને, સમુદ્ર વિજય આદિ દસ દસારોને યાવતું મહાસેન આદિ છપ્પન હજાર બલવાન વર્ગને બંને હાથ જોડીને દ્રુપદરાજાના કથનાનુસાર અભિનંદન કરીને યાવત્ સ્વયંવરમાં પધારવાનું નિમંત્રણ આપ્યું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ તે દૂતનો આ વૃત્તાન્ત સાંભળીને અને સમજીને પ્રસન્ન થયા યાવતુ તેમના દયમાં સંતોષ થયો. તેમણે તે દૂતનો સત્કાર કર્યો, સન્માન કર્યું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરૂષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું દેવાનુપ્રિયો ! તમે જાઓ અને સુધમાં સભામાં રહેલી સામુદાનિક ભેરીને વગાડો.” ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ ભેરી વગાડી સામુદાનિક ભેરીના તાડનથી સમુદ્રવિજય આદિ દસ દસાર યાવતું મહાસેન આદિ છપ્પન હજાર બલવાન, સ્નાન કરીને યાવત્ વિભૂષિત થઈને, પોત-પોતાના વૈભવ અનુસારે ઠાઠ તેમજ સત્કારના સમુદાય પ્રમાણે, કોઈ કોઈ રથ ઉપર તથા કોઈ કોઈ અશ્વ આદિ ઉપર આરૂઢ થઇને અને કોઈ કોઈ પગે ચાલીને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને બધાએ કૃષ્ણ વાસુદેવને જય Page #144 -------------------------------------------------------------------------- ________________ - - - - શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧દ 143 વિજયના શબ્દથી અભિનંદિત કર્યો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી પટ્ટાભિષેક કરેલ હરિરત્નને તૈયાર કરો તથા ઘોડા, હાથી, રથો અને પદ્ધતિઓની ચતુરંગી સેના સર્જિત કરીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ મજ્જનગૃહમાં ગયા. મોતીઓના ગુચ્છાથી મનોહર તે મજ્જ નગૃહમાં સ્નાન કરીને વિભૂષિત થઈને તથા ભોજન કરીને પાવતુ અંજનગિરિના શિખરની સમાન ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ, સમુદ્ર વિજય આદિ દસારોની સાથે વાવતુ અનંગસેના આદિ કેટલાક હજાર ગણિકાઓની સાથે, પરિવૃત થઈને પૂરા ઠાઠની સાથે યાવતું વાદ્યોની ધ્વનિની સાથે દ્વારવતી નગરીની મધ્યમાં થઈને નીકળ્યા. જે તરફ કાંપિલ્યપુર નગર હતું, તે તરફ જવાને માટે ઉદ્યત થયા. [17] ત્યાર પછી પહેલા દૂતને દ્વારિકા મોકલ્યા પછી તરતજ દ્રુપદ રાજાએ બીજા દૂતને બોલાવ્યો, બોલાવીને તેને કહ્યું-દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગરમાં જાઓ. ત્યાં તમે પુત્રો સહિત પાંડુરાજાને, તેના પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને, સો ભાઈઓ સહિત દુર્યોધનને, ગાંગેય, વિદુર, દ્રોણ, જયરથ, શકુનિ, કર્ણ અને અશ્વત્થામાને બંને હાથ જોડીને યાવતું મસ્તક પર અંજલિ કરીને તેજ પ્રકારે કહેવું ત્યાર પછી દૂતે હસ્તિનાપુર જઈને તેજ પ્રકારે કહ્યું. ત્યારે જેમ કૃષ્ણ વાસુદેવે કર્યું, તેમ જ પાંડુ રાજાએ કર્યું. વિશેષતા એટલી કે હસ્તિનાપુરમાં ભેરી ન હતી. પાંડુરાજા પણ કાંપિલ્યા પુર નગરની તરફ ગમન કરવાને ઉદ્યત થયા. આજ ક્રમથી ત્રીજા દૂતને ચંપા નગરી મોકલ્યો અને તેને કહ્યું- તમે ત્યાં જઈને અંગરાજ કૃષ્ણને, સેલ્લક રાજાને અને મંદિરાજને બંને હાથ જોડીને યાવતું કહેજો કે સ્વયંવરમાં પધારજો.” ચોથો દૂત શુક્તિમતી નગરી મોકલ્યો અને તેને આદેશ આપ્યો-તમે દમઘોષના પુત્રને અને ભાઈઓથી પરિવૃત શિશુપાલ રાજાને હાથ જોડીને પૂર્વવત્ કહેવું, પાંચમો દૂત હતિશીર્થ નગર મોકલ્યો અને કહ્યું - "તમે દમત રાજાને હાથ જોડીને કહેવું યાવત્ પધારજો.' છઠ્ઠો દૂત મથુરા નગરી મોકલ્યો અને કહ્યું તમે ધર રાજાને હાથ જોડીને કહેજો યાવતું સ્વયંવરમાં પધારો. સાતમો દૂત રાજગૃહ નગર મોકલ્યો અને કહ્યું તમે જરાસિન્ધના પુત્ર સહદેવ રાજાને હાથ જોડીને કહેવું યાવતુ સ્વયંવરમાં પધારો.” આઠમો દૂત કૌડિન્ય નગર મોકલ્યો અને કહ્યું - તમે ભીખકના પુત્ર રુકિમ રાજાને હાથ જોડીને પૂર્વવત્ કહેવું યાવતું સ્વયંવરમાં પધારજો.' ત્યાર પછી નવમો દૂત વિરાટ નગર મોકલ્યો અને કહ્યું- તમે સો ભાઈઓ સહિત કીચક રાજાને હાથ જોડીને કહેજો યાવતું સ્વયંવરમાં પધારજો.' દશમો દૂત શેષગ્રામ, આકર, નગર આદિમાં મોકલ્યો અને કહ્યું તમે ત્યાંના અનેક હજાર રાજા ઓને પૂર્વવત્ કહેવું. ત્યાર પછી તે દૂત તેજ પ્રમાણે નીકળ્યો અને જ્યાં ગ્રામ, આકર, નગર આદિ હતાં, ત્યાં જઈને દરેક રાજાને આમંત્રણ આપ્યું યાવતું સ્વયંવરમાં પધારો. ત્યાર પછી અનેક હજાર રાજાઓએ તે દૂતના આ અર્થને સાંભળીને અને સમજીને હૃષ્ટ-તુષ્ટ થઈને તે દૂતોનો સત્કાર-સન્માન કરીને વિદાય કર્યો. ત્યાર પછી આમંત્રિત કરેલ વાસુદેવ આદિ ઘણી સંખ્યામાં હજારો રાજાઓમાંથી દરેકે સ્નાન કર્યું. તેઓ સજાવેલ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. પછી ઘોડાઓ, હાથીઓ, રથો અને મોટા મોટા ભટોના સમૂહના Page #145 -------------------------------------------------------------------------- ________________ 144 નાયાધમ કહાઓ- 15-1617, સમૂહરૂપ ચતુરંગિણી સેનાની સાથે પોત-પોતાના નગરથી નીકળ્યા. નીકળીને પંચાલ જનપદ તરફ જવાને માટે ઉદ્યત થયા. ત્યાર પછી દ્રુપદ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે જાઓ અને કાંપિલ્યપુર નગર ની બહાર, ગંગા નદીથી ન અધિક દૂર કે ન અધિક નજીક, એક વિશાલ સ્વયંવર મંડપ બનાવો, જે અનેક સેંકડો સ્તંભોથી બનેલ હોય અને જેમાં લીલા કરતી પુતળીઓ હોય, ત્યાર પછી દ્રુપદ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું-શીઘ્રતાથી વાસુદેવ આદિ અનેક સંખ્યક હજાર્ટી રાજાને માટે આવાસ તૈયાર કરો. તેઓએ તે પ્રમાણે કરીને આજ્ઞા પાછી સોંપી. ત્યાર પછી દ્રુપદ રાજાએ વાસુદેવ પ્રભૂતિ ઘણા હજારો રાજાઓનું આગમન જાણીને, પ્રત્યેક રાજાના સ્વાગત માટે, હાથીના સ્કંધ પર આરૂઢ થઇને યાવતું સુભટોના પરિવારથી પરિવૃત થઇને, અધ્યું અને પાઘ લઈને, સંપૂર્ણ ઋદ્ધિની સાથે કપિલ્યપુર નગરની બહાર નીકળ્યો. નીકળીને જ્યાં વાસુદેવ આદિ બહુસંખ્યક હજારો રાજાઓ હતા, ત્યાં આવ્યો. ત્યાં વાસુદેવ પ્રભૂતિનો અધ્યું અને પાઘથી સત્કાર-સન્માન કર્યો. સત્કાર-સન્માન કરીને તે વાસુદેવ આદિને અલગ અલગ આવાસ આપ્યા. ત્યાર પછી તે વાસુદેવ પ્રસૃતિ પોતપોતાના આવાસમાં પહોંચીને હાથીઓના સ્કંધ ઉપરથી નીચે ઉતર્યો. બધાએ પોતપોતાનો પડાવ નાખ્યો અને પોત-પોતાના આવાસોમાં પ્રવેશ કર્યો. આસન પર બેઠા અને શય્યા પર સૂતા થકા ઘણાં જ ગંધવ પાસે ગાન કરાવતાં અને નટો પાસે નાટક કરાવતાં વિચારવા લાગ્યા. ત્યાર પછી દ્રપદ રાજાએ કાંડિલ્યપુર નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. પછી કૌટુમ્બિક પુરુ ષોને બોલાવીને કહ્યું- દેવાનુપ્રિયો ! જાઓ અને તે વિપુલ અશનાદિ, સુરા, મદ્ય, માંસ, સીધુ અને પ્રસન્ના તથા પ્રચુર પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલાઓ અને અલંકારો વાસુદેવ આદિ હજારો રાજાઓના આવાસમાં લઈ જાઓ.' તે સાંભળીને તે બધી વસ્તુઓ લઈ ગયા. ત્યાર પછી વાસુદેવ આદિ રાજા તે વિપુલ અશનાદિનું પુનઃ પુનઃ આસ્વાદન કરતા વિચરવા લાગ્યા. ભોજન કરીને પછી આચમન કરીને યાવતું સુખદ આસનો પર આસીને થઈને યાવતુ ઘણા ગંધર્વોથી સંગીત કરાવતાં વિચારવા લાગ્યા. ત્યાર પછી દ્રુપદ રાજાએ પૂવપરાહણકાળ સમયે કૌટુમ્બિક પરષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- “દેવાનુપ્રિયો ! તમે જાઓ અને કામ્પિત્ય પુર નગરના ચૂંફાટક આદિ માગોમાં તથા વાસુદેવ આદિ હજારો રાજાઓના આવા સોમાં, હાથીના સ્કંધપર આરૂઢ થઈને બુલંદ અવાજથી ધાવતું વારંવાર ઉદ્ઘોષણા કરતાં આ પ્રમાણે કહો- હે દેવાનુપ્રિયો ! કાલે પ્રભાત કાળમાં દ્રૌપદીનો રાજવરકન્યાનો સ્વયંવર થશે. તેથી હે દેવાનુપ્રિયો ! આપ બધા દ્રુપદ રાજા પર અનુગ્રહ કરતાં થકાં, સ્નાન કરીને વાવતુ વિભૂષિત થઇને, હાથીના સ્કંધ પર આરૂઢ થઈને, કોરંટ વૃક્ષની પુષ્પમાલા સહિત છત્રને ધારણ કરીને ઉત્તમ શ્વેત ચામરોથી વિંજાતા થકા, ઘોડા, હાથીઓ, રથો અને સુભટોના સમૂહથી પરિવૃત થઈને જ્યાં સ્વયે વર-મંડપ છે ત્યાં પહોંચો. ત્યાં પહોંચીને અલગ-અલગ પોતાના નામાંકિત આસન ઉપર બેસો અને રાજ વરકન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરો.' ત્યાર પછી દ્રુપદ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું- દેવાનુ પ્રિયો ! તમે સ્વયંવરમંડપમાં જાઓ અને તેમાં પાણી છાંટો, તેને વાળો. લીંપો અને શ્રેષ્ઠ . Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ સુગંધિત દ્રવ્યોથી સુગંધિત કરો. પંચવર્ણ પુષ્પોના સમૂહથી વ્યાપ્ત કરી. કૃષ્ણ અગર શ્રેષ્ઠ કંદ્રક અને તરુષ્ક આદિના ધૂપથી ગંધની વાટ જેવું કરો. તેને પંચોથી યુક્ત કરો. પછી વાસુદેવ આદિ હાર રાજાઓના નામોથી અંકિત અલગ-અલગ આસન શ્વેત વસ્ત્રોથી આચ્છાદિત કરીને તૈયાર કરો. ત્યાર પછી વાસુદેવ પ્રભૂતિ ઘણા હજાર રાજા ઓ કાલે પ્રભાત થવા પર સ્નાન કરીને યાવતુ વિભૂષિત થયા. શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષોના ફૂલોની માળાવાળા છત્રને છારણ કર્યો. તેમના પર ચામર ઢોળાવા લાગ્યાં. અશ્વ, હાથી, ભટો આદિથી પરિત થઈને સંપૂર્ણ દ્ધિની સાથે યાવતુ વાઘધ્વનિની સાથે જ્યાં સ્વયંવરમંડપ હતો, ત્યાં પહોંચ્યા. મંડપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને પૃથક પૃથક પોત-પોતાના નામોથી અંકિત આસન પર બેસી ગયા અને રાજવર કન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી દ્રુપદ રાજ પણ બીજા દિવસે સ્નાન કરીને યાવતું. આવીને વાસુદેવ આદિને હાથ જોડીને અભિનંદન કરીને કૃષ્ણ વાસુદેવ પર શ્રેષ્ઠ શ્વેત ચામર ઢોળાવા લાગ્યો. [171] ત્યાર પછી તે રાજવરકન્યા દ્રૌપદી બીજા દિવસે પ્રાતઃકાળ થવા પર સ્નાનગૃહની તરફ ગઈ. ત્યાં જઈને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું થાવતું શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા યોગ્ય માંગલિક ઉત્તમ વસ્ત્ર ધારણ કર્યાં. જિનપ્રતિમાઓનું પૂજન કર્યું. પૂજન કરીને તે અંતઃપુરમાં ચાલી ગઈ. [17] ત્યાર પછી અંતઃપુરની સ્ત્રીઓએ રાજવરકન્યા દ્રૌપદીને સર્વ અલંકા રોથી વિભૂષિત કરી. પગમાં શ્રેષ્ઠ નૂપુર પહેરાવ્યા. યાવતુ તે દાસીઓના સમૂહથી પરિ વૃત થઈને અંતઃપુરથી બહાર નીકળી. બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. અને જ્યાં ચારઘંટા વાળો અશ્વરથો હતો, ત્યાં આવી. આવીને ક્રીડા કરાવનારી ધાય અને લેખિકા દાસીની સાથે તે ચાર ઘંટાવાળા રથ પર આરૂઢ થઈ. તે સમયે ધૃષ્ટદ્યુમ્ન કુમારે દ્રૌપદી કુમારીનું સારથિનું કાર્ય કર્યું. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદી કંપિલ્યપુર નગરની મધ્યમાં થઈને જ્યાં સ્વયંવરમંડપ હતો, ત્યાં ગઈ. સ્વયંવરમંડપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને બંને હાથ જોડીને વાસુદેવ પ્રભૂતિ બહુસંખ્યક હજારો રાજાઓને પ્રણામ કર્યા. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદીએ એક મોટા શ્રીદામકાંડ ગ્રહણ કર્યો. પાટલ, મલ્લિકા, ચંપક આદિ યાવત્ સપ્તપર્ણ આદિના ફૂલોથી ગુંથેલ હતો. ગંધ સમૂહને ફેલા વતો હતો. અત્યંત સુખદ સ્પર્શવાળો અને દર્શનીય હતો. ત્યાર પછી તે ક્રીડા કરાવનારી યાવતુ સુંદર રૂપવાળી ધાયે જમણા હાથમાં ચમકતો અરીસો લીધો. તે દર્પણમાં જે જે રાજાનું પ્રતિબિમ્બ પડતું હતું, તે પ્રતિબિમ્બ દ્વારા દેખાતા શ્રેષ્ઠ સિંહના સમાન રાજાને પોતાના ડાબા હાથેથી દ્રૌપદીને બતાવતી હતી. તે ધાય સ્કુટ, વિશદ, વિશુદ્ધ રિભિત મેઘની ગર્જનાની સમાન ગંભીર અને મધુર વચન બોલતી થકી, તે દરેક રાજાના માતાપિતાના વંશ, સત્વ, સામર્થ્ય ગોત્ર, પરાક્રમ, કાંતિ. વિવિધ પ્રકારનું જ્ઞાન માહાભ્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણ્ય, કુળ અને શીલને જાણનાર હોવાથી વખાણ કરવા લાગી. તેમાંથી સર્વ પ્રથમ વૃષ્ણિ (યાદવો)માં પ્રધાન સમુદ્રવિજય આદિ દશ દસારો જે ત્રણ લોકમાં બળવાન હતા, લાખો શત્રુઓના માન મર્દન કરનાર હતા, ભવ્ય જીવોમાં શ્રેષ્ઠ શ્વેત કમલના સમાન પ્રધાન હતા, તેજથી દેદીપ્યમાન હતા, બલ, વીર્ય, રૂપ, યૌવન, ગુણ અને લાવણ્યનું કીર્તન કરનારી તે ધાયે કીર્તન કર્યું અને પછી કહ્યું કે આ યાદવો. no| Page #147 -------------------------------------------------------------------------- ________________ 146 નાયાધમ્મ કહાઓ - 14-1172 સૌભાગ્ય અને રૂપથી સુશોભિત છે અને શ્રેષ્ઠપુરુષોમાં અને રૂપથી સુશોભિત છે અને શ્રેષ્ઠ પુરુષોમાં ગંધહસ્તી સમાન છે. તેમાંથી કોઈ તારા હૃદયને પ્રિય હોય તો વરણ કરીલે. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદી પણ હજાર શ્રેષ્ઠ રાજાઓની મધ્યમાં થઇને, તેઓનું અતિક્રમણ કરતી-કરતી, પૂર્વકત નિયાણાથી પ્રેરિત થતી જ્યાં પાંચ પાંડવો હતા. ત્યાં આવી. ત્યાં આવીને તેણીએ તે પાંચે પાંડવોને પંચરંગી કુસુમધમથી ચારે તરફથી વેષ્ટિત કરી દધા. વેષ્ટિત કરીને કહ્યું - મેં આ પાંચે પાંડવોને વરણ કર્યા છે. ત્યાર પછી તે વાસુદેવ પ્રભુતિ બહુ હજાર રાજાઓએ ઊંચા-ઊંચા શબ્દોથી વારંવાર ઉઘોષણા કરતાં કહ્યું-“અહો ! રાજવરકન્યા દ્રૌપદીએ સારું વરણ કર્યું.' એ પ્રમાણે કહીને તેઓ સ્વયંવરમંડપથી બહાર નીકળ્યા. નીકળીને પોતપોતાના આવાસોમાં ચાલ્યા ગયા. - ત્યાર પછી ધૃષ્ટદ્યુમ્ન કુમારે પાંચે પાંડવોને, રાજવકન્યા દ્રૌપદીને ચારઘંટા, વાળા અશ્વરથ પર આરૂઢ કર્યા અને કાંપિલ્યપુરની મધ્યમાં થઈને યાવતુ પોતાના ભવન માં પ્રવેશ કર્યો. ત્યાર પછી દ્રપદ રાજાએ પાંચે પાંડવોને અને રાજવરકન્યા દ્રૌપદીને પટ્ટ પર આસીન કર્યા. આસીન કરીને ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવ્યું. અગ્નિહોમ કરાવ્યો. પછી પાંચે પાંડવોને દ્રોપદીની સાથે પાણિગ્રહણ કરાવ્યું. ત્યાર પછી દ્રુપદ રાજાએ રાજવરકન્યા દ્રોપદીને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું આઠ કરોડ હિરણ્ય આદિ યાવતુ આઠ પ્રેષણ કરણી દાસ ચેટિક. તે સિવાય અન્ય પણ ઘણું ધન કનક આદિ થાવતું પ્રદાન કર્યું. ત્યાર પછી દ્રુપદ રાજાએ વાસુદેવ પ્રભૂતિ રાજાઓને વિપુલ અશન, આદિથી સત્કાર કરીને વિદાય કર્યો. [17] ત્યાર પછી પાડુ રાજાએ તે વાસુદેવ પ્રસૃતિ ઘણા હજાર રાજાઓને હાથ જોડીને યાવતું આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિયો ! હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવો અને દ્રૌપદીનો કલ્યાણકારક મહોત્સવ થશે. તેથી દેવાનુપ્રિયો ! તમે અમારા પર અનુ ગ્રહ કરીને બધા યથા સમયવિલંબ કર્યા વિના પધારજો.' ત્યાર પછી તે વાસુદેવ આદિ સર્વ નૃપતિગણ અલગ અલગ યાવતુ ગમન કરવાને માટે ઉઘત થયા. ત્યાર પછી પાંડુ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આદેશ આપ્યો- તમે જાઓ અને હસ્તિનાપુર, નગરમાં પાંચ પાંડવોને માટે પાંચ ઉત્તમપ્રાસાદ બનાવડાવે. તે પ્રાસાદ ઘણા ઊંચા અને સાત માના હોવા જોઈએ. યાવતું તે ખુબ સુંદર હોવા જોઈએ.” ત્યાર પછી પાંડુરાજા પાંચે પાંડવો અને દ્રોપદીની સાથે અશ્વસેના, ગજસેના આદથી પરિવૃત થઈને કાંપિલ્ય પુર નગરથી નીકળ્યા. નીકળીને જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવી પહોંચ્યા. ' ત્યાર પછી પાંડુ રાજાએ તે વાસુદેવ આદિ રાજાઓનું આગમન જાણીને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને તેમને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવ આદિ ઘણા હજાર રાજાઓને માટે આવાસ તૈયાર કરાવો. જે અનેક સેંકડો સ્તંભોથી યુક્ત હોય, ઈત્યાદિ તે ત્યાર પછી તે વાસુદેવ વગેરે ઘણા હજાર રાજાઓ હસ્તિનાપુર નગરમાં આવ્યા. ત્યારે પાંડુરાજા તે વાસુદેવ આદિ રાજાઓનું આગમન જાણીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને દ્રુપદ રાજાની જેમ તેની સામે જઈને તેમનો સત્કાર કર્યો યાવત્ તેઓને યથાયોગ્ય આવાસ આપ્યો. ત્યાર પછી પાંડુ રાજાએ હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કૌટુ મ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ અશનાદિ તૈયાર www.fainelibrary.org Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ કરાવો.' ત્યારે વાસુદેવ આદિ ઘણા રાજાઓએ સ્નાન તેમજ બલિકર્મ કરીને આહાર કયો વાવતુ પહેલાની જેમ વિચરવા લાગ્યા. ત્યાર પછી પાંડુ રાજાએ પાંચ પાંડવોને અને દ્રોપદીને પાટ ઉપર બેસાડ્યા. બેસાડીને તેમને શ્વેત અને પીત કલશોથી અભિષેક કરાવ્યો. પછી કલ્યાણકારી ઉત્સવ કર્યો. તે વાસુદેવ આદિ ઘણા હજાર રાજાઓનો સત્કાર કર્યો. સન્માન કર્યું. f174] ત્યાર પછી પાંચ પાંડવો, દ્રૌપદીની સાથે, અંતઃપુરના પરિવાર સહિત, એક એક દિવસ વારાના અનુસાર ઉદાર કામભોગ ભોગવતાં યાવતુ રહેવા લાગ્યા. ત્યારે પછી પાંડુ રાજા એકવાર કોઈ સમયે પાંચ પાંડવોકુંતી દેવી અને દ્રોપદીની સાથે તથા અંતપુરના અંદરના પરિવાર સાથે પરિવૃત થઈને શ્રેષ્ઠ સિંહાસન ઉપર આસીન થઈને વિચારતા હતા. ત્યારે કચ્છલ્લ નામક નારદ ત્યાં આવી પહોંચ્યા. તે જોવામાં અત્યંત ભદ્ર અને વિનીત દેખાતા હતા, પરંતુ અંદરથી તેમનું હૃદય કલુષિત હતું. બ્રહ્મ ચર્ય વ્રતના ધારક હોવાથી તે મધ્યસ્થતાને પ્રાપ્ત હતાં. આશ્રિત જનોને તેમનું દર્શન પ્રિય લાગતું હતું. તેનું રૂપ મનોહર હતું તેમણે ઉજ્જવલ તેમજ શકલ પહેરેલ હતું. કાળું મૃગચર્મ ઉત્તરાસંગના રૂપમાં વક્ષસ્થલપર ધારણ કરેલ હતું. હાથમાં દંડ અને કમંડલું હતાં, જટા રૂપી મુગટથી તેમનું મસ્તક દેદીપ્યમાન હતું. તેમણે યજ્ઞોપવીત, તેમજ રદ્રાક્ષની માળાનાં આભરણો, મૂંજની કટિમેખલા અને વલ્કલ વસ્ત્ર ધારણ કરેલ હતા. તેમના હાથમાં કચ્છપી નામની વીણા હતી. તેમને સંગીત પર પ્રીતિ હતી. આકાશમાં ગમન કરવાની શક્તિ હોવાના કારણે તે પૃથ્વીપરબહુ ઓછું ગમન કરતાં હતા. સંચરણી, આવરણી, અવત રણી ઉત્પતની શ્લેષણી, સંક્રામણી, અભિયોગિની, પ્રજ્ઞપ્તિ ગમની, અને અંભિની, આદિ ઘણીજ વિદ્યાધરો સંબંધી વિદ્યાઓમાં પ્રવીણ હોવાથી તેમની કિર્તિ ફેલાયેલી હતી. તે બલદેવ અને વાસુદેવના પ્રેમપાત્ર હતાં. પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ. અનિરુદ્ધ, નિષધ, ઉન્મુખ, સારણ, ગજસુકુમાર, સુમુખ અને દુર્મુખ આદિ યાદવોના સાડાત્રણ કરોડ કુમારોના હૃયને પ્રિય હતા અને તેઓ વડે પ્રશંસનીય હતા. કલહ, યુદ્ધ અને કોલાહલ તેમને પ્રિય હતો. તે ભાંડની સમાન વચન બોલવાના અભિલાષી હતા. અનેક સમર અને સમ્પરાય જોવાના રસિયા હતા. ચારે તરફ દક્ષિણા આપીને પણ કલહની ખોજ કરતા હતા. કલહ કરાવીને બીજાના ચિત્તમાં અસમાધિ ઉત્પન્ન કરતા હતા. એવા તે નારદ ત્રણે લોકમાં બલવાન શ્રેષ્ઠ દસારવંશના વીરપુરુષોથી વાર્તાલાપ કરીને, તે ભગવતી પ્રાકામ્ય નામક વિદ્યાનું, જે આકાશમાં ગમન કરવામાં દક્ષ હતી, સ્મરણ કરીને ઉડ્યા અને આકાશને ઓળંગતા થકા હજારો ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન અને સંબોધથી શોભિત અને ભરપૂર દેશોથી વ્યાપ્ત પૃથ્વીનું અવલોકન કરતા-કરતા રમણીય હસ્તિનાપુર નગરમાં આવ્યા અને વેગની સાથે પાંડુ રાજાના મહેલમાં ઉતર્યા. * તે સમયે પાંડુરાજાએ કરછુલ્લ નારદને આવતા જોયા. જોઈને પાંચ પાંડવો તથા કુંતી દેવી સહિત તે આસન ઉપરથી ઉભા થયા. યાવતુ ઉભા થઈને સાત-આઠ પગલાં કચ્છલ્લ નારદની સામે ગયા. સામે જઈને ત્રણવાર દક્ષિણ દિશાથી આરંભ કરીને પ્રદ ક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન કર્યા. નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને મહાન પુરુષોને યોગ્ય અથવા બહુમૂલ્ય આસન ગ્રહણ કરવાને માટે આમંત્રણ કર્યું. Page #149 -------------------------------------------------------------------------- ________________ 148 નાયાધામ કાકાઓ૧૩-૧૧૭૫ [15] ત્યાર પછી તે કક્કુલ નારદે પાણી છાંટીને અને દર્ભ પાથરીને તેના પર પોતાનું આસન બિછાવ્યું અને તે તેના પર બેઠા. બેસીને પાંડુ રાજા, રાજ્ય, યાવતુ અંતઃ પુરના સમાચાર પૂછ્યા. તે સમયે કુંતી દેવીએ અને પાંચે પાંડવોએ કચ્છલ્લ નારદનો આદર સત્કાર કર્યો. યાવતુ તે તેની પર્યાપાસના સેવા કરવા લાગ્યા. તે સમયે દ્રૌપદી દેવીએ કચ્છલ્લ નારદને અસંયમી, અવિરત તથા પૂર્વકૃત પાપ કર્મના નિન્દાદિ દ્વારા નાશ ન કરનાર તથા આગળના પાપોનું પ્રત્યાખ્યાન ન કરનાર જાણીને તેનો આદર ન કર્યો. તેને આવ્યો પણ ન જાણ્યો. તેના આવવા પર તે ઉભી ન થઈ અને તેમની ઉપાસના પણ ન કરી. ત્યાર પછી કક્કુલ્લ નારદને આ પ્રકારનો અધ્યવસાય ચિક્તિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે અહો ! આ દ્રૌપદી દેવી પોતાના રૂપ, લાવણ્ય અને આ પાંચ પાંડવોના કારણે અભિમાનિની થઈ ગઈ છે. તેથી તે મારો આદર નથી કરતી, મારી ઉપાસના નથી કરતી તેથી દ્રૌપદી દેવીનું અનિષ્ટ કરવું મારા માટે શ્રેયસ્કર છે. પાંડુ રાજા પાસેથી જવાની આજ્ઞા લીધી. પછી ઉત્પતની વિદ્યાનું આહવાન કર્યું. આહવાન કરીને તે ઉત્કૃષ્ટ યાવતુ વિદ્યાધર ગતિથી લવણ સમુદ્રની મધ્યમાં થઈને, પૂર્વ શિાની સન્મુખ, ચાલવાને માટે પ્રયત્નશીલ થયા. તે કાળે અને તે સમયે ધાતકીખંડ નામક દ્વીપમાં પૂર્વ દિશાની તરફના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં અમરકંકા નામની રાજધાની હતી. તે અમરકંકા નગરીમાં પદ્મનાભ નામનો રાજા હતો. તે મહાન હિમવંત પર્વતની સમાન સારવાળો હતો, ઈત્યાદિ પૂર્વવત્ વર્ણન સમજી લેવું જોઈએ. તે પદ્મનાભ રાજાના અંતઃપુરમાં સાતસો રાણીઓ હતી. તેના પુત્રનું નામ સુનાભ હતું. તે યુવરાજ પણ હતો. તે સમયે રાજા પદ્મનાભ પોતાની રાણી ઓની સાથે ઉત્તમ સિંહાસન ઉપર બેઠો હતો. ત્યાર પછી કક્કુલ્લ નારદ જ્યાં અમર કંકા રાજધાની હતી અને જ્યાં પદ્મનાભનું ભવન હતું ત્યાં આવ્યા. આવીને પાનાભ રાજાના ભવનમાં વેગ પૂર્વક શીઘ્રતાની સાથે ઉતર્યા. તે સમયે પદ્મનાભ રાજાએ કચ્છ લ્લ નારદને આવતા જોયા. જોઈને તે આસન ઉપરથી ઉઠ્યા ઉઠીને અર્ધ્વથી તેની પૂજા કરી યાવતું આસન પર બેસવાને માટે આમંત્રણ કર્યું. ત્યાર પછી કચ્છલ્લ નારદે પાણી છાંટીને પછી દર્ભ બિછાવી તેના પર આસન બિછાવ્યું. યાવતુ કુશલ-સમાચાર પૂછ્યા. - ત્યાર પછી પદ્મનાભ રાજાએ પોતાની રાણીઓમાં વિસ્મિત થઈને કઠ્ઠલ્લા નારદને પ્રશ્ન કર્યો. હે દેવાનુપ્રિય! આપ ઘણા ગ્રામો અને ગૃહોમાં પ્રવેશ કરો છો, તો હે દેવાનુપ્રિય ! મારું જેવું અંતપુર છે તેવું આપે ક્યારેય પહેલાં જોયું છે ?' કક્કુલ નારદ જરા હસ્યા હસીને બોલ્યા - હે પદ્મનાભ તમે કૂવાના તે દેડકા સમાન છો. ? જમ્બુદ્વીપમાં ભારતવર્ષમાં, હસ્તિનાપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચલણી દેવીની આત્મજા, પાંડુ રાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવી રૂપથી યાવત્ લાવણ્યથી ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તમારું આ આખું અંતઃપૂર દ્રૌપદી દેવીના કાપેલા પગના અંગૂઠાના સોમી કળા-બરાબર પણ નથી. આ પ્રમાણે કહીને નારદે પદ્મનાભ પાસેથી જવાની અને મતિ લીધી. અનુમતિ લઈને તે ચાલ્યા ગયા. ત્યાર પછી પદ્મનાભ રાજ કઠ્ઠલ્લ નારદ પાસેથી આ અર્થને સાંભળીને અને સમજીને દ્રૌપદી દેવીના રૂપ, લાવણ્ય અને યૌવનમાં મુગ્ધ બની ગયો, ગૃદ્ધ થઈ ગયો, લુબ્ધ થઈ ગયો અને આગ્રાહવાન થઈ ગયો. તે પૌષધશાળામાં પહોંચ્યો. પૌષધશાળાને Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ 149 પૂંજીને, પોતાના પૂર્વના સાથી દેવનું મનમાં ધ્યાન કરીને, અઠ્ઠમ કરીને બેસી ગયો. દેવ આવ્યો. રાજાએ પહેલાના સાથી દેવને કહ્યું- હે ભારતવર્ષમાં, હસ્તિનાપુર નગરમાં યાવતું દ્રૌપદીદેવી ઉત્કૃષ્ટ શરીરવાળી છે. હે દેવાનુપ્રિય! હું ઈચ્છું છું કે દ્રૌપદીદેવી ને અહીં લઈ આવો.' ત્યાર પછી પૂર્વસંગતિ દેવે પદ્મનાભને કહ્યું- દેવાનુપ્રિય છે તે કદી થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે દ્રૌપદીદેવી પાંચ પાંડવોને છોડીને બીજા પુરષની સાથે ઉદાર કામ ભોગને ભોગવશે. તો પણ હું તમારું પ્રિય કરવાને માટે દ્રૌપદી દેવીને હમણાં અહીં લાવી આપું છું.’ એ પ્રમાણે કહીને તે ઉત્કૃષ્ટ દેવગતિથી લવણસમુદ્રની મધ્યમાં થઇને જ્યાં હસ્તિનાપુર નગર હતું તે તરફ ગમન કરવાને માટે ઉદ્યત થયો. તે કાળ અને તે સમયમાં યુધિષ્ઠિર રાજા દ્રૌપદી દેવીની સાથે મહેલની છત પર સુખે સૂતા હતા. ત્યારે તે પૂર્વસંગતિક દેવ જ્યાં રાજા યુધિષ્ઠિર હતા અને જ્યાં દ્રૌપદી દેવી હતી, ત્યો આવ્યો. આવીને તેણે દ્રોપદી દેવીને અવસ્થાપિની નિદ્રા આપી. પછી દ્રોપદી દેવીને ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ દેવગતિથી અમરકંકા રાજધાનીમાં પદ્મનાભના ભવનમાં આવી અશોક વાટિકામાં દ્રૌપદી દેવીને રાખી દીધી. રાખીને અવસ્થાપિની નિદ્રાનું સંહરણ કર્યું. સંહરણ કરીને જ્યાં પદ્મનાભ રાજા હતો, ત્યાં આવ્યો. આવીને આ પ્રમાણે બોલ્યોદેવાનુપ્રિય ! હું હસ્તિનાપુરથી દ્રૌપદી દેવીને શીવ્રતાપૂર્વક અહીં લઈ આવ્યો છું. તે તમારી અશોક વાટિકામાં છે. તેથી આગળ તમે જાણો! ત્યાર પછી થોડીવારે દ્રૌપદી દેવીની નિદ્રા ભંગ થઈ. તેણી તે અશોક વાટિકાને ઓળખી ન શકી તેથી તે મનોમન કહેવા લાગી કે આ ભવન મારે નથી, આ અશોક વાટિકા મારી પોતાની નથી. કોણ જાણે કોઈ દેવે, દાનવ, કિં૫રશે, કિનારે, મહોરગે યા ગંધર્વે કોઈ બીજા રાજની અશોકવાટિકામાં મારું સંહરણ કર્યું છે. આ પ્રમાણે વિચારતી તે ભગ્નમનોરથવાળી થઈને યાવતું ચિંતા કરવા લાગી. ત્યાર પછી રાજા પદ્મનાભ સ્નાન કરીને યાવતું, સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને તથા અંત:પુરના પરિવારથી પરિવૃત્ત. થઇને, જ્યાં અશોક વાટિકા હતી, જ્યાં દ્રોપદી દેવી હતી, ત્યાં આવ્યો. આવીને તેણે દ્રૌપદી દેવીને ભગ્ન મનોરથ તેમજ ચિંતા કરતી જોઈને કહ્યું- દેવાનુપ્રિયે ! તું ભગ્ન મનોરથ યુક્ત થઈને ચિંતા શા માટે કરે છે? દેવાનુપ્રિયે! મારો પૂર્વસંગતિક દેવ હરણ કરીને અહીં લાવ્યો છે, તેથી હે દેવાનુપ્રિયે ! તું હતમનઃસંકલ્પ થઈને ચિંતા ન કર તું મારી સાતે વિપુલ ભોગપભોગ ભોગવતી રહે.' ત્યારે દ્રૌપદી દેવીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય! જમ્બુદ્વીપમાં, ભારતવર્ષમાં, દ્વારવતી નગરીમાં કૃષ્ણ નામક વાસુદેવ મારા સ્વામીના ભાઈ રહે છે. તે જો છ માસમાં મને લેવાને માટે અહીં ન આવે તો તે દેવાનુપ્રિય ! હું તમારી આજ્ઞા ઉપાય, વચન અને નિર્દેશમાં રહીશ. ત્યારે પદ્મનાભ રાજાએ દ્રૌપદીના આ અર્થને અંગીકાર કર્યો. દ્રૌપદી દેવીને કન્યાઓના અંતઃપુરમાં રાખી દીધી. ત્યાર પછી દ્રૌપદી દેવી છઠ્ઠભક્ત અને પારણામાં આયંબીલના તપ કર્મથી આત્માને ભાવિત કરતી વિચારવા લાગી. [17] અહીં દ્રૌપદી દેવીનું અપહરણ થઈ ગયા પછી થોડા સમયમાં યુધિષ્ઠિર રાજા જાગ્યા. તે દ્રૌપદી દેવીને પોતાની પાસે ન જોવાથી શધ્યાથી ઉઠ્યા. ઉઠીને ચારે તરફ દ્રૌપદી દેવીની માગણા-ગવેષણા કરી. પરંતુ દ્રૌપદી દેવીની ક્યાંય પણ શ્રુતિક્ષતિ-વગેરે યા પ્રવૃત્તિ-ન જણાતાં જ્યાં પાંડુ રાજા હતા, ત્યાં આવ્યા. ત્યાં આવીને પાંડુ Page #151 -------------------------------------------------------------------------- ________________ 15. નાયાધામ કહાઓ- 1-16176 રાજાને આ પ્રમાણે કહ્યું- “આ પ્રમાણે હે તાત! હું અગાસી ઉપર સુતો હતો. મારી પાસેથી દ્રૌપદી દેવીને ન જાણે કોણ દેવ, દાનવ, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, હરણ કરી ગયો, લઈ ગયો, ખેંચી ગયો. તો હે તાત! હું ઈચ્છું છું કે દ્રોપદી દેવીની ચારે તરફ માર્ગણા કરાય.” ત્યારે પાંડુ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું હે દેવાનું પ્રિયો! હસ્તિનાપુર નગરમાં શ્રાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ આદિમાં ઊંચા ઊંચા શબ્દોની ઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે કહો-આ પ્રમાણે નિશ્ચયથી આકાશ તલ પર સુખે સુતેલી યુધિષ્ઠિર રાજાની પાસેથી દ્રૌપદી દેવીને ન જાણે કોણ હરણ કરેલ છે, લઈ ગયો છે યા ખેંચી ગયો છે? તો હે દેવાનુપ્રિયો કોઈ દ્રૌપદી દેવીની કૃતિ, ક્ષતિ યા પ્રવૃત્તિ બતાવશે તે મનુષ્યને પાંડુ રાજા વિપુલ સંપદાનું દાન આપશે, ઈનામ ઓપશે. આ પ્રમાણેની ઘોષણા કરો. પૂર્વોક્ત ઘોષણા કરાવવા છતાં પણ પાંડુ રાજા દ્રૌપદી દેવીની ક્યાંય પણ શ્રતિ યાવતું સમાચાર ન મેળવી શક્યા. ત્યારે કુંતી દેવીને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે દ્વારવતી નગરી જાઓ અને કુષણ વાસુદેવને આ અર્થ નિવેદન કરો. કૃષ્ણ વાસુદેવ જ દ્રોપદીદેવીની માગણા-ગવેષણા કરશે. અન્યથા દ્રૌપદી દેવીની શ્રુતિ, શ્રુતિ યા પ્રવૃત્તિ આપણે જાણી શકીશું. એવું ન માની શકાય. પાંડુ રાજાથી દ્વારિકા જવા માટે કહેવા પર કુન્તી દેવી તેની વાત યાવતું સ્વીકાર કરીને સ્નાન કરીને, બાલકર્મ કરીને, હાથીના સ્કંધ પર આરૂઢ થઈને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને નીકળી. નીકળીને કુરુદેશની વચ્ચો વચ્ચે થઈને જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું જ્યાં તારવતી નગરી હતી અને નગરની બહાર શ્રેષ્ઠ ઉદ્યાન હતું, ત્યાં આવી. આવીને હાથીના સ્કંધથી નીચે ઉતરી. ઉતરીને કૌટુમ્બિક પરુષોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે જ્યાં દ્વારિકા નગરી છેઃ ત્યાં જાઓ. દ્વારિકા નગરીની અંદર પ્રવેશ કરો. પ્રવેશ કરીને કૃષણ વાસુદેવને બંને હાથ જોડી આ પ્રમાણે કહેવું, હે સ્વામિનું! આપના પિતાની બહેન કુન્તી દેવી હસ્તિના પુરથી શીધ્ર અહીં આવેલ છે અને તમારા દર્શનની ઈચ્છા કરે છે. તમને મળવા ઇચ્છે છે.” ત્યારે કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષો પાસેથી કુન્તી દેવીના આગમનના સમાચાર સાંભળીને હાથીના સ્કંધ પર આરૂઢ થઈને ઘોડાઓ, હાથીઓ આદિની સેનાની સાથે થાવતુ દ્વારવતી નગરીની મધ્યમાં થઇને જ્યાં કુન્તી દેવી હતી, ત્યાં આવ્યા. આવીને હાથીના અંધ ઉપરથી ઉતર્યા. નીચે ઉતરીને તેણે કુન્તી દેવીના ચરણને ગ્રહણ કર્યા. ચરણનો સ્પર્શ કર્યો. પછી કુન્તી દેવીની સાથે હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયા. આરૂઢ થઈને દ્વારવતી નગરીના મધ્ય ભાગમાં થઈને જ્યાં પોતાનો મહેલ હતો, ત્યાં આવ્યા, આવીને પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. કુન્તી દેવી જ્યારે સ્નાન કરીને, બલિકમ કરીને અને ભોજન કરીને પછી યાવતું સુખાસન ઉપર બેઠી, ત્યારે કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું- હે પિતૃભગિની ! કહો આપનું અહીં આવવાનું શું પ્રયોજન છે?' ત્યાર પછી કુન્તી દેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! હસ્તિનાપુર નગરમાં, યુધિષ્ઠિર આકાશતલ પર સુખે સુતો હતો. તેની પાસેથી દ્રૌપદી દેવીને ન જાણે કોણ અપહરણ કરી ગયો હું ઈચ્છું છું કે તેની માર્ગણા કરો-ગવેષણા કરો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પોતાની પિતૃભગિની કુન્તીને કહ્યું-જો હું ક્યાંય પણ દ્રૌપદી દેવીની શ્રુતિ આદિ મેળવું તો હું તેને પાતાલથી, ભવનમાંથી યા અર્ધભરત ક્ષેત્રમાંથી, દરેક સ્થાનેથી Page #152 -------------------------------------------------------------------------- ________________ અતઅંધ-૧, અધ્યયન-૧૬ 151 મારા હાથેથી જ લઈ આવીશ. આ પ્રમાણે કહીને તેમણે કુન્તી દેવીનો સત્કાર કર્યો, સન્માન કર્યું, પાવતુ તેમને વિદાય કર્યો. કુન્તી દેવીના ગયા પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું “દેવાનુપ્રિયો ! તમે દ્વારિકા નગરીમાં જાઓ.’ આ પ્રમાણે જેમ પાંડુ રાજાએ ઘોષણા કરાવી હતી, તે પ્રમાણે કૃષ્ણ વાસુદેવે પણ ઘોષણા કરાવી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ કોઈ સમયે અંતઃપુરની અંદર પોતાની રાણીઓની સાથે હતા. તે સમયે તે કઠુલ્લ નારદ યાવત્ ઉતર્યા. યાવતું આસન પર બેસીને કૃષ્ણ વાસુદેવનો કુશલ વૃત્તાન્ત પૂછ્યો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કચ્છલ નારદને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! તમે ઘણા ગ્રામો, આકરો, નગરો આદિમાં પ્રવેશ કરો છો. તો ક્યાંય પણ દ્રૌપદી દેવાની શ્રુતિ આદિ કાંઇ મળ્યું છે?” ત્યારે કચ્છલ્લ નારદે કણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનું પ્રિય ! એક વખત હું ધાતકીખંડ દ્વીપમાં, પૂર્વ દિશાના દક્ષિણાધ ભરત ક્ષેત્રમાં, અમારકા નામની રાજધાનીમાં ગયો હતો. ત્યાં મે પદ્મનાભ રાજના ભવનમાં દ્રૌપદી દેવી જેવી કોઈ દેખી હતી. ત્યારે કૃષ્ણ વાસુદેવે કઠ્ઠલ નારદને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિય! આ તમારી જ કરતૂત જણાય છે. કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર કડ્ડલ નારદ ઉત્પતની વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણ કરીને જે દિશાઓથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે દૂતને બોલાવ્યો.બોલાવીને તેને કહ્યું-દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર જાઓ અને પાંડુ રાજાને નિવેદન કરો કે હે દેવાનુપ્રિય! દ્રૌપદી દેવીનો પત્તો લાગ્યો છે. તેથી પાંચ પાંડવો ચતુરંગિણી સેનાની સાથે પરિવૃત્ત થઇને તૈયાર થાઓ, રવાના થાઓ અને પૂર્વ દિશાના વેતાલિક પર લવણ સમુદ્રના તટ પર મારી પ્રતીક્ષા કરો.” ત્યારે પાંચે પાંડવો ત્યાં જઈને યાવતું પ્રતીક્ષા કરવા લાગ્યા. - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું- દેવાનું પ્રિયો ! તમે જાઓ અને સાન્તાહિક ભેરી વગાડો.” તે સાંભળીને કૌટુમ્બિક પુરુષોએ ભેરી વગાડી. ત્યાર પછી સાન્તાહિક ભેરીની ધ્વનિ સાંભળીને સમુદ્ર વિજય આદિ દસ દસાર યાવતુ છપ્પન હજાર બલવાન યોદ્ધાઓ કવચ પહેરીને તૈયાર થઈને, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરીને, જ્યાં કૃષ્ણ વાસુદેવની સુધમાં સભા હતી અને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા. આવીને હાથ જોડીને વાવતુ તેમનું અભિનંદન કર્યું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરેટ વૃક્ષોના ફૂલોની માળાઓથી યુક્ત છત્ર તેમના મસ્તક ઉપર ધારણ કરવામાં આવ્યું. બંને બાજુએ ઉત્તમ શ્વેત ચામર ઢોળાવા લાગ્યા. તેઓ મોટા મોટા ઘોડાઓ, હાથીઓ, ભટો અને સુભસેના સમૂહથી પરિવૃત્ત થઈને, દ્વારિકા નગરીની મધ્યમાં થઈને નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્વ દિશાનો વેતાલિક હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને પાંચ પાંડવોની સાથે એકટ્ટા થયા પછી પડાવ નાંખીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સુચિત દેવનું મનમાં પુનઃ પુનઃ ચિંતન કરવા લાગ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવનો અષ્ટમભક્ત પુરો થવા પર સુસ્થિત દેવ થાવત્ તેમની પાસે આવ્યો. તેને કહ્યું- દેવાનુપ્રિય કહો, મારે શું કરવાનું છે?” ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવને કહ્યું, “હે દેવાનુપ્રિય ! દ્રૌપદી દેવી યાવતુ પદ્મનાભ રાજના ભવનમાં હરણ કરાઇ છે. તેથી હે દેવાનુપ્રિય! તમે પાંચ પાંડવો સહિત છઠ્ઠા મારા રથને લવણ સમુદ્રમાં માર્ગ આપો. જેથી હું અમરકંકા નગરીની રાજધાનીમાં દ્રૌપદી દેવીને Page #153 -------------------------------------------------------------------------- ________________ 152 નાયાધબ્બ કહાઓ- 114176 પાછી લાવવા માટે જઈ શકું.' ત્યાર પછી સુચિત દેવે કૃષણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય છે. જેમ પદ્મનાભ રાજાના પૂર્વસંગતિક દેવે દ્રૌપદી દેવીનું સંહરણ કર્યું એવી રીતે હું દ્રૌપદી દેવીને ધાતકીખંડ દ્વીપના ભરત ક્ષેત્રથી યાવતુ હસ્તિનાપુર લઈ આવું ? અથવા પદ્મનાભ રાજાને તેના નગર, સૈન્ય અને વાહનોની સાથે લવણસમુદ્રમાં ફેંકી દઉં? ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવને આ પ્રમાણે કહ્યું તમે તો પાંચ પંડવો સહિત છઠ્ઠા મારા રથને લવણ સમુદ્રમાં જવા માટે માર્ગ કરી આપો. હું પોતે જ દ્રૌપદી દેવીને પાછી લાવવા જઈશ.' ત્યારે સુસ્થિત દેવે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું એમ જ થાય, ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે ચતુરગિણી સેનાને વિદાય કરીને પાંચ પાંડવોની સાથે છઠ્ઠા પોતે એમ છએ રથોમાં બેસીને, લવણ સમુદ્રની મધ્યમભાગમાં થઈને જવા લાગ્યા. જતાં-જતાં અમરકંકા રાજધાની હતી અને જ્યાં અમરકંકાનું પ્રધાન ઉધાન હતું, ત્યાં પહોંચ્યાં. પહોંચ્યા પછી રથને રોક્યો અને ધરૂક નામના સારથીને બોલાવીને કહ્યું “હે દેવાનુપ્રિય ! તુ જા અને અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કર. પ્રવેશ કરીને પદ્મનાભ રાજાની જઈને તેના પાદપીઠને તારા ડાબા પગથી આકાંત કરીને, ભાલાની અણી દ્વારા લેખ-સમાચાર આપ. પછી કપાળ ઉપર ત્રણ બલવાળી ભૂકટિ ચઢાવીને, આંખ લાલ કરીને, પુષ્ટ થઈને, ક્રોધ કરીને, કુપિત થઈને અને પ્રચંડ થઈને એમ કહેવું. અરે પદ્મનાભ ! મોતની કામના કરનાર ! અનંત કુલક્ષણોવાળા ! પુણ્યહીન ! ચતુર્દશીનો જન્મેલો ! શ્રી, લજ્જા અને બુદ્ધિથી હીન ! આજ તું નહી બચી શકીશ. શું તું નથી જાણતો કે તું કૃષ્ણ વાસુદેવની બહેન દ્રૌપદી દેવીને અહીં લઈ આવ્યો છે? ખેર, જે થયું તે થયું, હજુ પણ તું દ્રૌપદી દેવીને કૃષ્ણ વાસુદેવને પાછી સોંપી દે અથવા યુદ્ધને માટે તૈયાર થઈને બહાર નીકળ. તે કૃષ્ણ વાસુદેવ પોતે પાંચ પાંડવો સહિત દ્રૌપદી દેવીને પાછી છીનવવા માટે શીઘ્રતાથી અહીં આવી ગયા છે. ત્યાર પછી તે દારૂક સારથિ કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર હર્ષિત અને સંતુષ્ટ થયો. યાવતુ તેણે તે આદેશ અંગીકાર કર્યો. અને પૂર્વ વર્ણિત કાર્ય કર્યું ત્યાર પછી પદ્મનાભ રાજાએ દારુક સારથિના આ પ્રમાણે કહેવા પર નેત્ર લાલ કરીને અને કપાળ પર ત્રણ સલવાળી ભૃકુટિ ચઢાવી કહ્યું- હે દેવાનુપ્રિય! હું કણ વાસુદેવને દ્રૌપદી દેવી પાછી નહિં સોધું હું પોતે યુદ્ધ કરવાને માટે સજ્જ થઈને નીકળું છું. આ પ્રમાણે કહીને પછી દારુક સારથિને કહ્યું- હે દૂત ! રાજનીતિમાં દૂત અવધ્ય છે. આ પ્રમાણે કહીને તેનો સત્કાર-સન્માન ન કર્યો અને અપમાન કરીને પાછલા બારણેથી કાઢી મૂક્યો. ત્યાર પછી પદ્મનાભ રાજાના દ્વારા અસત્કારિત કાવત્ કાઢી મૂખવામાં આવેલ દારુક સારથિ કૃષ્ણ વાસુદેવની પાસે પહોંચ્યો. પહોંચીને બંને હાથ જોડીને કૃષ્ણ વાસુદેવને સર્વ વાત કહી. કૃષ્ણ વાસુદેવના દૂતને કાઢી મૂક્યા પછી આ તરફ પદ્મનાભ રાજાએ સેનાપતિને બોલાવ્યો. અને કહ્યું- દેવાનુપ્રિય ! અભિષેક કરેલા હસ્તિરત્નને તૈયાર કરીને લાવો.' એ આદેશ સાંભળીને કુશલ આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન થયેલ બુદ્ધિની કલ્પનાના વિક લ્પોથી નિપૂણ પુરુષોએ અભિષેક કરેલો હાથી ઉપસ્થિત કર્યો. ત્યાર પછી પાભ રાજા. કવચ આદિ ધારણ કરીને સજ્જિત થયો, વાવ, અભિષેક કરેલા હાથી પર સવાર થયો. સવાર થઈને ઘોડાઓ, હાથીઓ આદિની ચતુરગિણી સેનાની સાથે જ્યાં કૃષ્ણ વાસુદેવ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ 153 હતાં, ત્યાં જવાને માટે ઉદ્યત થયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભ રાજાને આવતો જોયો. જોઈને તે પાંચ પાંડવી પ્રતિ બોલ્યા-અરે બાળકો ! તમે પાનાભની સાથે યુદ્ધ કરશો કે જોશો ? ત્યારે પાંચ પાંડવો એ કૃષ્ણ વાસુદેવને કહ્યું “હે સ્વામિનું! અમે યુદ્ધ કરીએ અને આપ અમારું યુદ્ધ જુઓ. ત્યાર પછી પાંચે પાંડવો તૈયાર થઈને યાવતુ શસ્ત્ર લઇને રથ પર સવાર થયા અને જ્યાં પાનાભ હતો, ત્યાં પહોંચ્યા. પહોંચીને આજ અમે છીએ અથવા પદ્મનાભ રાજા છે' એમ કહીને તે યુદ્ધ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. ત્યાર પછી પદ્મનાભ રાજાએ તે પાંચ પાંડવો પર શીઘ્રતાથી શસ્ત્રનો પ્રહાર કર્યો તેના અહંકારને મસળી નાખ્યો અને તેમના ઉત્તમ ચિહ્ન પર પતાકા પાડી દીધી. ધાવતુ તેમને આમ-તેમ ભગાડી દીધા. ત્યારે તે પાંચે પાંડવો પદ્મનાભ રાજા દ્વારા શસ્ત્રથી હતા થયેલા, મતિ અહંકારવાળા અને પતિત પતાકા વાળા થઈને યાવતુ પદ્મનાભ દ્વારા ભગાડેલા શત્રુ સેનાનો નિરાકરણ કરવામાં અમર્થ થઈને વાસુદેવ કૃણ પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવોને કહ્યું- દેવાનુપ્રિયો ! તમે પદ્મનાભ રાજાની સાથે કેવી રીતે યુદ્ધમાં સંલગ્ન થયા હતા?” ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! અમે આપની આજ્ઞા મેળવીને સૂસજ્જિત થઈને રથ પર આરૂઢ થયા. ઈિત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. પાંડવોનો ઉત્તર સાંભળીને કૃષ્ણ વાસુદેવે પાંચે પાંડવોને કહ્યું- દેવાનુપ્રિયો ! અગર તમે એમ બોલ્યા હોત કે “અમે છીએ, પદ્મનાભ રાજા નથી' આમ કહીને પાનાભ રાજાની સાથે યુદ્ધમાં પ્રવૃત્ત થયા હોત તો પદ્મનાભ રાજા તમારું હન ન કરી શકત, મથન ન કરી શકત અને તમને યાવત્ દિશાઓમાં ભગાડી ન શકત હવે હે દેવાનુપ્રિયો ! તમે જુઓ, હું છું, પાનાભ રાજા નહી એમ કહીને હું પદ્મનાભની સાથે યુદ્ધ કરું છું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ રથ પર આરૂઢ થયા. આરૂઢ થઈને પદ્મનાભ રાજાની પાસે પહોંચ્યા. પહોંચીને તેણે શ્વેત ગાયના દૂધ અને મોતીઓની હારની સમાન ઉજ્જવલ, મલ્લિકાના ફૂલ, માલતી, કુસુમ, સિન્દુરવાર પુષ્પ, કુન્દ પુષ્પ અને ચંદ્રની સમાન શ્વેત, પોતાની સેનાને હર્ષ ઉત્પન્ન કરનાર અને શત્રુ સેનાનો વિનાશ કરનાર પાંચજન્ય શંખ હાથમાં લીધો અને મુખના પવનથી તેને પૂર્ણ કર્યો જંક્યો. ત્યાર પછી શંખના શબ્દથી પાનાભની સેના ભય પામી યાવત્ દિશાવિદિ. શામાં ભાગી ગઈ. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સારંગ નામનું ધનુષ હાથમાં લીધું, ધનુષ પર પ્રત્યંચા ચઢાવી. પ્રત્યંચા ચઢાવી ટંકાર કર્યો. ત્યારે પાનાભની સેનાનો બીજો કાફલો ભાગ્યો તે ધનુષની ટંકારથી હત-મથિત થઇ ગયો યાવતુ આમ તેમ ભાગવા લાગ્યો. ત્યારે પદ્મનાભની સેનાનો એક કાફલો જ શેષ રહી ગયો. તેથી તે સામર્થ્યહીન, બલ હીન વીર્યહીન અને પરાક્રમથી હીન થઈ ગયો. તે કૃષ્ણના પ્રહારને સહન કરવામાં યા નિવારણ કરવામાં અસમર્થ થઈને શીઘ્રતાપૂર્વક ઉતાવળથી ત્વરાથી અમરકંકા રાજ ધાનીમાં જઈ પહોંચ્યો. તેણે અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કર્યો. અને બારણું બંધ કરી દીધું. દ્વાર બંધ કરીને તે નગરરોધ માટે સજ્જ થઈને સ્થિત થઈ ગયો. ત્યાર પછી કૃષ્ણ, વાસુદેવ જ્યાં અમરકંકા રાજધાની હતી, ત્યાં ગયા ત્યાં જઈને રથ ઉભો રાખ્યો. વૈક્રિય સમુદ્રઘાતથી મહાન નરસિંહનું સ્વરૂપ ધારણ કર્યું. પછી રોરથી શબ્દ કરીને પગો નું આફાટન કર્યું પછાડ્યા. કૃષ્ણ વાસુદેવના જોર જોરની ગર્જનાની સાથે પગ પછાડ વાથી અમરકંકા રાજધાનીના પ્રકાર, ગોપુર, અટ્ટાલિકા ચારિયઅને તોરણ પડી ગયા Page #155 -------------------------------------------------------------------------- ________________ 154 નાયાઘમ કહાઓ - 16-1617 અને શ્રેષ્ઠ મહેલ તથા શ્રીગૃહ ચારે તરફથી ખળભળીને સરસરાફ્ટ કરતા ધરતી પર આવી પડ્યા. ત્યાર પછી પદ્મનાભ રાજા અમરકંકા રાજધાનીને ખરાબ રીતે ભગ્ન થયેલી યાવતુ જાણીને, ભયભીત થઈને, દ્રોપદી દેવીના શરણમાં ગયો. ત્યારે દ્રૌપદી દેવીએ પદ્મનાભ રાજાને કહ્યું-દેવાનુપ્રિય ! શું તું નથી જાણતો કે પુરષોત્તમ કૃષ્ણ વાસુદેવનું વિપ્રિયકરીનેતમે મને અહીં લાવ્યા છો? જે થયું તે થયું, પણ હવે હે દેવાનુપ્રિય! તમે જાઓ. સ્નાન કરો, પહેરવાના અને ઓઢવાના વસ્ત્ર ભીના ધારણ કરો. પહેરેલા વસ્ત્રના છેડા નીચા રાખો અંતઃપુરની રાણીઓ આદિ પરિવારને સાથે લઇ લો. પ્રધાન અને શ્રેષ્ઠ રત્ન ભેટમાં લઈ લો. મને આગળ કરો. આ પ્રમાણે જઈને કૃષ્ણ વાસુદેવને બંને હાથ જોડીને તેમના પગમાં પડો. તેના શરણમાં જાઓ. દેવાનુપ્રિય ! ઉત્તમપુરુષ પ્રણિ પતિત વત્સલ હોય છે. - ત્યાર પછી પાનાભ રાજાએ દ્રોપદીના આ અર્થને સાંભળીને અંગીકાર કર્યો. કૃષ્ણ વાસુદેવાના શરણમાં ગયા. ત્યાં જઈને કૃષ્ણ વાસુદેવને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું. “મેં આપ દેવાનુપ્રિયની ઋદ્ધિ જોઈ લીધી, પરાક્રમ જોઈ લીધું. હે દેવાનુપ્રિય ! હું તમને ખમાવું યાવતુ, ક્ષમા કરો. યાવતુ પુનઃ હું તેમ નહીં કરું આ પ્રમાણેકહીને તેણે હાથ જોડ્યા પગમાં પડ્યા તેણે પોતાના હાથે દ્રૌપદી દેવીને સોંપી દીધી. ત્યારે કૃષ્ણ વાસુદેવે પદ્મનાભને કહ્યું-“અરે પાનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર ! શું તું નથી જાણતો કે તું મારી બહેન દ્રૌપદી દેવીને જલ્દીથી અહીં લઈ આવ્યો છે? તો એમ થવા પર પણ હવે તને મારાથી ભય નથી-નિર્ભય થઈજા.” એમ કહીને પદ્મનાભને છુટો કર્યો. તેને છુટકારો આપીને દ્રૌપદી દેવીને ગ્રહણ કરીને રથ પર આરૂઢ થઈને પાંચ પાંડવોની સમીપ આવ્યા. ત્યાં આવીને દ્રૌપદી દેવીને પોતાના હાથેથી પાંચે પાંડવોને દીધી. ત્યાર પછી પાંચ પાંડવોની સાથે છઠ્ઠા પોતે સ્વયે કૃષ્ણ વાસુદેવ છ રથમાં બેસીને લવણ સમુદ્રની વચ્ચો વચ્ચે થઈને જ્યાં જમ્બુદ્વીપ હતો, જ્યાં ભરત ક્ષેત્ર હતું તે તરફ જવાને ઉદ્યત થયા. [17] તે કાળ અને તે સમયમાં ધાતકીખંડમાં. પૂવર્ધભાગમાં, ચંપાનગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં કપિલ વાસુદેવ રાજા હતા. તે મહાન હિમ વાનની સમાન હતા. તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરીમાં પૂર્ણભદ્ર ઉદ્યાનમાં મુનિ સુવ્રત નામના અરિહંત સમોસયાં હતા. કપિલવાસુદેવે તેમની પાસે ધમોપદેશના સાંભળી તે સમયે મુનિસુવ્રત અરિહંતના ઉપદેશનું શ્રવણ કરતાં કરતાં કપિલ વાસુદેવે કૃષ્ણ વાસુદેવના શંખનો શબ્દ સાંભળ્યો.ત્યારે કપિલ વાસુદેવના ચિત્તમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો-“શું ધાતકીખંડ દ્વીપના ભારતવર્ષમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થઈ ગયાછે?જેનાશંખનો શબ્દઆમફેલાઇરહ્યો છે, જેમ મારામુખનાવાયુથીપૂરિત થયો હોય, મેંવગાડ્યો હોય,મુનિસુવ્રત અરિહંતે કપિલવાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે કપિલ ! મારી પાસે ધર્મશ્રવણ કરતાં તને આવો વિચાર આવ્યો છે કપિલ વાસુદેવે કહ્યું. હા, સત્ય છે.” મુનિસુવ્રત અરિહંતે પુનઃ કહ્યું-કપિલ વાસુદેવ! એમ ક્યારેય થયું નથી, થતું નથી અને થશે પણ નહી કે એક જ ક્ષેત્રમાં, એકજ યુગમાં અને એકમજ સમયમાં બે તીર્થકર બે ચક્રવર્તી, બે વાસુદેવ, બે બલદેવ, ઉત્પન્ન થયા હોય, ઉત્પન્ન થતા હોય અથવા ઉત્પન્ન થવાના હોય. આ પ્રમાણે હે વાસુદેવ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાંથી, ભારત ક્ષેત્રમાંથી, હસ્તિનાપુર નગરમાંથી પાંડુ રાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવીને Page #156 -------------------------------------------------------------------------- ________________ તસ્કર-૧, અધ્યયન-૧૬ 155 તમારા પદ્મનાભ રાજાના પહેલાનો સાથી દેવ હરણ કરીને લઈ આવ્યો હતો. ત્યારે કર્ણ વાસુદેવ પાંચ પાંડવો સહિત છઠ્ઠા પોતે દ્રૌપદી દેવીને પાછી લેવા માટે શીઘ્રતાથી આવ્યા છે. તે પદ્મનાભ રાજાની સાથે સંગ્રામ કરી રહ્યા છે. તેથી કષ્ણ વાસુદેવના શંખનો આ શબ્દ છે. જે એવો લાગે છે કે તમારા મુખના વાયુથી જાણે પૂરિત થયો હોય ! જે ઇષ્ટ છે, કાન્ત છે અને તમને સંભળાય છે. ત્યાર પછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત તીર્થકરને વંદના કરી, નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને કહ્યું- ભગવનહું જાઉં અને પુરષો તમ કૃષ્ણ વાસુદેવને જોઉ તેના દર્શન કરું.' ત્યારે મુનિસુવ્રત અરિહંતે કપિલ વાસુદેવને કહ્યું- હે દેવાનુપ્રિય! એવું થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે એકતીર્થકર બીજ તીર્થકરને જોવે, એક ચક્રવર્તી બીજા ચક્રવર્તીને જોવે, એક બલદેવ બીજા બલદેવને જુઓ, એક વાસુદેવ બીજા વાસુદેવને જોવે. તો પણ તમે લવણ સમુદ્રના મધ્યભાગમાં થઈને જતાં કૃષ્ણ વાસુદેવના શ્વેત અને પીત ધ્વજાના અગ્રભાગને જોશો. ત્યાર પછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત તીર્થકરને વંદના-નમસ્કાર કર્યો. વંદના નમસ્કાર કરીને તે હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયા. આરૂઢ થઇને જલ્દી જલ્દી જ્યા વેલા કૂલ હતો, ત્યાં આવ્યા. આવીને લવણ સમુદ્રની મધ્યમાં થઈને જતા કૃષ્ણ વાસુદેવની શ્વેત પૌત ધ્વજાનો અગ્રભાગ જોયો. જોઈને તે કહેવા લાગ્યા કે “આ મારા સમાન પુરૂષ છે. તે પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવ છે. જે લવણ સમુદ્રની મધ્યમાં થઇને જઈ રહ્યા છે.” એમ કહીને તેણે પાંચજન્ય શંખ હાથમાં લીધો અને મુખથી તેને પૂરિત કર્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે શંખનો શબ્દ સાંભળ્યો. સાંભળીને તેણે પણ પોતાના હાથમાં પાંચજન્ય શંખને લીધો મુખના વાયુથી પૂરિત કર્યો- તે સમયે બંને વાસુદેવોએ શંખ શબ્દની સમાચારી કરી. ત્યાર પછી કપિલ વાસુદેવ જ્યાં અમરકંકા રાજધાની હતી, ત્યાં આવ્યા. આવીને તેમણે જોયું કે અમરકંકા રાજધાનીના તોરણ આદિ તૂટી-ફૂટી ગયા છે. તે જોઈને તેણે પદ્મના ભને કહ્યું- દેવાનુપ્રિય ! આ અમરકંકા ભગ્ન તોરણ આદિ વાળી થઈને યાવતુ કેમ પડી ગઈ છે?” ત્યારે પદ્મનાભે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! જમ્બુદ્વીપ નામ ના દ્વીપથી, ભારત વર્ષથી, અહીં જલ્દીથી આવીને કૃષ્ણ વાસુદેવને આપનો પરાભવ કરીને, આપનું અપમાન કરીને, અમરકંકાને યાવતુ પાડી દીધી છે કપિલ વાસુદેવે, પદ્મ નાભના આ ઉત્તરને સાંભળી તેને કહ્યું “અરે પદ્મનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર ! તું શું નથી જાણતો કે તે મારા સમાન પુરુષ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કર્યું છે? આ પ્રમાણે કહીને તે ક્રોધિત થયો. વાવતુ પદ્મનાભને દેશ-નિવસનની આજ્ઞા આપી દીધી. પદ્મના ભના પુત્રને અમરકંકા રાજધાનીમાં મહાન રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યો. [178] અહીં વાસુદેવ લવણ સમુદ્રના મધ્યભાગથી જતા ગંગા નદીની પાસે આવ્યા. ત્યારે તેણે પાંચ પાંડવોને કહ્યું- “દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ. જ્યાં સુધી તમે ગંગા મહાનદી ઉતરો, ત્યાં સુધી લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળી લઉં.” ત્યારે તે પાંચે પાંડવો કૃષ્ણ વાસુદેવના. એમ કહેવા પર જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યાં. આવીને એક નૌકાની શોધ કરી શોધ કરીને તે નૌકાથી તે મહાનદી ગંગાને ઉતર્યા. ઉતરીને તેઓ પરસ્પર આ પ્રમાણે વાત કરવા લાગ્યા-દેવાનુપ્રિય ! કૃષ્ણ વાસુ દેવ ગંગા મહાનદીને પોતાની ભુજાઓથી પાર કરવામાં સમર્થ છે અથવા સમર્થ નથી ? આમ વિચાર કરીને તેઓએ તે નૌકા છૂપાવી દીધી. છૂપાવીને કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા Page #157 -------------------------------------------------------------------------- ________________ નાયાધામ કહાઓ - 1 -16178 કરતા ઉભા રહ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવને મળ્યા. મળીને જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા. તેમણે ચારે તરફ નૌકાની શોધ કરી. પરંતુ નૌકા ક્યાંય ન મળી.ત્યારે તેણે પોતાની એકભુજાથી ઘોડા અને સારથી સહિત રથ ગ્રહણ કર્યો અને બીજી ભુજાથી સાડાબાસયોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને ઉતરવાને માટે ઉધત થયા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જ્યારે ગંગા મહા નદીની વચ્ચોવચ પહોંચ્યા ત્યારે ? થાકી ગયાનૌકાનીઇચ્છાવાળાથયાઅને બહુજખેદયુક્ત થયા.તેમને પસીનોઆવી ગયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે વિચાર આવ્યો કે “અહા ! પાંચ પાંડવો ઘણા બલવાન છે જેમણે સાડા બાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદી પોતાની બાહુઓથી પાર કરી લીધી. પાંચ પાંડવોએ ઈચ્છા કરીને પદ્મનાભ રાજાને પરાજિત નથી કર્યો. ત્યારે ગંગા દેવીએ કૃષ્ણ વાસુદેવનો એવો અધ્યવસાય યાવતુ જાણીને પાણી માં સ્થલ જમીન કરી દીધી. ત્યારે કૃષ્ણ વાસુદેવે થોડો સમય ત્યાં વિશ્રાપ્તિ કરી. પછી સાડા બાસઠ યોજન ગંગા મહાનદીને પાર કરી. પાર કરીને પાંચ પાંડવોની પાસે પહોં ચ્યા. ત્યાં પહોંચીને પાંચ પાંડવોને કહ્યું અહો-દેવાનુપ્રિયો! તમે લોકો મહાબલવાન છો, ઈત્યાદિ, કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યું‘દેવાનુપ્રિય! આપના દ્વારા વિસર્જિત-થઇને અમે લોકો જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા. અમે નૌકાની શોધ કરી. યાવત્ તે નૌકાથી પાર ઉતરીને આપના બળની પરીક્ષા કરવા માટે અમે નૌકા છૂપાવી દીધી. પછી આપની પ્રતીક્ષા કરતાંઅમે અહીં ઉભા છીએ.” પાંચ પાંડવોનું એ કથન સાંભળીને અને સમજીને કૃષ્ણ વાસુદેવ કુપિત થયા. તેમની ત્રણ બલવાળી ભ્રકુટિ લલાટ ઉપર ચઢી ગઈ. તે બોલ્યા ઓહ! જ્યારે મેં બે લાખ યોજન વિસ્તીર્ણવાળા લવણ સમુદ્રને પાર કરીને પાનાભને હતા અને મથિત કરીને યાવતુ પરાજિત કરીને અમરકંકા રાજધાનીને ભયભીત કરી અને મારા હાથે દ્રૌપદીને લઈને તમને સોંપી, ત્યારે તમને મારું માહાત્મ ન જણાયું ! આજ તમે મારું માહા... જાણી લ્યો ! આમ કહીને તેમણે હાથમાં લોહદંડ લીધો અને પાંડવોના રથનો ચૂરેચૂરો કરી નાંખ્યો. રથનો ચૂરેચૂરો કરીને તેણે દેશ નિવસનોની આજ્ઞા આપી. પછી તે સ્થાન પર રથમદન નામનો કોટ સ્થાપિત કર્યો. રથમદન તીર્થની સ્થાપના કરી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જ્યાં પોતાની સેનાની છાવણી હતી, ત્યાં આવ્યા. આવીને પોતાની સેનાની સાથે મળી ગયા. ત્યાર પછી દ્વારવતી નગરીમાં પ્રવેશ કર્યો. [179] ત્યાર પછી પાંચે પાંડવો જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવ્યા. પાંડુ રાજાની પાસે પહોંચ્યા. ત્યાં પહોંચીને અને હાથ જોડીને બોલ્યા- હે તાત! કણે અમને દેશનિવસનની આજ્ઞા આપી છે. ત્યારે પાંડુ રાજાએ પાંચે પાંડવોને પ્રશ્ન કર્યો-“પુત્રો ! કયા કારણથી ?" ત્યારે પાંચ પાંડવોએ સર્વ વાત કહી. ત્યારે પાંડુ રાજાએ કુન્તી દેવીને બોલાવીને કહ્યું-દેવાનુપ્રિયો! તમે દ્વારિકા નગરી જઈને કષ્ણ વાસુદેવને નિવેદન કરો કેઆ પ્રમાણે હે દેવાનુપ્રિય! તમે પાંચ પાંડવોને દેશનિવસનની આજ્ઞા આપી છે, પરંતુ હે દેવાનુપ્રિય ! તમે તો સમગ્ર દક્ષિણાઈ ભરત ક્ષેત્રના અધિપતિ છો. તેથી તમે આદેશ આપે કે પાંચ પાંડવો કઈ દિશા અથવા કઈ વિદિશામાં જાય?” ત્યાર પછી કુન્તી દેવી પાંડુ રાજાના આ પ્રમાણે કહેવા પર હાથીના સ્કંધ પર આરૂઢ થઈ. આરૂઢ થઈને પૂર્વવત્ દ્વારિકા પહોંચી. અગ્ર ઉદ્યાનમાં રહી. કૃષ્ણ વાસુદેવને Page #158 -------------------------------------------------------------------------- ________________ 157 શ્રતધ-૧, અધ્યયન-૧૬ સૂચના આપી. તે આવ્યા. મહેલમાં લઈ ગયા. યાવતું પૂછ્યું હે પિતૃભગિની ! આજ્ઞા કરો, આપનું આવવાનું શું પ્રયોજન છે? ત્યારે કુન્તીએ કૃષ્ણ વાસુદેવને કહ્યું- હે પુત્ર! તમએ પાંચે પાંડવોને દેશનિકાલનો આદેશ આપ્યો છે પણ તમે દક્ષિણાધ ભરત ક્ષેત્રના સ્વામી છો તો તમે બતાવો કે તે કઈ દિશા અથવા વિદિશામાં જાય ? ત્યારે કૃષ્ણ વાસુદેવે કુન્તીને આ પ્રમાણે કહ્યું-પિતૃભગિની ! ઉત્તમ પુરુષ, વાસુદેવ, બલદેવ, ચક્રવર્તી અપૂતિવચન હોય છે. તેઓના વચન મિથ્યા થતાં નથી. તેથી હે દેવાનુપ્રિયે? પાંચે પાંડવો દક્ષિણ દિશાના વેલાતટ જાય અને ત્યાં પાંડુ મથુરા નામની નવી નગરી વસાવે અને મારા અદ્રષ્ટ સેવક થઈને રહે.” આ પ્રમાણે કહીને તેણે કુન્તી દેવીનો સત્કાર-સન્માન ક્યો. યાવતુ તેને વિદાય કર્યો. ત્યાર પછી કુત્તી દેવીએ દ્વારવતી નગરીથી આવીને વાવ પાંડુ રાજાને આ અર્થ નિવેદન કર્યો. ત્યારે પાંડુ રાજાએ પાંચ પાંડવોને બોલાવીને કહ્યું- હે પુત્રો ! તમે દક્ષિણી વેલાતર જાઓ અને ત્યાં પાંડુમથુરા નગરી વસાવીને રહો. ત્યારે પાંચ પાંડવોએ પાંડુ રાજાની વાત યાવતુ "તથાસ્તુ' સારી વાત છે' એમ કહીને સ્વીકારકરીને બલ અને વાહનોની સાથે તથા ઘોડા અને હાથીઓની સાથે હસ્તિના પુરની બહાર નીકળ્યા.નીકળીને દક્ષિણ વેલાતટ પર પહોંચ્યા.પાંડુ મથુરા નગરીની સ્થા પના કરીને તેઓ ત્યાં વિપુલ ભોગોના સમૂહથી યુક્ત થઈને સુખપૂર્વક રહેવા લાગ્યા. [18] ત્યાર પછી એક વાર કોઈ સમયે દ્રોપદી દેવી ગર્ભવતી થઈ. ત્યાર પછી નવ માસ પૂર્ણ થતાં સુંદર રૂપવાળા અને સુકુમાર બાલકને જન્મ આપ્યો. બાર દિવસ વ્યતીત થઈ જવા પર તે બાળકના માતા-પિતાને એવો વિચાર ઉત્પન્ન થયો કે અમારો આ બાળક પાંચ પાંડવોને પુત્ર છે અને દ્રૌપદી દેવીનો આત્મજ છે, તેથી આ બાળકનું પાંડુસેન' નામ રાખ્યું. તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ સ્થવિર પધાર્યા. તેમની દેશના સાંભળવા માટે પરિષદ્ નીકળી. પાંડવો પણ નીકળ્યા. ધર્મ શ્રવણ કરીને તેઓએ સ્થ વિરને કહ્યું “દેવાનુપ્રિય ! અમને સંસારથી વિરક્તિ થઈ છે, તેથી અમે દીક્ષિત થવા. ઈચ્છીએ છીએ, કેવળ દ્રૌપદી દેવીની આજ્ઞા લઈ અને પાંડુસેન ને રાજ્ય પર સ્થાપિત કરી દઈએ. ત્યાર પછી દેવાનુપ્રિયની પાસે, મુંડિત થઈને યાવત્ પ્રવજ્યા ગ્રહણ કરશે ત્યારે સ્થવિર ધર્મઘોષે કહ્યું- દેવાનુપ્રિયે ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. દ્રૌપદી દેવીને બોલાવી કહ્યું “દેવાનુપ્રિય ! અમે સ્થવિર સાધુની પાસે ધર્મ સાંભળ્યો છે. યાવતું અમે પ્રવ્રજ્યા ગ્રહણ કરી રહ્યા છીએ. દેવાનુપ્રિયે ! તારે શું કરવું છે ?' ત્યારે દ્રૌપદી દેવીએ પાંચ પાંડવોને કહ્યું “જો તમે સંસાર ના ભયથી ઉદ્વિગ્ન થઈને પ્રવ્રજિત થાઓ છો તો મારું બીજું શું અવલંબન યાવતું થશે? હું પણ દીક્ષા અંગીકાર કરીશ. * ત્યાર પછી પાંચ પાંડવોએ પાંડુસેનનો રાજ્યાભિષેક કર્યો વાવતુ પાંડુસેન રાજા થઈ ગયો યાવતુ રાજ્યનું પાલન કરવા લાગ્યો. ત્યારે કોઈ સમયે પાંચ પાંડવોએ અને દ્રૌપદીદેવીએ પાંડુસેન રાજાની પાસે દીક્ષાની અનુમતિ માંગી. ત્યારે પાંડસેન રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી દીક્ષા મહોત્સવની ‘તૈયારી કરો અને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ તૈયાર કરો. શેષ વૃત્તાન્ત પૂર્વવતું જાણવું. યાવત્ પાંચ પાંડવો શ્રમણ બની ગયા. ચૌદ પૂવોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ ઉપવાસ તથા અર્ધમાખ મણ, માસખમણ આદિ તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા. Page #159 -------------------------------------------------------------------------- ________________ 158 નાયાધમ્મ કહાઓ - 1-1181 [181] ત્યાર પછી દ્રૌપદી દેવી શિબિકા ઉપરથી નીચે ઉતરી. યાવતુ દિક્ષિત થઈ. તે સુવતા આને શિષ્યાના રૂપમાં સોંપાણી. તેણીએ અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી તે છઠ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત ને દ્વાદશ ભક્ત આદિ કરતી થકી વિચારવા લાગી.. [182] ત્યાર પછી એક વાર કોઈ સમયે સ્થવિર ભગવંત પાંડુમથુરા નગરીના " સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાંથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિચરણ કરવા લાગ્યા. તે કાળ અને તે સમયમાં અરિહંત અરિષ્ટનેમિ જ્યાં સુરાષ્ટ જનપદ હતું, ત્યાં આવ્યા. આવીને સુરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે સમયે ઘણા લોકો પરસ્પર એમ કહેવા લાગ્યા કે-દેવાનુપ્રિયો ! તીર્થકર અરિષ્ટનેમિ સુરાષ્ટ્ર જનપદમાં યાવત્ વિચરી રહ્યા છે.” ત્યારે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ ઘણા લોકો પાસેથી આ વૃત્તાન્ત સાંભળ્યો. સાંભળીને એક બીજાને બોલાવ્યા અને કહ્યુંસ્થવિર ભગવંતને પૂછીને તીર્થકર અરિષ્ટનેમિને વંદન કરવાને માટે જવું તે આપણા માટે શ્રેયસ્કર છે. તેઓ જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતને વંદન કર્યા,નમસ્કારક્ય કહ્યું-ભગવંતુ આપની આજ્ઞા મેળવીને અમે અરિહંત અરિષ્ટ નેમિને વંદના કરવાના હેતુથી જવાની ઈચ્છા કરીએ છીએ.” સ્થવિરે કહ્યું- દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો.” નિરંતર માખમણનું તપશ્ચરણ કરતા થકા, એક ગ્રામથી બીજા ગ્રામ જતાં, વાવતું જ્યાં હસ્તિકલ્પનગર હતું, ત્યાં પહોંચ્યાં. પહોંચીને હસ્તિકલ્પનગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં રાવતુ રહ્યા, - ત્યાર પછી યુધિષ્ઠિર સિવાયના ચારે અણગારોએ માસખમણના પારણાના દિવસે, પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કર્યો, બીજી પ્રહરમાં ધ્યાન કર્યું. શેષ વર્ણન ગૌતમ સ્વામી ની જેમ જાણવું, વિશેષ એ કે તેઓએ યુધિષ્ઠિર અણગારની આજ્ઞા લીધી-પછી તેઓ ભિક્ષા માટે ફરી રહ્યા હતાં. ત્યારે તેઓએ ઘણાં લોકો પાસેથી સાંભળ્યું કે- દેવાનું પ્રિયો ! તીર્થકર અરિષ્ટનેમિ ગિરનાર પર્વતના શિખરપર, એક માસના નિર્જલ ઉપવાસ - કરીને, પાંચસો છત્રીસ સાધુઓની સાથે, કાલધર્મને પ્રાપ્ત થઈ ગયા યાવતુ સિદ્ધ બુદ્ધ થઈને સમસ્ત દુઃખોથી મુક્ત થઈ ગયા. ત્યારે યુધિષ્ઠિર સિવાય તે ચારે અણગાર ઘણા લોકોની પાસેથી આ અર્થ સાંભળીને હસ્તકલ્પ નગરથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન હતું, જ્યાં યુધિષ્ઠિર અણગાર હતા. ત્યાં પહોંચ્યા.પહોંચીને આહારપાણીની પ્રત્યુપેક્ષણા કરી. પ્રત્યુપેક્ષ ણા કરીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. પછી એષણાઅનેષણાની આલોચના કરી. આલોચના કરીને આહાર પાણી બતાવ્યા. બતા વિને યુધિષ્ઠિર અણગારને કહ્યું- હે દેવાનુપ્રિય! યાવતું કાળધર્મને પ્રાપ્ત થયા છે. તેથી હે દેવાનુપ્રિય ! અમારે માટે શ્રેયસ્કર છે કે ભગવાનના નિવણના વૃત્તાન્ત સાંભળ્યા પહેલાં ગ્રહણ કરેલ આહાર-પાણીને પાઠવીને ધીરે-ધીરે શત્રુંજ્ય પર્વત પર આરૂઢ થઈએ અને સંલેખના કરીને ઝોષણાનું સેવન કરીને, અને મૃત્યુની આકાંક્ષા ન કરતા થકા વિચારીએ.” શત્રુંજ્ય પર્વત પર આરૂઢ થયાં. આરૂઢ થઈને યાવતું મૃત્યુની અપેક્ષા ન કરતાં વિચારવા લાગ્યા. ત્યાર પછી તે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ સામાયિકથી લઈને ચૌદ પૂર્વેનો અભ્યાસ કરીને ઘણાં વર્ષો સુધી શ્રામસ્યપર્યાય પાળીને, બે માસની સંલેખના કરી આત્માની ઝોષણા કરીને જે પ્રયો નથી નગ્નતા, મુંડતા આદિ અંગીકાર Page #160 -------------------------------------------------------------------------- ________________ - - અતર્ક-૧, અધ્યયન-૧૬ 159 કરાય છે યાવતુ તે પ્રયોજનને સિદ્ધ કર્યું. તેમણે અનંત ચાવતું શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત થયું. વાવત્ તેઓ સિદ્ધ થયા. [183] દક્ષા અંગીકાર કર્યા પછી દ્રોપદી આર્યાએ સવ્રતા આની પાસે સામા. યિકથી લઈને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રમય પર્યાયનું પાલન કર્યું. અંતમાં એક માસની સંલેખના કરીને, આલોચના તેમજ પ્રતિક્રમણ કરીને, તથા કાળ માસમાં કાળ કરીને બ્રહ્મલોક નામના સ્વર્ગમાં દશ સાગરોપમની સ્થિતિવાળા દેવરૂપે જન્મ લીધો. “ભગવાન ! તે દ્રૌપદી દેવ ત્યાંથી પછી ક્યાં જન્મ લેશે ?" “તે ત્યાંથી આવીને વાવતું મહાવિદેહ વર્ષમાં ઉત્પન્ન થઈને યાવત્ કમનો અંત કરશે.' | અધ્યયન-૧દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૭-અધ્યાપન) [184] શ્રમણ ભગવાન મહાવીર યાવતુ નિવણને પ્રાપ્ત જિનેશ્વર દેવે સોળમાં જ્ઞાત-અધ્યયનનો પૂવોક્ત અર્થ ફરમાવેલ છે તો હે ભગવન! સત્તરમાં જ્ઞાતઅધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે? હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં હતિશીર્ષ નામનું નગર હતું. તે નગરમાં કનકકેતુ નામનો રાજા હતો. તે હસ્તિ શીર્ષ નગરમાં ઘણા સાયંત્રિક નૌકાવણિક રહેતા હતા. તે ધનાઢ્ય હતા થાવતુ કોઇથી પણ પરાભવ પામતા ન હતા. એક વાર કોઈ સમયે તે સાયંત્રિક નૌકાવ ણિકો આપસમાં મળ્યા. તેમણે અહનકની જેમ વિચાર કર્યો. યાવતુ લવણસમુદ્રમાં તેઓ સેંકડો યોજન સુધી અવગાહન પણ કરી ગયા. તે સમયે તે વણિકોને માકંદી પુત્રોની સમાન ઘણા સેંકડો ઉત્પાત થયા. યાવતુ તોફાન પણ ઉત્પન્ન થયું. તે સમયે તે નૌકા તે તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી, વારંવાર ચલાયમાન થવા લાગી, વારે વાર ક્ષુબ્ધ થવા લાગી અને તે સ્થાન પર ચક્કર ખાવા લાગી. તે સમયે નૌકાના નિયમકિની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. શ્રુતિ પણ નષ્ટ થઈ ગઈ અને સંજ્ઞા પણ ગાયબ થઈ ગઈ. તે દિશા મૂઢ થઇ ગયા. તેમને આ જ્ઞાન પણ ન રહ્યું કે પોતવાહન કયા પ્રદેશમાં અથવા કઈ દિશાવિદિશામાં ચાલી રહ્યું છે? તેમના મનનો સંકલ્પ ભાંગી ગયો. યાવતુ તે ચિંતામાં લીન થઈ ગયા. તે સમયે કુક્ષિધાર, કર્ણધાર, ગર્મિલ્લક. તથા સાયાંત્રિક નૌકાવણિક નિય મકની પાસે આવ્યા. આવીને તેને કહ્યું- દેવાનુપ્રિયીમનમાં નષ્ટ સંકલ્પવાળા થઈને ચિંતા કેમ કરી કહ્યા છો?” ત્યારે તે નિયમિકે તે ઘણા કુક્ષિધારો ને, કર્ણધારોને, ગર્ભિલ્લકોને તથા સાયાંત્રિક નૌકાવણિકોને કહ્યું- દેવાનુપ્રિયો ! મારી મતિ નષ્ટ થઈ ગઈ છે. યાવત્ પોતવહન કઈ દિશા યા વિદિશામાં જઈ રહ્યું છે તેની પણ ખબર પડતી નથી. તેથી હું ભગ્નમનોરથ થઈને ચિંતા કરી રહ્યો છું.' ત્યારે તે કર્ણધાર તે નિયમિકની તે વાત સાંભળીને અને સમજીને ભયભીત થયા. તેમણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને હાથ જોડીને ઘણા ઈન્દ્ર, સ્કંદ, આદિ દેવો ને, જેમ મલ્લિ અધ્યયનમાં કહ્યું છે તેમ મનાવવા લાગ્યા. થોડીવાર પછી તે નિયમિક લબ્ધમતિ લબ્ધશ્રુતિ, લબ્ધસંજ્ઞા અને અદિમૂઢ થઈ ગયો. ત્યારે તે નિયમકે તે બહુસંખ્યક કુક્ષિ ધારો, આદિને કહ્યું -દેવાનુપ્રિયો! મને બુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. યાવતું મારી દિશા-મૂઢતા નષ્ટ થઈ ગઈ છે. દેવાનુપ્રિયો! આપણે લોકો કાલિક દ્વીપની નજીક આવી પહોંચ્યા છીએ. Page #161 -------------------------------------------------------------------------- ________________ 10. નાયા... કહાઓ - 1 -1184 આ કાલિક-દ્વીપ દેખાઈ રહ્યો છે.તે સમયે તેકુક્ષિધાર,કર્ણધાર,આદિ તે નિયમિકની વાત સાંભળીને અને સમજીને સ્ટ-તુર થયા. પછી દક્ષિણ દિશાના અનુકૂલ વાયુથી જ્યાં કાલિક દ્વીપ હતો, ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને લંગર નાંખ્યું. લંગર નાખીને નાની નૌકા દ્વારા કાલિક દ્વીપમાં ઉતર્યા. તે કાલિક દ્વીપમાં તેમણે ઘણી ચાંદીની ખાણ, સોનાની ખાણ, રત્નોની ખાણ. હીરાની ખાણ, અને ઘણા અશ્વ જોયા. તે આકીર્ણ હતા. તેનો વેઢ ઉત્તમ જાતિના ઘોડા સમાન જાણવું. તે ઘોડા નીલ વર્ણવાળી રેણુના સમાન વર્ણવાળા અને શ્રોણિસૂત્રક હતા. તે અશ્વોએ તે વણિકોને જોયા. અને તેમની ગંધ સુંધી ગંધ સુંઘીને તેઓ ભયભીત થયા. ત્રાસને પ્રાપ્ત થયા, ઉદ્વિગ્ન થયા. તેથી તેઓ કેટલાય યોજન દૂર ભાગી ગયા. ત્યાં તેઓને ઘણાજ ગોચર પ્રાપ્ત થયા. ખૂબ ઘાસ અને પાણી મળવાથી તેઓ નિર્ભય અને નિરુદ્વેગ થયા અને સુખપૂર્વક ત્યાં ચરવા લાગ્યા. ત્યારે તે નૌકાવણિકોએ આપસમાં આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! આપણે ઘોડાનું શું પ્રયોજન છે? અહીં ઘણી જ ચાંદીની ખાણ, સોના ની ખાણ, રત્નની ખાણ અને હીરાની ખાણો છે. તેથી આપણે સોના-ચાંદીથી, રત્નોથી - અને હીરાથી જહાજ ભરી લેવું તે શ્રેયસ્કર છે. તેઓએ સુવર્ણથી, ચાંદીથી, હીરાથી, ઘાસથી, અન્નથી, કારોથી અને મીઠા પાણીથી પોતાનું જહાજ ભરી લીધું. ભરીને દક્ષિણ દિશાના અનુકૂલ વાયુથી જ્યાં ગંભીર પોતવહનપટ્ટન હતું, ત્યાં આવ્યા. આવીને જહાજને લંગર નાંખ્યું. ગાડી-ગાડા તૈયાર કર્યો. તૈયાર કરીને લાવેલા તે હિરણ્ય, સુવર્ણ યાવતું હીરાનેનાનીનૌકાઓ દ્વારા સંચાર કયોં જ્યાં હસ્તી શીર્ષ નગર હતું, ત્યાં પહોંચ્યા. હતિશીષ નગરની બહાર અગ્ર ઉધાનમાં સાર્થને રોક્યો. ગાડા-ગાડી ખોલ્યા. પછી બહુમૂલ્ય ઉપહાર લઈને હતિશીર્ષ નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કનકકેતુ રાજાની પાસે આવ્યા. તે ઉપહાર રાજાની સમક્ષ રાખી દીધો. ત્યારે તે રાજા કનકકેતુએ તે સાંયત્રિક નૌકાવણિકોના તે બહુમૂલ્ય ઉપહારનો યાવતું સ્વીકાર કર્યો. f185] રાજાએ તે સાંયાત્રિક નૌકાવણિકોને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે લોકો ગ્રામોમાં યાવતુ આકરોમાં ફરો છો અને વારંવાર પોતવાહન દ્વારા લવણસમુદ્રમાં અવગાહન કરો છો. ક્યાંય તમે કોઈ આશ્ચર્યજનક વસ્તુ જોયેલી છે ?' ત્યારે સાંયાત્રિક નૌકાવણિકોએ રાજાને કહ્યું-દેવાનુપ્રિયાઅમે લોકો હતિશીર્ષ નગરના નિવાસી છીએ. ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. યાવતું અમે કાલિક દીપ સુધી ગયા. તે દ્વીપમાં ઘણીજ ચાંદીની ખાણો યાવતુ અનેક પ્રકારના ઘોડા છે, તે ઘોડા કેવા છે? નીલ વર્ણવાળા રેણુની સમાન અને શોણિસૂત્રકની સમાન શ્યામ વર્ણવાળા હતા. યાવતુ તે ઘાડાઓ અમારી ગંધથી પણ અનેક સો યોજન દૂર ચાલ્યા ગયા. તેથી દેવાનુપ્રિય ! અમે કાલિક દ્વીપમાં તે ઘોડાઓને આશ્ચર્યભૂત જોયા છે. ત્યારે કનકતુ રાજાએ સાંયાત્રિકોની પાસેથી આ અર્થ સાંભળીને તે સાંયાત્રિકોને કહ્યું “દેવાનુપ્રિયો ! તમે મારા કૌટુમ્બિક પુરુષોની સાથે જાઓ અને કાલિક દ્વીપના તે ઘોડા અહીં લઈ આવો.' ત્યાર પછી કનકકેતુ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. અને તેને કહ્યું‘દેવાનુપ્રિયો ! તમે ! સાંયાત્રિક વણિકોની સાથે જાઓ. કાલિક દ્વીપથી મારા માટે ઘોડા લઈ આવો. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોએ ગાડી ગાડા તૈયાર કર્યો. તૈયાર કરીને તેમણે ઘણી વીણાઓ. વલ્લકી, ભ્રામરી, કચ્છભી, ભંભ, પભ્રામરી આદિ વિવિધ પ્રકારની Page #162 -------------------------------------------------------------------------- ________________ 161 સ્કંધ-૧, અધ્યયન-૧૭ વિણાઓ તથા વિચિત્ર વીણાઓથી તથા શ્રોત્રેનિયને યોગ્ય બીજી અનેક વસ્તુઓથી ગાડા-ગાડી ભર્યા. શ્રોત્રેન્દ્રિયને પ્રિય વસ્તુઓ ભરીને ઘણી કૃષ્ણ વર્ણવાળી યાવતું શુકલ વર્ણવાળી કાષ્ટ કર્મ, ગ્રંથિમ તથા અન્ય ચક્ષુ-ઈન્દ્રિયને યોગ્ય દ્રવ્ય ગાડી-ગાડીમાં ભર્યા.તેભરીનેઘણાકોઠપુટ તથા કેતકીપુટ આદિ યાવતુ અન્ય ઘણાં ધ્રાણેન્દ્રિયને યોગ્ય પદાર્થોથી ગાડા-ગાડી ભય. તે ભરીને ઘણાંજ ખાંડ, ગોળ, સાકર, મત્સડિકા, પુષ્પો ત્તર તથા પદ્યોતર આદિ અનેક જીલ્લા ઇન્દ્રિયને યોગ્ય દ્રવ્યો ગાડી-ગાડામાં ભર્યા. તે ભરીને અનેક પ્રકારના કોયવક, કંબલરત્ન કંબલ, પાવરણ, નવત, મલય, મસૂરક, શિલા પટ્ટક, યાવતુ હંસગર્ભતથા બીજા સ્પર્શેન્દ્રિય ને યોગ્ય દ્રવ્યો યાવતુ ગાડી ગાડામાં ભર્યા. ઉક્ત બધા દ્રવ્યો ભરીને તેમણે ગાડાગાડી જોડ્યા. જોડીને ક્યાં ગંભીર પોતપટ્ટન હતું, ત્યાં પહોચ્યા. પહોંચીને તેમણે ગાડી.ગાડા ખોલ્યા. ખોલીને પોતવહન તૈયાર કર્યા. તૈયાર કરીને તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, ગંધ, રસ અને રૂપના દ્રવ્ય તથા કાષ્ઠ, તૃણ, ચોખા લોટ, ગોરસ યાવત્ અન્ય ઘણા પોતવહન યોગ્ય પદાર્થો પોતવહનમાં ભય. ઉપર્યુક્ત બધી વસ્તુઓ પોતવહનમાં ભરીને દક્ષિણ દિશાના અનુકૂલ પવનથી જ્યાં કાલિક દ્વીપ હતો, ત્યાં આવ્યા. આવીને લંગર નાખ્યું. લંગર નાખીને તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધના પદાર્થોને નાની-નાની નૌકાઓ દ્વારા કાલિક દ્વીપમાં ઉતર્યા. ઉતારીને તે ઘોડા જ્યાં-જ્યાં બેસતા હતા, સૂતા હતા અને આળોટતા હતા, ત્યાં ત્યાં તે કૌટુમ્બિક પુરુષો તે વીણા, આદિ શ્રોત્રેન્દ્રિયને પ્રિય વાદ્ય વગાડતા રહ્યા અને તેની ચારે તરફ જાલ સ્થાપિત કરી દીધી. ઘણા પ્રકારના કૃષ્ણવર્ણવાળા યાવતુ શુકલવર્ણ વાળા કાષ્ઠ કર્મ યાવતું સંઘાતિમ તથા અન્ય ઘણા પ્રકારનાં ચઇન્દ્રિયને યોગ્ય પદાથો રાખી દીધા. ઘણા પ્રકારના કોષ્ઠપુટ યાવતુ બીજા ધ્રાણેન્દ્રિયને પ્રિય પદાર્થોનો પંજ અને નિકર કરી દીધો. ગોળના યાવતુ અન્ય ઘણા રસેન્દ્રિયને યોગ્ય પદાથના પંજ અને નિકર કરી દીધા. કરીને તે સ્થાન પર ખાડા ખોદયા. ખાડા ખોદીને તેમાં ગોળનું પાણી, ખાંડનું પાણી, પોરનું પાણી તથા અન્ય અનેક પ્રકારનું પાણી ભરી દીધું. કોયવક યાવતુ શિલાપટ્ટક તથા અન્ય સ્પર્શેન્દ્રિયને યોગ્ય આસ્તરણ-પ્રત્યાસ્તરણ રાખી દીધાં. રાખીને, તેની પાસે ચારે તરફ નિશ્ચલ, નિષ્પદ અને મૂક થઈ રહ્યા. ત્યાર પછી તે ઘોડાઓ ત્યાં આવ્યા, જ્યાં ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધના દ્રવ્યો રાખ્યા હતાં. ત્યાં આવીને તેમાંથી કોઈ-કોઈ ઘોડા “આ શબ્દ, આદિ અપૂર્વ છે એમ વિચાર કરીને તેમાં આસક્ત ન થતાં દૂર-દૂર ચાલ્યા ગયા. તે ઘોડાઓ ત્યાં જઈને ઘણા જ ગોચર પ્રાપ્ત કરીને તથા પ્રચૂર ઘાસ પાણી પ્રાપ્ત કરીને નિર્ભય થયા, ઉદ્વેગ રહિત થયા અને સુખ-સુખે વિચારવા લાગ્યા. આ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો! અમારા જે સાધુ અથવા સાથ્વી શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધમાં આસક્ત નથી થતા, તે આ લોકમાં અનેક સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય બને છે, યાવતુ સંસારથી તરી જાય છે.. [18] તે ઘોડાઓમાં કેટલાક ઘોડાઓ જ્યાં તે ઉત્કૃષ્ટ શબ્દ આદિ પદાર્થો હતા, ત્યાં પહોંચ્યા. અત્યંત આસક્ત થયા. અને તેમનું સેવન કરવામાં પ્રવૃત્ત થયા. ત્યાર પછી તેનું સેવન કરનાર તે ઘોડાઓ કૌટુમ્બિક પુરુષો દ્વારા ઘણા કૂટ પાશોથી ગળામાં યાવતુ પગોમાં બંધાયા- ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ તે અશ્વોને પકડી લીધા. પકડીને Page #163 -------------------------------------------------------------------------- ________________ નાયાધામ કહાઓ-૧-૧૭૧૮૬ તેઓ નૌકાઓ દ્વારા પોતવહનમાં લઈ ગયા. લઈ આવીને પોતવહનને તૃષ્ણ, કાષ્ઠ આદિ આવશ્યક પદાર્થોથી યાવતુ ભરી લીધું. ત્યાર પછી તે સાંયાત્રિક નૌકાવણિકો દક્ષિણ, દિશાના અનુકૂલ પવન દ્વારા જ્યાં ગંભીર પોત પટ્ટન હતું, ત્યાં આવ્યા. આવીને પોતવહનનું લંગર નાખ્યું. લંગર નાખીને તે ઘોડાને ઉતાર્યા જ્યાં હતિશીષ નગર હતું, જ્યાં કનકકેતુ રાજા હતો, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને રાજાનું અભિનંદન કર્યું. અભિનંદન કરીને તે અશ્વ ઉપસ્થિત કર્યો. ત્યાર પછી રાજા કનકકેતુએ તે સાંયાત્રિક વણિકોનો શુલ્ક માફ કરી દીધો. તેમનો સત્કાર-સન્માન કર્યો અને વિદાય કર્યા. ત્યારપછી કનકકેતુ રાજાએ કાલિકદ્વીપ મોકલેલા કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેનો પણ સત્કાર અને સન્માન કર્યું પછી વિદાય કર્યો. ત્યાર પછી કનકકેતુ રાજાએ અશ્વમર્દિકો ને બોલાવ્યા. તેમને કહ્યું- “દેવાનુપ્રિયો ! તમે મારા ઘોડાઓને વિનીત કરો.' ત્યારે અશ્વમર્દિકોએ “ઘણું સારું' એમ કહીને રાજાનો આદેશ સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તેઓએ તે ઘોડાઓના મુખ, કાન, નાક, ખુર, કટક, બાંધીને, ચોકડી ચઢાવીને, તોબરો ચઢાવીને, પટતાનક લગાવીને, ખાસ્સી કરીને, વેલા, વેતોન, લતા ઓનો, ચાબુકોનો, અને ચામડાના કોરડાનો પ્રહાર કરીને વિનીત કર્યા. ત્યાર પછી કનકકેતુએ તે અશ્વમઈકોનો સત્કાર કર્યો. સન્માન કર્યું. ત્યાર પછી તે ઘોડાઓ મુખ બંધનથી યાવતું ચામડાની ચાબુકોના પ્રહારથી ખુબ જ શારીરિક અને માનસિક દુઃખોને પ્રાપ્ત થયા. તેવીજ રીતે હે આયુષ્મનું શ્રમણો ! આપણા જે નિગ્રંથો અને નિગ્રંથીઓ દીક્ષિત થઈને પ્રિય શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધમાં ગૃદ્ધ થાય છે અને આસક્ત થાય છે, તે ઘણા શ્રમણો યાવતુ શ્રાવિકાઓના અવહેલનાના પાત્ર બને છે, વાવતુ ભવ ભ્રમણ કરે છે. [187-188] કલ રિભિત હાથતાળી અને બાંસુરીના શ્રેષ્ઠ અને મનોહર વાદ્યો ના શૉમાં અનુરક્ત થનાર અને શ્રોત્રેન્દ્રિયના વશવર્તી બનેલ પ્રાણી આનંદ માને છે. પરંતુ શ્રોત્રેન્દ્રિયની દુર્દાત્તતાનો એટલો છેષ હોય છે-જેમ પારધિના પીંજરામાં રહેલ તિત્તિરના શબ્દને સહન ન કરતો તિત્તિર પક્ષી વધ અને બંધનને પીંજરામાં ફસાયેલ તિત્તિરના શબ્દ ને સાંભળી સ્વાધીન તિત્તિર પોતાના સ્થાનથી બહાર આવે છે અને પારધિ તેને બાંધી લે છે. શ્રોત્રેજિયને તે નહિ જીતવાનો આ દુષ્પરિણામ છે. 189-190| ચક્ષુઈન્દ્રિયના વશીભૂત અને રૂપમાં અનુરક્ત થનાર પુરુષ, સ્ત્રીઓના સ્તન, જઘન, વદન-, હાથ, પગ અને નેત્રોમાં તથા ગર્વિષ્ઠ બનેલી સ્ત્રીઓની વિલાસ યુક્ત ગતિમાં રમણ કરે છે, આનંદ માને છે. પરંતુ ચક્ષુ-ઈન્દ્રિયની દુન્તતાથી એટલો દોષ હોય છે કે જેમ બુદ્ધિહીન પતંગિયા બળતી આગમાં જઈ પડે છે. [191-192] સુગંધમાં અનુરક્ત ધ્રાણેન્દ્રિયના વશવર્તી બનેલ પ્રાણી શ્રેષ્ઠ ધૂપ માલ્યનાળા તથા અલેપનચંદના દિના લેપની વિધિમાં રમણ કરે છે, પરંતુ ધ્રાણેન્દ્રિથની દુર્દત્તતાથી અથતું ઇન્દ્રિયને દમન ન કરવાથી એટલો દોષ હોય છે કે ઔષધિની ગંધથી સર્પ પોતાના બિલથી બહાર આવે છે અને અનેક કષ્ટ ભોગવે છે. 193-194 રસમાં આસક્ત અને જિહુવા ઈન્દ્રિયના વશવર્તી થયેલ પ્રાણી કડવા, તીખા, કસાયેલા ખાટા તેમજ મધુર રસવાળા ઘણાં ખાધ, પેય, લેહ્ય-ચાટવા યોગ્ય, પધાથમાં આનંદ માને છે. પરંતુ જિહુવા ઇન્દ્રિયને વશ થયેલને એટલો દોષ ઉત્પન્ન થાય છે કાટામાં ફસાયેલ અને પાણીથી બહાર ખેંચેલ અને સ્થલમાં ફેકાતો Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૭ 163 મસ્ય તરફડીયા મારે છે. અને મૃત્યુ પામે છે. [15-196] સૂના સેવનમાં સુખ સમજનાર અને સ્પર્શેન્દ્રિયને વશીભૂત પ્રાણી વિભિન્ન ઋતુઓમાં સેવન કરવાથી સુખ માનનાર તથા વૈભવ સહિત, હિતકારક તથા મનને સુખ દેનાર માળા, શ્રી આદિ પદાર્થોમાં રમણ કરે છે. પરંતુ સ્પર્શેન્દ્રિયના વશ થયેલને એટલો દોષ હોય છે કે લોઢાનો તીક્ષ્ણ અંકુશ હાથીના મસ્તકને પીડા પહોંચાડે છે [197-201] કલ, રિભિત તેમજ મધુર તંત્રી, તલતાલ તથા બાંસુરીનાં શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દોમાં જે આસક્ત નથી તથાં તે વશર્તમરણ મરતાં નથી. ઇન્દ્રિયોથી પરાધીન થઈ વિષયો માટે લાલાયિત બની મરવું વશીર્વમરણ કહેવાય છે. સ્ત્રીઓના સ્તન, જઘન, મુખ, હાથ, પગ નયન તથા ગર્વયુક્ત વિલાસવાળી ગતિ આદિ સમસ્ત રૂપોમાં જે આસક્ત નથી થતાં. ઉત્તમઅગર, શ્રેષ્ઠ ધૂપ, વિવિધ ઋતુઓમાં વૃદ્ધિને પ્રાપ્ત થનાર પુષ્પોની માળાઓ તથા શ્રીખંડ આદિના લેપનની ગંધમાં જે આસક્ત નથી થતાં, તીખું, કડવું, કસાયેલ ખાટો અને મીઠો. ખાદ્ય, પેય અને લેહ્ય-ચાટવા યોગ્ય, પદાર્થના આસ્વાદમાં જે વૃદ્ધ નથી થતા, હેમન્ત આદિ વિભિન્ન ઋતુઓમાં સેવન કરવાથી સુખ દેના, વૈભવ સહિત, હિતકર અને મનને આનંદ દેનાર સ્પશમાં જે વૃદ્ધ નથી થતા, એ સર્વે વર્તમરણે મરતા નથી. [202-206] શ્રોત્રના વિષય બનેલા ભદ્ર શબ્દોથી સાધુએ ક્યારેય તુષ્ટ ન થવું જોઈએ અને પાપક શબ્દ સાંભળવા પર રૂદ ન થવું જોઇએ. શુભ અથવા અશુભ રૂપ ચક્ષનો વિષય પ્રાપ્ત થવા પર ધ્રાણેન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ ગંધમાં જિહુવા ઈન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ રસમાં સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ સ્પર્શમાં સાધુએ તુષ્ટ અથવા ૨ષ્ટ ન થવું જોઈએ. [207 આ પ્રમાણે હે જબૂ! શ્રમણ ભગવાન મહાવીર યાવતુ મુક્તિને પ્રાપ્ત થયેલાએ સત્તરમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ ફરમાવેલ છે. અધ્યયન-૧૭-ની મુનિદીપરત્નસાગૅર કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન-૧૮-સુંસમા ) ૨૦૮]જો શ્રમણ ભગવાન મહાવીરે સત્તરમા જ્ઞાત અધ્યયનનો પૂર્વોક્ત અર્થ ફરમાવેલ છે તો અઢારમાં અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબૂ! તે કાળ અને સમયમાં રાજગૃહ નામનું નગર હતું. તેનું વર્ણન સમજી લેવું. ત્યાં ધન્ય નામક સાર્થવાહ નિવાસ કરતો હતો. ભદ્રા નામની તેની પત્ની હતી. તે ધન્ય સાર્થવાહના પુત્ર અને ભદ્રાના આત્મા પાંચ સાર્થવા હદારક-પુત્રો હતા. ધન, ધનપાલ, ધનદેવ, ધનગોપ, અને ધન રક્ષિત, પાંચ પુત્રની પછી જન્મેલી સુસુમા નામની બાલિકા હતી. તેના હાથ, પગ આદિ અંગોપાંગ સુકુમારહતા. તે ધન્ય સાર્થવાહને ચિલાત નામનો દાસ ચેટક હતો. તેને પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હતી અને શરીર પણ પરિપૂર્ણ તેમજ માંસથી ઉપચિત હતું. તે બાળકોને રમાડવામાં કુશળ પણ હતો. તેથી તે દાસચેટક સુંસુમાં બાલિકાનો બાલ ગ્રાહક રૂપે નિયત કરવામાં આવ્યો. તેથી તે સુંસુમા બાલિકાને કમરમાં લઈ લેતો અને રમતો રહેતો હતો. તે સમયે તે ચિલાત દાસચેટક તે ઘણા છોકરાઓ, છોકરીઓ બાલકો, બાલિ Page #165 -------------------------------------------------------------------------- ________________ 164 નાયાધમ્મ કહાઓ- ૧H૧૮ર૦૮ કાઓ, કુમારો, કુમારિકાઓમાંથી કેટલાકની કોડીઓ, વર્તક, આલોડિયા, દડા, કપડા અને સાડોલક,આભરણ,માળા,અલંકાર હરણ કરી લેતો. કોઈને આક્રોશ વચન કહેતો, કોઈની મશ્કરી કરતો, કોઇને ઠગી લેતો, કોઈની ભત્રેના કરતો, કોઈની તર્જના કરો અને કોઈની તાડના કરતો. ત્યારે તે ઘણા જોકરાઓ, છોકરીઓ, બાળકો, બાલિકાઓ, કુમારો અને કુમારિકાઓ રોતાં, અને પોતાના માતા-પિતાને ચિલાત દાસની કરતૂત-વાત કરતાં હતાં. ત્યારે તે ઘણા છોકરાઓ, છોકરીઓ, બાળકો, બાલિકાઓ કુમાર, કુમારિ કાઓના માતા-પિતા ધન્ય સાર્થવાહની પાસે આવતા આવીને ધન્ય સાર્થવાહની પાસે ખેદ ભરેલા વચનોથી, ગુસ્સાના વચનથી, ઠપકા ભરેલા વચનથી, ખેદ પ્રગટ કરતા હતા, રોતા હતા અને ઉપાલંભ આપતા હતા અને ધન્ય સાર્થવાહને આ વૃત્તાન્ત કહેતા હતા. - ત્યાર પછી ધન્ય સાર્થવાહ ચિલાત દાસ ચેટકને આ વાતને માટે વારંવાર ના પાડી રોક્યો, પરંતુ ચિલાત દાસચેટક તે માનતો નહીં. ધન્ય સાર્થવાહના રોકવા પર પણ તેમ કરતો રહ્યો. ત્યારે તે માતા-પિતા અત્યન્ત ક્રોધિત થયા, યાવતુ ધન્ય સાર્થવાહની પાસે પહોંચ્યાં. પહોંચીને ઘણાજ ખેદ યુક્ત વચનોથી તેઓએ તે વાત તેમને કહી. ત્યારે તે ધન્ય સાર્થવાહ તે ઘણા છોકરાઓ, છોકરીઓ, બાળકો, બાલિકાઓ, કુમાર અને કુમારિકાઓના માતા-પિતાની આ વાત સાંભળીને અતીવ કુપિત થયો તેણે ઊંચા-નીચા આક્રોશ વચનોથી ચિલાત દાસચેટકને આક્રોશ વચન કહ્યા.ભર્જના કરી, ધમકી આપી, તર્જના કરી; ઊંચી-નીચી તાડના ઓથી તાડના કરી અને તેણે પોતાના ઘરેથી બહાર કાઢી મૂક્યો. 209o ત્યારે ધન્ય સાર્થવાહના ઘરેથી કાઢી મૂકાયેલ તે ચિલાત દાસચેટક રાજ ગૃહ નગરમાં, શૃંગાટકોમાં વાવતું પંથોમાં અથતુ ગલી-ગલીમાં, દેવાલયોમાં સભાઓમાં, પરબો પાણગૃહમાં, જુગારી લોકોના અડાઓમાં, વેશ્યાઓના ઘરોમાં, તથા મદ્યપાન ગૃહોમાં સુખપૂર્વક ભટકવા લાગ્યો અને વધવા લાગ્યો. ત્યાર પછી તે ધસચેટક ચિલાતને કોઇ હાથ પકડીને રોકનાર તથા વચનથી રોકનાર ન રહ્યું. તેથી તે નિરંકુશ બુદ્ધિવાળો, સ્વેચ્છાચારી, મદિરાપાનમાં, ચોરી કરવામાં માંસભક્ષણોમાં, જુગારમાં, વેશ્યામાં, તથા પરસ્ત્રીઓમાં પણ આસક્ત થઈ ગયો. તે સમયે રાજગૃહ નગરથી ન અતિદૂર કે ન અતિ નજીક પ્રદેશમાં, દક્ષિણ પૂર્વ દિશામાં, સિંહગુફા નામની એક ચોર પલ્લી હતી. તે પલ્લી વિષમ ગિરિનિતંબના પ્રાંત ભાગમાં વસેલી હતી. વાંસની ઝાડી ઓના પ્રાકારથી ઘેરાયેલી હતી. અલગ-અલગ ટેકરીઓના પ્રપાત રૂપી પરિખાથી. યુક્ત હતી, તેમાં જવા આવવા માટે એક જ દ્વાર હતું, પરંતુ ભાગી છૂટવા માટે નાનાનાના અનેક દરવાજા હતા. જાણકાર જ તેમાંથી નીકળી શકતા અને પ્રવેશ કરી શકતા. તેની અંદર જ પાણી હતું. તે પલ્લીની બહાર નજીકમાં પાણી મળવું અત્યંત મુશ્કેલ હતું. ચોરેલા માલને પાછો છીનવવા માટે આવેલી સેના પણ તે પલ્લીનું કંઈ બગાડી ન શકતી એવી હતી તે ચોરપલ્લી! તે સિંહનામની ચોરપલ્લીમાં વિજય નામનો ચોરસેનાપતિ રહેતો હતો. તે અધાર્મિક યાવત્ અધર્મની ધ્વજા હતો. ઘણા નગરોમાં તેનો યશ ફેલાયો હતો. તે શૂર હતો, દ્રઢ પ્રહાર કરનાર, સાહસી, શબ્દવેધી હતો તે સિંહગુફામાં તે વિજય ચોર પાંચસો ચોરીનું અધિપતિત્વ ભોગવતો રહેતો હતો. ચોરોનો સેનાપતિ તે વિજય ચોર બીજા Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૮ 165 અનેક ચોરોને માટે, વ્યભિચારીઓને માટે, ગાંઠ છોડનારાઓ માટે, સંધિ કરનાર માટે, ખાણ ખોદનાર માટે, રાજાના અપકારિઓને માટે, ઋણિઓના માટે, બાલઘાતકો માટે, વિશ્વાસઘાતિઓ માટે, જુગારિઓ માટે તથા ખંડરક્ષકો માટે, મનુષ્યોના હાથ-પગ આદિ અવય વોનું છેદન-ભેદન કરનારા અન્ય લોકોને માટે કુડંગ સમાન આધાર ભૂત હતો. તે સમયે તે ચોર સેનાપતિ વિજય ચોર રાજગૃહ નગરની બહાર દક્ષિણપૂર્વમાં સ્થિત જનપદને, ગ્રામના ઘાત દ્વારા, નગરની ઘાત દ્વારા, ગાયોનું હરણ કરીને, લોકોને કેદ કરીને, પથિકોને મારકૂટ કરીને તથા ગાબડુ પાડીને પુનઃ પુનઃ ઉત્પીડિત કરતો થકો, લોકોને કેદ કરીને સ્થાનહીન તેમજ ધનહીન બનાવતો રહેતો હતો. ત્યાર પછી રાજગૃહ નગરના ઘણા અભિશંકી, ચૌરાભિચંકી, દારાભિશકી,ધનિકો અને જુગારિઓ દ્વારા પરાભવ પામેલો તે ચિલાત દાસ ચેટક રાજગૃહ નગરથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં સિંહગુફા નામની ચોર પલ્લી હતી. ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને ચોરસેનાપતિ વિજય ચોરની પાસે પહોંચ્યો. પહોંચીને તેના શરણમાં જઈને રહેવા લાગ્યો. ત્યાર પછી તે દાસચેટક ચિલાતી, વિજય નામક ચોર સેનાપતિની પાસે ખડ્રગ અને યષ્ટિનો ધારક બની ગયો. તેથી જ્યારે પણ તે વિજય ચોરસેનાપતિ ગ્રામનો ઘાત કરવા યાવતું પથિકોને મારવા-કૂટવા જતો હતો, તે સમયે દાસચેટફ ચિલાત ઘણીજ વિય સેનાને હત તેમજ મથિત કરીને રોકતો હતો અને પછી ધન આદિ અર્થને લઈને, પોતાનું કાર્ય કરીને સિંહગુફા ચોરપલ્લીમાં સકુશલ પાછો આવી જતો હતો. ત્યારે તે વિજય ચોરસેનાપતિએ ચિલાત ચોરને ઘણી ચોર વિદ્યાઓ, ચોરમંત્ર, ચોરમાયા અને ચોર નિકૃતિઓ શિખવાડી દીધી ત્યાર પછી વિજય ચોરસેનાપતિ કોઈ સમયે મૃત્યુને પ્રાપ્ત થયો. ત્યારે તે પાંચસો ચોરોએ મોટા ઠાઠ ઘણાં અને સત્કાર સાથે વિજયચોર સેનાપતિનું નીહરણ કર્યું-મશાનમાં લઈ જવાની ક્રિયા કરી. પછી ઘણા પ્રકારે લૌકિક મૃતકકૃત્ય કર્યા. કરીને સમય વ્યતીત થવા પર તે શોકમુક્ત થયા. ત્યાર પછી પાંચસો ચોરોએ એક બીજાને બોલાવ્યા. ચિલાત ચોરને સિંહગુફા નામક ચોરપલ્લીના સેના પતિ રૂપે અભિષેક કર્યો. ત્યારે તે ચિલાત ચોરસેનાપતિ થઈ ગયો તથા અધાર્મિક યાવતુ થઈને વિચારવા લાગ્યો. ત્યાર પછી તે ચિલાત ચોરસેનાપતિ ચોરોનો નાયક યાવતુ કુડંગ ની સમાન ચોરશે, વ્યભિચારીઓ આદિનો આશ્રયભૂત થઈ ગયો. તે સિંહગુફા નામક ચોરપલ્લીમાં પાંચસો ચોરોનો અધિપતિ થઈ ગયો. રિ૧૦ ત્યાર પછી ચિલાત ચોરસેનાપતિએ એક વાર કોઈ સમયે વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય તૈયાર કરાવીને, પાંચસો ચોરોને આમંત્રિત કર્યા. ત્યાર પછી સ્નાન કરીને બલિકમ કરીને, ભોજન-મંડપમાં તે પાંચસો ચોરોની સાથે વિપુલ અશ નાદિ તથા સુરા યાવતુ પ્રસન્ન નામક મદિરાઓનો આસ્વાદ કરવા લાગ્યો. ભોજન કરી લીધા પછી પાંચસો ચોરોનો વિપૂલ ધૂપ,પુષ્પ,ગંધ, માલા અને અલંકારથી સત્કાર કર્યો, સન્માન કર્યું. કહ્યું. દેવાનુપ્રિયો ! રાજગૃહ નગરમાં ધન્ય નામક ધનાઢ્ય સાર્થવાહ છે. તો હદેવાનુપ્રિયો આપણે જઈએ અને ધન્યસાર્થવાહનુંઘરલૂંટીએ તેલૂંટમાં મળેલું વિપુલ ધન, કનકસુવર્ણ યાવતું શિલા, પ્રવાલ વગેરે તમારું અને સુસુમા નામની છોકરી મારી રહેશે. ત્યારે તે પાંચસો ચોરોએ ચોર સેનાપતિ ચિલાતની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારે પછી ચિલાત ચોરસેનાપતિ તે પાંચસો ચોરોની સાથે ભીના ચામડા ઉપર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧દદ નાયાધામ કહાઓ-૧-૧૮ર૧૦ બેઠો. પછી દિવસના અંતિમ પ્રહરમાં પાંચસો ચોરોની સાથે કવચ ધારણ કરીને તૈયાર થયો. તેમણે આયુધ અને પ્રહરણ-શસ્ત્ર પ્રહણ કર્યા, કોમલ ગોમુખિત ગાયના મુખની સમાન ફલક ધારણ કર્યું.તલવારો મ્યાનમાંથી બહાર કાઢી, ખંભા ઉપર તર્કશ ધારણ કર્યું. ધનુષજીવાદોરી યુક્ત કરી લીધું. બાણ બહાર કાઢી લીધા. બઈિઓ અને ભાલા ઉછાળવા લાગ્યા. જેઘાઓ ઉપર બાંધેલી ઘંટડીઓ લટકાવી દીધી. શીધ્ર વાજિંત્રો વાગવા લાગ્યા મોટા-મોટા ઉત્કૃષ્ટ સિંહનાદ અને ચોરોની કલ-કલ ધ્વનિથી એવું પ્રતીત થવા લાગ્યું જેમ કે સમુદ્રનો ખળખળ અવાજ થતો હોય ! આ પ્રમાણે અવાજ કરતા તેઓ સિંહગુફા નામક ચોરપલ્લીમાંથી બહાર નીકળ્યા. આવીને રાજગૃહ નગરથી કંઈક દૂર એક સઘન વનમાં ઘુસી ગયા. ત્યાં જઈને બાકી રહેલા દિવસને પસાર કર્યો. સૂર્ય અસ્ત થવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી યોરસેનાપતિ ચિલાત. અર્ધી રાતના સમયે, જ્યારે દરેક જગ્યાએ પૂર્ણ શાન્તિ થઈ ગઈ, ત્યારે પાંચસો ચોરોની સાથે કોમળ ગોમુખિત બાંધીને ફલક સાથે જાંઘા પર અવાજ કરતી ઘુઘરી લટકાવીને જ્યાં રાજગૃહનો પૂર્વ દરવાજો હતો, ત્યાં પહોંચ્યો. તાળું ઉઘાડવાની વિદ્યાનું આહ્વાન કર્યું. આહવાન કરીને રાજગૃહ નગરના દ્વારના કમાડને પાણી છાંટ્યું. કમાડ ઉઘાડ્યા. રાજ ગૃહ નગરમાં પ્રવેશ કરીને મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં-કરતો આ પ્રમાણે બોલ્યો. ‘દેવાનુપ્રિયો ! ચિલાત નામક ચોરસેનાપતિ, પાંચસો ચોરોની સાથે સિંહગુફા નામક ચોરપલ્લીથી, ધન્ય સાર્થવાહનું ઘર લૂંટવા આવ્યો છું. જે નવી માતાનું દૂધ પીવા ઈચ્છતા હોય, તે નીકળીને મારી સામે આવે.’ આ પ્રમાણે કહીને તે ધન્ય સાર્થવાહના ઘરે આવ્યો. ત્યારે ધન્ય સાર્થવાહે જોયું કે પાંચસો ચોરોની સાથે ચિલાત ચોરસેનાપતિ દ્વારા ઘર લૂંટાઈ રહ્યું છે. તે જોઈને તે ભયભીત થયો. ગભરાઇને પાંચ પુત્રોની સાથે એકાંત સ્થાનમાં ચાલ્યો ગયો. ત્યાર પછી ચોરસેનાપતિ ચિલાતે ધન્ય સાર્થવાહનું ઘર લૂટ્યું. લૂંટીને ઘણું ધન કનક સોનું યાવત્ સ્થાપતેય તથા સુસુમા દારિકાને લઈને તે રાજગૃહથી બહાર નીકળી જ્યાં સિંહગુફા હતી તે તરફ જવાને માટે ઉઘત થયો. [211] ત્યાર પછી ધન્ય સાર્થવાહ જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો. આવીને ઘણું ધન, કનક અને સુંસુમાં પુત્રીનું અપહરણ કર્યું છે. એમ જાણીને બહુમૂલ્ય ભેટ લઈને જ્યાં નગરના રક્ષકો હતા, ત્યાં ગયો. જઈને તે બહુ મૂલ્ય ભેટ યાવતું આપી. સર્વ વાત કહી. તેથી હે દેવાનુપ્રિયો! અમે સુસુમાં પુત્રીને પાછી લાવવા માટે જવા ઇચ્છીએ છીએ હે દેવાનુપ્રિયો ! તે ધન કનક આદિ તમારું અને સુંસુમા પુત્રી મારી રહે.” ત્યાર પછી તે નગરરક્ષકોએ ધન્ય સાર્થવાહની તે વાત સાંભળીને સ્વીકાર કરી. સ્વીકાર કરીને કવચ ધારણ કરીને સન્નદ્ધ થયા. યાવતું તેમણે આયુધ અને પ્રહરણ લીધા અને જોર-જોરથી ઉત્કૃષ્ટ સિંહનાદથી સમુદ્ર સમાન મોટા અવાજ કરતા થકા રાજગૃહ નગરથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં ચિલાત ચોરસેનાપતિ છે, ત્યાં પહોંચ્યાં. પહોંચીને ચિલાત ચોર સેનાપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી નગરરક્ષકોએ ચિલાત ચોરસેનાપતિને હત, મથિત કરીને વાવતુ પરાજિત કરી દિધો. ત્યારે તે પાંચસો ચોર નગરરક્ષકો દ્વારા હત, મથિત અને પરાજિત થઈને તે વિપુલ ધનકનક આદિ છોડીને અને ફેંકીને તેઓ આમ તેમ ભાગી ગયા. ત્યારે તે નગરરક્ષકોએ તે વિપુલ ધન. કનક આદિને ગ્રહણ કર્યું. નગરરક્ષકો દ્વારા ચોર સૈન્યને હતા તેમજ મથિત થયેલ જાણીને ચિલાત ચોર Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૮ સેનાપતિ ભયભીત થઈને ઉદ્વિગ્ન થયો. ત્યારે તે સુંસુમાં પુત્રીને લઈને એક મહાન અગ્રામિક અને લાંબા માર્ગવાળી અટવીમાં ઘુસી ગયો. ત્યારે ધન્ય સાર્થવાહે જોયું કે ચિલાત સંસમાં દારિકાને અટવી સન્મુખ લઈ જાય છે, ત્યારે પાંચે પુત્રોની સાથે છઠ્ઠા પોતે કવચ પહેરીને, ચિલાતના પગના માર્ગે ચાલ્યો. તે તેની પાછળ ચાલતો ચાલતો ગર્જના કરતો થકો, પડકાર કરતો, પુકારતો, તર્જના કરતો અને તેને ત્રસ્ત કરતો તેની પાછળ ચાલ્યો. ત્યાર પછી ચિલાતે જોયું કે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે છઠ્ઠો પોતે સનદ્ધ થઈને મારો પીછો કરી રહ્યો છે. તે જોઈને તે નિસ્તેજ, નિર્બલ, પરાક્રમહીન, વીર્યરહિત થઈ ગયો. જ્યારે તે સુસુમા દારિકાને લઈ જવામાં અસમર્થ થયો, શ્રાન્ત થઈ ગયો, ગ્લાનિ પામ્યો, અત્યંત ગ્રાન્ત થઈ ગયો. તેથી તેણે નીલકમલ સમાન તલવારને હાથમાં લીધી. હાથમાં લઈને સુંસુમા ઘરિકાનું ઉત્તમઅંગ મસ્તક છેદી નાંખ્યું. છેદીને તેને ગ્રહણ કરીને તે અગ્રામિક અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તે ચિલાત અગ્રામિક અટવીમાં તૃષાથી પીડિત થયો અને દિશાને ભૂલી ગયો. તેથી સિંહગુફા ચોરપલ્લીમાં ન પહોંચતાં વચ્ચે માર્ગમાં જ મૃત્યુ પામ્યો. આ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો! અમારા જે સાધુ યા સાધ્વી પ્રવ્રુજિત થઈને વમનને કાઢ નાર યાવત્ ઔદારિક શરીરના વર્ણને માટે આહાર કરે છે, તેઓ આ લોકમાં શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓની અવહેલનાના પાત્ર બને છે, યાવત દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી જ્યારે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે છઠ્ઠો પોતે ચિલા તની પાછળ દોડતા-દોડતા. ભૂખ અને તરસથી શાન્ત થયો, ગ્લાન થયો અને ખૂબ થાકી ગયો અને ચિલાત ચોરસેનાપતિને પોતાના હાથે પકડવામાં સમર્થ ન થયો. ત્યારે ત્યાંથી પાછો ફર્યો. પાછા ફરીને જ્યાં સુસુમા ઘરિકાપુત્રીને ચિલાતે જીવનથી રહિત કરી દીધી હતી, ત્યાં આવ્યો. આવીને જોયું કે સુસુમા દારિકા ચિલાત દ્વારા કરાયેલી છે. તે જોઈને કુહાડાથી કાપેલા ચંપક વૃક્ષની સમાન પૃથ્વી પર પડી ગયો. ત્યાર પછી પાંચ પુત્રો સહિત છઠ્ઠો પોતે ધન્ય સાર્થવાહ આશ્વસ્ત થયો,આકંદન કરતો વિલાપ, મોટા મોટા શબ્દોથી કુહ કુહ કરતો લાંબા સમય સુધી અશ્રુપાત કરતો રહ્યો. ત્યાર પછી પાંચ પુત્રો સહિત છઠ્ઠા પોતે ધન્ય સાર્થવાહ ચિલાત ચોરની પાછળ અગ્રામિક અટવીમાં ચારે તરફ દોડવાના કારણે ભૂખ અને તરસથી પીડિત થઈ ચારે તરફ અગ્રમિક અટવીમાં પાણીની તપાસ કરી. તપાસ કરીને તેઓ શાન્ત થઈ ગયા. ગ્લાનિ પામ્યા, ખૂબ થાકી ગયા અને ખિન્ન થઈ ગયા. તેઓ અગ્રામિક અટવીમાં પાણીની ગવેષણા કરતાં થકા પણ એ પાણી મેળવી શક્યા નહીં. ત્યાર પછી ક્યાંય પણ. પાણી ન પામીને ધન્ય સાર્થવાહ જ્યાં સુસુમાને જીવન રહિત કરેલી હતી, ત્યાં આવ્યો. આવીને તેણે જ્યેષ્ઠ મોટા પુત્રને બોલાવ્યો. પાણી મેળવ્યા વિના આપણે રાજગૃહ નગર માં નહીં પહોંચી શકીએ. તેથી હે દેવાનુપ્રિયો ! તમે મને જીવનરહિત કરીને બધા ભાઇ ઓ મારા માંસ અને રુધિરનો આહાર કરો. આહાર કરીને સ્વસ્થ થઈને પછી આ અગ્રા ‘મિક અટવીને પાર કરીને રાજગૃહ નગરને પ્રાપ્ત કરો. મિત્ર, જ્ઞાતિજનોને મલો તથા અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી બનો. ત્યારે ધન્ય સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર જ્યેષ્ઠ પુત્રે ધન્ય સાર્થવાહને કહ્યું- તાત ! તમે અમારા પિતા છો. ગુરુ છો. જનક છો, દેવતા સ્વરૂપ છો, સ્થાપક છો, પ્રતિસ્થાપક છો, કષ્ટથી રક્ષા કરનાર છો, દુખથી બચાવ Page #169 -------------------------------------------------------------------------- ________________ 168 નાયાધમ કહાઓ-૧-૧૮૨૧૧ નાર છો. તેથી હે તાત! અમે આપને જીવનરહિત કેમ કરીએ? અને આપના માંસ તથા રૂધિરનો આહાર કેમ કરીએ? તેથી હે તાત મને જીવનરહિત કરીને મારા માંસ અને રૂધિરનો આહાર કરીને અગ્રામિક અટવીમાંથી બહાર નીકળો, ઈત્યાદિ પૂર્વવત કહેવું. બીજા પુત્રે ધન્ય સાર્થવાહને કહ્યું- હે તાત! અમે ગુરુ તેમજ દેવ સમાન જ્યેષ્ઠ બંધુને જીવનથી રહિત નહીં કરીએ. હે તાત ! આપ મને જીવનરહિત કરો, આ પ્રમાણે ત્રીજા, ચોથા અને પાંચમાં પુત્રે પણ કહ્યું. ત્યારે ધન્ય સાર્થવાહે કહ્યું- હે પુત્રો ! આપણામાંથી કોઈને પણ જીવનરહિત ન કરીએ પરંતુ આ સુંસુમાં દારિકાનું શરીર નિદ્માણ યાવતું જીવથી ત્યક્ત છે, તેથી હે પુત્રો ! સંસમા દારિકાના માંસ અને રુધિરનો આહાર કરવો આપણા માટે ઉચિત થશે. આપણા લોકો તે આહાર કરીને સ્વસ્થ થઈને રાજગૃહ નગર પહોંચી શકશું.' ત્યારે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે અરણિ કરી. પછી શર કર્યું મથન કરીને અગ્નિ ઉત્પન્ન કરી. અગ્નિ પ્રજવલિત કરીને સુંસુમાં દરિકાનું માંસ પકા વીને તે માંસ તથા રુધિરનો આહાર કર્યો. તે આહારથી તેઓ સ્વસ્થ થઈને રાજગૃહ નગર સુધી પહોંચ્યા. પોતાના મિત્રો તેમજ જ્ઞાતિજનોને મળ્યા અને વિપુલ ધન, કનક રત્ન આદિના તથા પુણ્યના ભાગી બન્યા. [212] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં સમોસર્યા. તે સમયે ધન્ય સાર્થવાહ વંદન કરવા ગયો. ધમપદેશ સાંભળીને દીક્ષિત થયો. ક્રમશઃ અગ્યાર અંગનો જાણકાર થયો. અંત સમયે એક માસ ની સંખના કરી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર ધારણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. હે જબ્બ ! જેમ ધન્ય સાર્થવાહે વર્ણને માટે, રૂપને માટે, બળને માટે અથવા વિષયને માટે સુંસુમાં દારિકાના માંસ અને રુધિરનો આહાર કર્યો ન હતો. પરંતુ કેવળ રાજગૃહ નગરને પ્રાપ્ત કરવા માટે જ આહાર કર્યો હતો. એ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વીઓ વમન, પિત, શુક્ર, શોણિતને કાઢનાર, યાવત્ અવશ્ય ત્યાગવા યોગ્ય આ ઔદારિક શરીરના વર્ણન આદિ માટે, આહાર કરતા નથી. કેવળ સિદ્ધગતિને પ્રાપ્ત કરવાને માટે આહાર કરે છે, તેઓ આ જ ભવમાં અનેક સાધુઓ, સાધ્વીઓ, અનેક શ્રાવકો અનેક વિકાઓના પૂજનીય બને છે અને સંસાર કાન્તારને પાર પામે છે. | અધ્યયન-૧૮નીમુનિદીપરત્નાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૯-પુંડરીક) [213 જો શ્રમણ ભગવાન મહાવીર યાવત્ સિદ્ધિને પ્રાપ્ત એવા ભગવાને જ્ઞા તાના અઢારમા અધ્યયનનો પૂર્વોક્ત અર્થ ફરમાવેલ છે તો હે ભગવન! ઓગણીસમાં જ્ઞાત અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબૂ! તે કાળ અને તે સમયમાં આ જબ્બે દ્વીપ નામના દ્વીપમાં, પૂર્વવિદેહ ક્ષેત્રમાં, સીતા નામક મહાનદીના ઉત્તર કિનારે, નીલવંત પર્વતની દક્ષિણમાં, ઉત્તર તરફના સીતામુખ નામક વનખંડથી પશ્ચિમમાં અને એક શૈલ નામક વક્ષસ્કાર પર્વતથી પૂર્વ દિશામાં પુષ્કલાવતી વિજય હતી. તે પુષ્કલા વતી વિજય માં પુંડરીકિણી રાજધાની હતી. તે નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી યાવતુ સાક્ષાત્ દેવલોક સમાન હતી. મનોહર, દર્શનીય, સુંદર રૂપવાળી અને દર્શકો ને આનંદ Page #170 -------------------------------------------------------------------------- ________________ સુતસ્કંધ-૧, અધ્યયન-૧૯ 169 પ્રદાન કરનાર હતી. તે પુંડરીકિણી નગરીમાં ઉત્તર-પૂર્વના ભાગમાં નલિનીવન નામક ઉદ્યાન હતું. મહાપદ્મ નામનો રાજા હતો. પદ્માવતી દેવી તેની પટ્ટરાણી હતી. તેમના આત્મજ બે કુમારો હતા. તે આ પ્રમાણે પુંડરીક અને કંડરીક. તેઓ સુકુમાર હતા. તેમાં પુંડરીક યુવરાજ હતો. તે કાળ અને તે સમયમાં સ્થવિર મુનિનું આગમન થયું. મહાપા રાજા સ્થવિરોને વંદન કરવા નીકળ્યો. ધમપદેશ સાંભળ્યો. પુંડરીકને રાજ્ય પર સ્થાપિત કરીને તેણે દીક્ષા લીધી. હવે પુંડરીક રાજા બન્યો અને કંડરીક યુવરાજ થયો. મહાપદ્મ અણગારે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું. ત્યાર પછી સ્થવિર મુનિ બહાર જનપદમાં વિચરવા લાગ્યા. મહાપ મુનિ ઘણાં વર્ષો સુધી સંયમ પાળીને યાવત્ સિદ્ધ થયા. [214] ત્યાર પછી એક વાર કોઈ સમયે પુનઃ સ્થવિરો પુંડરીકિણી રાજધાનીમાં નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પુંડરીક રાજા તેમને વંદન કરવા નીકળ્યો. કંડરીક પણ મહાજનના મુખથી સ્થવિરોના આગમનના સમાચાર સાંભળીને મહાબલ કુમારની જેમ નીકળ્યો. યાવત્ સ્થવિરોની ઉપાસના કરવા લાગ્યો. સ્થવિરોએ ધર્મનો ઉપદેશ આપ્યો. ધમોપદેશ સાંભળીને પુંડરીક શ્રમણોપાસક થયો વાવતુ પોતાના સ્થાને પાછો ફર્યો. ત્યાર પછી કંડરીક યુવરાજ ઉભો થયો. ઉભા થઈને તેણે આ પ્રમાણે કહ્યું ભગવન્! આપે જેમ કહ્યું છે તે તેમ જ છે- સત્ય છે. હું પુંડરીક રાજાની અનુમતિ લઈને પછી સંયમ ગ્રહણ કરીશ.' વિરે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી કંડરીકે સ્થવિરોને વંદન કર્યા. વંદન કરીને નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને સ્થવિરો પાસેથી નીકળ્યો. નીકળીને તે ચાર ઘંટાવાળા ઘોડાના રથ પર આરૂઢ થયો, યાવત્ રાજભવનમાં આવીને ઉતયોં. ઉતરીને જ્યાં પુંડરીક રાજા હતો, ત્યાં આવ્યો. આવીને હાથ જોડીને વાવતુ પુંડરીકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! મેં સ્થવિરોની પાસે ધર્મ સાંભળ્યો છે અને તે ધર્મ મને રુચ્યો છે. તેથી હે દેવાનુપ્રિય! હું વ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.' ત્યાર પછી પુંડરીક રાજાએ કુંડરીક યુવરાજને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય તમે અત્યારે દીક્ષિત ન બનો. હું તમારો મહાન મહાન રાજ્યભિષેક કરવા ઇચ્છું છું. ત્યારે કુંડરીકે પુંડરીકના આ વચનનો આદર ન કર્યો. યાવત્ તે મૌન રહ્યો. ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ તેણે નિષ્ક્રમણ અભિષેકથી અભિષિક્ત કર્યો, યાવતુ સ્થવિરોને શિષ્યભિક્ષા પ્રદાન કરી. ત્યારે કંડરીક પ્રવ્રુજિત થયો, અણગાર બની ગયો. વાવતુ અગ્યાર અંગોનો વેત્તા થયો. ત્યાર પછી સ્થવિર ભગવંતો અન્યદા કોઈ સમયે પુંડરીકિણી નગરીના નલિનીવન ઉદ્યાનથી બહાર નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યા. [૨૧પી ત્યાર પછી તે પુંડરીક અણગારને અન્ત, પ્રાન્ત આહારથી શલકની જેમ શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થયો. તે રૂણ બની વિચરતા હતા. ત્યાર પછી અન્ય એક સમયે સ્થવિશે જ્યાં પુંડરીકિણી રાજધાની હતી, ત્યાં આવ્યા. આવીને નલિનીવન ઉદ્યાનમાં સમોસર્યા. પુંડરીક રાજા વંદન માટે નીકળ્યો. ધર્મ સાંભળ્યો. કંડરીકને વંદન કય નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને કંડરીક મુનિના શરીરને સર્વ પ્રકારે બાધાયુક્ત તથા રોગયુક્ત જોયું. જોઇને જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતોને વંદન-નમસ્કાર કર્યો. કહ્યું “ભગવન્! હું કંડરીક અણગાર Page #171 -------------------------------------------------------------------------- ________________ 10 નાયાધબ્બ કહાઓ- 1 19215 ની યથાપ્રવૃત ઔષધ-ભેષજ વડે ચિકિત્સા કરાવવા ઇચ્છું છું. તેથી હે ભગવન! આપ મારી યાશાલામાં પધારો.” ત્યાર પછી સ્થવિર ભગવંતોએ પુંડરીક રાજાનું આ નિવેદન સ્વીકાર કર્યું. ત્યાર પછી જેમ મંડુક રાજાએ શૈલક રાજાની ચિકિત્સા કરાવી હતી તેમ પુંડરીક કંડરીકની ચિકિત્સા કરાવી યાવતુ કંડરીક અણગાર બલવાન શરીરવાળા થઈ ગયા. ત્યાર પછી સ્થવિર ભગવંતોએ પુંડરીક રાજાને પૂછ્યું, પૂછીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યા. તે સમયે કંડરીક અણગાર રોગ તકથી મુક્ત થઈ જવા પર પણ તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારમાં મૂચ્છિત, વૃદ્ધ, આસક્ત અને તલ્લીન થવાથી પુંડરીક રાજાને પૂછીને બહાર જનપદમાં ઉગ્ર વિહાર કરવામાં સમર્થ ન થયા, શિથિલાચારી થઇને ત્યાંજ રહ્યાં. ત્યાર પછી પુંડરીક રાજાએ આ કથાનો અર્થ જાણ્યો ત્યારે તે સ્નાન કરીને અને વિભૂષિત થઈને તથા અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત. થઈને જ્યાં કંડરીક અણગાર હતા, ત્યાં આવ્યો, આવીને તેણે ત્રણ વાર આદક્ષિણા પ્રદ ક્ષિણા કરી પછી વંદના કરી, નમસ્કાર કર્યો. કહ્યું-દેવાનુપ્રિય ! આપ ધન્ય છો, કૃતાર્થ છો, કૃતપૂણય છો અને સુલક્ષણવાળા છો, જે આપ રાજ્યને અને અંતઃપુરને છોડીને, અંત પુરને ધિક્કારીને યાવતુ પ્રવ્રજિત થયા છો અને હું અધન્ય છું, પુણ્યહીન છું, યાવતું રાજ્ય માં અંતપુરમાં અને માનવીય કામભોગોમાં મૂચ્છિત યાવતું તલ્લીન છું. યાવતુ દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી હે દેવાનુપ્રિય! આપ ધન્ય છો યાવતુ આપને જન્મ અને જીવન નું સુંદર ફળ મેળવેલ છે.” - ત્યાર પછી કંડરીક અણગારે પુંડરીકની આ વાતનો આદર ન કર્યો, ચાવતું તે મૌન રહ્યા. ત્યારે બીજીવાર અને ત્રીજીવાર પણ પુંડરીકે કહ્યું. ત્યાર પછી ઈચ્છા ન હોવા. છતાં પણ વિવશતાને કારણે લજ્જાથી અને મોટા ભાઈના ગૌરવના કારણે પુંડરીક રાજાને પૂછ્યું. તે સ્થવિરોની સાથે બહાર જનપદમાં વિચારવા લાગ્યા. તે સમયે સ્થવિ રોની સાથે તેમણે થોડો સમય ઉગ્ર વિહાર કર્યો. ત્યાર પછી તે શ્રમણત્વથી થાકી ગયો. શ્રમણત્વથી કંટાળી જવાથી શ્રમણત્વ તરફ તિરસ્કાર પ્રાપ્ત થયો. સાધુતાના ગુણોથી મુક્ત થયો. તેથી તે ધીમે-ધીમે સ્થવિરોની પાસેથી નીકળી ગયા. નીકળીને જ્યાં પુંડરીકિણી નગરી હતી, જ્યાં પુંડરીક રાજનું ભવન હતું, ત્યાં આવ્યા. આવીને અશોવાટિ કામાં શ્રેષ્ટ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક ઉપર બેસી ગયા. બેસીને ભગ્નમનો રથ ચિંતા મગ્ન થઈ રહ્યા. ત્યાર પછી પુંડરીક રાજની ધાયમાતા જ્યાં અશોકવાટિકા હતી ત્યાં આવી. ત્યા આવીને તેણે કંડરીક અણગારને ચિંતામગ્ન જોયો. જોઈને જ્યાં પુંડરીક રાજા હતો, ત્યાં આવીને વાત કરી. - ત્યાર પછી પુંડરીક રાજા, ધાયમાતા પાસેથી આ વાત સાંભળીને અને સમજીને સંભ્રાન્ત થઈને ઉઠ્યા. ઉઠીને અંતપુરના પરિવારની સાથે અશોકવાટિકામાં ગયા. જઈને કંડરીક અણગારને ત્રણવાર પેલાની જેમ કહ્યું- દેવાનુપ્રિય! તમે ધન્ય છો. યાવતુ દીક્ષિત થયા છો. હું અધન્ય છે કે યાવતુ સંયમ લેવામાં અસમર્થ છું. તેથી હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો યાવતુ માનવીય જન્મ અને જીવનનું સુંદર ફળ મેળવેલ છે. પણ કંડરીક અણગાર મૌન રહ્યા. ત્યાર પછી પુંડરીકે કંડરીકને આપ્રમાણે કહ્યું. ભગવનશુંભોગોનું પ્રયોજન છે? ત્યાર કંડરીકે કહ્યું - હે પ્રયોજન છે ?' ત્યારે પુંડરીક રાજાએ કોટમ્બિકે Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૯ 176 પરષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું. દેવાનુપ્રિય ! શીઘ્રતાથી કંડરીકનો મહાન અર્થવ્યવાળા યાવતું રાજ્યાભિષેકની તૈયારી કરો. ૨૧દો ત્યાર પછી પુંડરીકે સ્વયમેવ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. અને સ્વયં ચાતુર્યામ સર્વ ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરીને કંડરીકના આચારભાંડ ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને આ પ્રમાણેનો અભિગ્રહ ગ્રહણ કર્યો. “સ્થવિર ભગવંતને વંદન નમસ્કાર કરીને, સ્થવિર ભગવંતની પાસે ચાતુમિ ધર્મ અંગીકાર કરીને પછી મને આ હાર કરવો કલ્પે.’ આ પ્રમાણે કહીને અને આ પ્રમાણેનો અભિગ્રહ ધારણ કરીને પુંડરીક પુંડરીકિણી નગરીથી બહાર નીકળ્યા. નીકળીને અનુક્રમથી ચાલતા થકા, એક ગામથી બીજે ગિામ જતાં, જે તરફ સ્થવિર ભગવંત હતા, તે તરફ ગમન કરવાને ઉદ્યત થયા. 21 ત્યાર પછી કંડરીક રાજાને પ્રણીત આહાર કરવાથી, અતિજાગરણ કરવાથી અને અતિ ભોજનના પ્રસંગથી તે આહાર સારી રીતે પરિણત ન થયો, પચી ન શક્યો. તે આહાર ન પચવાથી મધ્ય રાત્રિના સમયે કંડરીક રાજાના શરીરમાં ઉજ્જવલ, વિપુલ, અત્યંત ગાઢી યાવતું દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ. તેનું શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું. તેથી તેને દાહ થવા લાગ્યો. કંડરીક એવી રોગમય સ્થિતિમાં રહેવા લાગ્યો. ત્યાર પછી કંડરીક રાજા રાજ્યમાં, રાષ્ટ્રમાં અને અંતઃપુરમાં યાવતુ અતીવ આસક્ત બની, આર્તધ્યાનના વશીભૂત થઇ, ઇચ્છા વિના જ પરાધીન બનીને કાલ માસમાં કાલ કરીને, નીચે સાતમી પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થયો. એ પ્રમાણે યાવત્ જે આપણા સાધુ યા સાધ્વી દીક્ષિત થઇને પાછા માનવીય કામભોગોની ઈચ્છા કરે છે તે વાવતુ સંસારમાં પર્યટન કરે છે. [218] ત્યાર પછી પુંડરીક અણગાર જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને સ્થવિર ભગવંતોની પાસે બીજી વાર ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો. પછી ષષ્ઠભક્તના પારણામાં પ્રથમ પોરસીએ સ્વાધ્યાય કર્યો. યાવતુ અટન કરતાં ઠંડું, રુક્ષ, ભોજન પાણી ગ્રહણ કર્યું. ગ્રહણ કરીને “આ મારા માટે પર્યાપ્ત છે' એમ વિચારીને પાછા ફર્યા. આવીને ભોજનપાણી બતાવ્યાં. બતાવીને સ્થવિ રોની આજ્ઞા લઈને મૂછરિ હિત થઈને તથા ગૃદ્ધિ, આસક્તિ, તેમજ તલ્લીનતાથી રહિત થઈને જેમ સર્ષ બીલમાં સીધો ચાલ્યો જાય છે તેમ સ્વાદિમને શરીર રૂપી કોઠામાં નાખે છે. ત્યાર પછી પુંડરીક અણગારને તે કાલાતિકાન્ત રસહીન, ઠંડો અને રુક્ષ ભોજન પાણીનો આહાર સમ્યક રૂપે પરિણત ન થયો. તે સમયે તે પંડરીક અણગારના શરીરમાં ઉજજ વિલ યાવતું દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ. તેમનું શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીરમાં દાહ થવા લાગ્યો. ત્યાર પછી પુંડરીક અણગાર નિસ્તેજ, નિર્બલ, વીર્યહીન, અને પુરુષકાર-પરા કમ રહિત થઈ ગયો. તેમણે બંને હાથ જોડીને યાવતુ આ પ્રમાણે કહ્યું.- યાવતું સિદ્ધિને પ્રાપ્ત અરિહંત ભગવંતને નમસ્કાર. હો મારા ધર્માચાર્ય, ધમોપદેશક એવા સ્થવિરોને 'મારા નમસ્કાર હો. વિરોની પાસે પહેલાં પણ મેં સમસ્ત પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા હતા. યાવતું મિથ્યાદર્શનશલ્યના પ્રત્યાખ્યાન કર્યા હતા. ઈત્યાદિ કહીને યાવતું આલોચના પ્રતિક્રમણ કરીને કાલમાસમાં કોલ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી અનન્તર શ્રુત થઇને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને વાવત્ સિદ્ધિને પ્રાપ્ત Page #173 -------------------------------------------------------------------------- ________________ - - 172 નાયાધબ્બ કહાઓ - 1 - 19218 કરશે. સર્વ દુઃખોનો અંત કરશે. એ પ્રમાણે હું આયુષ્યનું શ્રમણો ! જે સાધુ યા સાધ્વી સંયમ લઈને મનુષ્ય સંબંધી કામ ભોગોમાં આસક્ત થતાં નથી, રક્ત થતા નથી, યાવતું પ્રતિઘાત પામતા નથી, તેઓ આ ભવમાં ઘણા સાધુ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓ દ્વારા અર્ચનીય, વંદનીય, પૂજનીક, સત્કારિત સન્માનિત, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવ અને ચૈત્ય સમાન, ઉપાસના કરવા યોગ્ય થાય છે. તે સિવાય પરલોકમાં પણ રાજદંડ, રાજનિગ્રહ, તર્જના અને તાડનાને પામતા નથી યાવતુ ચતગતિ. રૂપ સંસારની અટવીને પાર કરે છે. - રિ૧૯] આ પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયન એક એક દિવસે કરવાથી ઓગણીસ દિવસમાં તે પૂર્ણ થયા છે. અધ્યયન-૧૯-ની મુનિદીપરત્નસાગરકરેલગુર્જરછાયાપૂર્ણ શ્રુતસ્કંધ-૧-ગુર્જરછાયાપૂર્ણ જ મુતસ્કંધ- 2 5 કા વર્ગ-૧ ક. (અધ્યયન-૧- કાલી) [22] તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તે રાજગૃહ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના અંતે વાસી શિષ્ય આય સુધમાં સ્વામી નામક સ્થવિર ભગવંત જાતિ પત્ન, ઊંચા જાતિના, કુળથી સંપન્ન વાવતુ ચૌદ પૂર્વના વેત્તા અને ચાર જ્ઞાનોથી યુક્ત હતા. તે પાંચસો અણગારોથી પરિવૃત થઈને અનુક્રમથી ચાલતા, એક ગામથી બીજા ગામે વિચરતા, સુખ-સુખે વિહાર કરતા, જ્યાં રાજગૃહ નામક નગર હતું, જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું ત્યાં પધાર્યા. યાવતું સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચ રવા લાગ્યા. માટે પરિષદ નીકળી. ધર્મનો ઉપદેશ આપ્યો. પરિષદ પાછી ગઈ. તે કાળે અને તે સમયે આર્ય સુધમના અંતેવાસી શિષ્ય આર્યજબૂ નામના અણગાર યાવતુ પપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર યાવતું સિદ્ધ ગતિને પામેલા જિનેશ્વરે છઠ્ઠા અંગના “જ્ઞાતશ્રુત નામક પ્રથમ સ્કંધનો આ અર્થપ્રરૂપેલ છે, તો ધર્મકથા' નામક દ્વિતીય શ્રુતસ્કંધનો શું અર્થ ફરમાવેલ છે? “હે જબ્બ ! શ્રમણ ભગવાન મહાવીરે યાવતું સિદ્ધિને પ્રાપ્ત જિનેશ્વરે “ધર્મકથા' નામક દ્વિતીય શ્રુતસ્કંધના દસ વર્ગ કહેલા છે. અમરેન્દ્રની અગ્રમહિષીઓ, વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની અગ્રમહિષીઓ, અસુરેન્દ્રને છોડીને નવ દક્ષિણદિશાના ભવન પતિઓની અઝમહિષીઓ, અસુરેન્દ્રને છોડીને નવ ઉત્તરદિશાના ભવનપતિઈન્દ્રોની અગ્રમહિષીઓ, દક્ષિણદિશાના વાણવ્યંતરદેવોના ઇન્દ્રોની અઝમહિષીઓ, ઉત્તર દિશાના વાણચંત્તરદેવોના ઈન્દ્રોની અઝમહિષીઓ. ચંદ્રની અગ્રમહિષીઓ,સૂર્યની અગ્રમહિષી, શક્ર ઈન્દ્રની અગ્રમહિષી, અને ઇશાનેન્દ્રની અઝમહિષીઓ. . “હે જબ્બ ! શ્રમણ ભગવાન મહાવીર યથાવત્ સિદ્ધિને થયેલાએ, પ્રથમ વર્ગના Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, વર્ગ-૧, અધ્યયન-૧ પાંચ અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે- કાલી, રાજી, રજની, વિદ્યુત અને મેધા. હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં ગુણશીલ ઉદ્યાન હતું. શ્રેણિક રાજા હતો.ચેલણા રાણી હતી. તે સમયે સ્વામી સમોસય.પરિષદ નીકળી યાવતુ પરિષદ પર્ફપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કાલી નામક દેવી ચરમચંચા રાજધાનીમાં, કાલવંતસક ભવનમાં, કાલ નામક સિંહાસન ઉપર આસીન હતી. ચાર હજાર સામાનિક દેવીઓ, ચાર મહતરિકા દેવીઓ, પરિવાર સહિત ત્રણો પરિષદો, સાત અનીકો, સાત અનિકાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો તથા અન્યાન્ય કાલાવંતસક ભવનના નિવાસી અસુર કુમાર દેવો તથા દેવીઓની સાથે પરિવૃત્ત થઈને જોરથી વાગતા વાજિન્નો આદિથી મનોરંજન કરતી યાવત વિચરતી હતી. તે કાલી દેવી આ કેવલ કલ્યાબૂદ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાનનો ઉપયોગ લગાડી જોતી હતી. તેણીએ શ્રમણ ભગવાન મહાવીરને જોયા. જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થઈ તેનું ચિત્ત આનંદિત થયું, મન પ્રીતિયુક્ત થયું, તે અપત હૃદયવાળી થઈને સિંહાસન ઉપરથી ઊઠી. પાદપીઠથી નીચે ઊતરી.તેણીએ પાદુકા ઉતારી નાંખી પછી તીર્થંકર ભગવાનની સન્મુખ સાત આઠ પગલા આગળ વધી. વધીને તેણીએ જમણા ઘૂંટણને પૃથ્વી પર રાખ્યો અને ડાબા ઘૂંટણને ઉપર રાખ્યો, પછી મસ્તક કંઈક ઊંચું રાખ્યું, ત્યાર પછી કડા અને બાજુ બંધથી તંભિત ભુજાઓ ભેગી કરી, બંને હાથ જોડીને પાવતુ આ પ્રમાણે કહેવા લાગી. થાવત્ સિદ્ધિને પ્રાપ્ત અરિહંત ભગવંતને નમસ્કાર હો. યાવતું સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર. અહીં રહેલી હું ત્યાં સ્થિત ભગવાનને વંદના કરું છું. ત્યાં સ્થિત શ્રમણ ભગવાન મહાવીર અહીં રહેલી મને દેખે.” આ પ્રમાણે કહીને વંદના કરી, નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને પૂર્વ દિશા તરફ મુખ કરીને પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર આરૂઢ થઈ. ત્યાર પછી કાલી દેવીને આ પ્રકારનો અધ્યવસાય યાવત ઉત્પન્ન થયો-“શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરીને થાવતુ તેમની પર્યાપાસના કરવી મારા માટે શ્રેયસ્કર છે.” જેમ સૂયભદેવે પોતાના અભિનિયોગિક દેવોને આજ્ઞા આપી હતી, તેવી રીતે કાલી દેવીએ આજ્ઞા આપી કેશ્રેષ્ઠ દેવતાઓના ગમનને યોગ્ય, યાનવિમાન બનાવીને તૈયાર કરો, વિશેષતા એ કે હજાર યોજન વિસ્તારવાળુ વિમાન બનાવ્યું. શેષ વર્ણન સૂયભદેવની સમાન જાણવું. પોતાના નામ-ગોત્ર કહ્યું. તેની જેમ નાટક બતાવ્યું. પછી કાલીદેવી પાછી ગઈ. ગૌતમ સ્વામીએ કહ્યું-ભગવન્! કાલી દેવીની દિવ્યઋદ્ધિ ક્યાં ચાલી ગઈ? ભગવાને ઉત્તરમાં ફૂટકાર શાલાનું દ્રષ્ટાંત આપ્યું. કાલી દેવીને આ મનોહર દેવદ્ધિ પૂર્વ ભવમાં શું કરવાથી મળી છે? દેવભવમાં કેવી રીતે પ્રાપ્ત થઈ ? અને કેવી રીતે તેની સામે આવી ? હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં આવલકલ્પા નામે નગરી હતી તે નગર બહાર ઈશાન કોણામાં આમ્રશાલવન નામક ઉધાન હતું. જિતશત્રુ રાજા હતો. તે આમલકલ્પા નગરીમાં કાલ નામનો એક ગાથાપતિ રહેતો હતો. તે ધનાઢ્ય હતા, કોઈથી પરાભવ પામતો ન હતો. તે કાલ નામક ગાથાપતિને કાલશ્રી નામની પત્ની હતી. તેના હાથ પગ સુકુમાર હતા યાવતુ સુંદર અવયવોવાળી મનોહર હતી. તે કાલ ગાથા પતિની પુત્રી અને કાલશ્રીની આત્મજા કાલી નામક દારિક - પુત્રી હતી. ઘણી મોટી વય Page #175 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ કહાઓ- 21/1/20 હોવા છતાં કુમારી હતી. તે જીર્ણ હતી અને જીર્ણ હોવા છતાં કુમારી હતી. તેના સ્તનો, નિતંબ અવનત બની ગયા હતા. વર તેનાથી વિરક્ત થઈ ગયા હતા. તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય, તેમજ ધર્મની આદિ કરનાર પાર્શ્વનાથ અરિહંત હતા. તે વધુ માન સ્વામીની સમાન હતા. વિશેષતા આ કે પાર્શ્વનાથ નવ હાથ ઊંચા શરીરવાળા, સોળ હજાર સાધુઓ અને આડત્રીસ હજાર સાધ્વીઓથી પરિવૃત હતા. ત્યાર પછી કાલી દારિકા પાર્શ્વપ્રભુના આવાગમનના સમાચાર સાંભળીને હૃષ્ટતુષ્ટ થઈ યાવતું સંતુષ્ટ હૃદયવાળી થઈને જ્યાં માતા પિતા હતા. ત્યાં આવી આવીને બંને હાથજોડીનેયાવતુઆ પ્રમાણે બોલીમાતાપિતા!જો આપની આજ્ઞા હોય તો મારી પાર્શ્વ પ્રભુના ચરણમાં વંદન કરવાને માટે જવાની ઈચ્છા છે.' માતા પિતાએ કહ્યું- હે દેવાનું પ્રિયેતને જેમ સુખ ઉપજે, તેમ કર પરંતુ ધર્મના કાર્યમાં વિલંબ ન કર.” ત્યારે કાલી નામક દારિકા દ્રોપદીની સમાન ભગવાનને વંદના કરી યાવતું ઉપાસના કરવા લાગી. ત્યારે પાર્શ્વ અરિહંત પુરુષાદાનીયે કાલી દારિકા તેમજ અન્ય પરિષદને ધમપદેશ આપ્યો. ત્યાર પછી કાલી દારિકા આ પ્રમાણે બોલી- હે ભગવાન! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. યાવતુ તમે જે કહ્યું છે તે તેમ જ છે. કેવલ હે દેવાનુપ્રિય! હું મારા માતાપિતાને પૂછીને આપી દેવાનુપ્રિયની પાસે સંયમ લેવા ઈચ્છું છું.” ભગવાને કહ્યું: “દેવાનું પ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો.” “હે માતાપિતા ! મેં પાર્શ્વનાથ અરિહંતની પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મની મેં ઈચ્છા પણ કરી છે. પુનઃ પુનઃ ઈચ્છા કરી છે, તેના પર રુચિ કરી છે. તેથી હે માતાપિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલી છે. જન્મ-મરણના ભયથી ભયભીત થઈ છું. તો હું આપની આજ્ઞા મેળવીને પાર્શ્વનાથ અરિહંતની પાસે મુંડિત થઈને ગૃહત્યાગીને અણગારિતા બનાવ ઈચ્છું છું. માતા પિતાએ કહ્યું- દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મ કાર્યમાં વિલંબ ન કરો.' યાવતુ હે દેવાનુપ્રિય હું આપને શિષ્યાની ભિક્ષા આપું છું. તેથી દેવાનુપ્રિય ! આપ શિષ્યાની ભિક્ષા અંગીકાર કરો. ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો. ત્યારે તે કાલી કુમારીએ પાર્શ્વ અરિહંતને વંદન-નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને તે ઉત્તર પૂર્વ દિશામાં ગઇ. ત્યાં જઈને તેણીએ સ્વયં જ આભૂષણમાલા, અલંકાર ઉતાર્યા અને સ્વયંજ લોચ કર્યો. પછી જ્યાં પુરુષાદાનીય અરિહંત પાડ્યું હતાં, ત્યાં આવી. આવીને પાર્શ્વ અરિહંતને ત્રણવાર વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી. “ભગવન્! આ લોક આદિપ્ત છે અર્થાત્ જન્મ-મરણ આદિના સંતાપથી બળી રહ્યો છે, ઈત્યાદિ દેવાનંદાની સમાન જાણવું. હું ઇચ્છું કે આપ સ્વયં મને દીક્ષા પ્રદાન કરો. ત્યાર પછી પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથે સ્વયમેવ કાલીકુમારીને પુષ્પચૂલા આયને શિષ્યાના રૂપમાં પ્રદાન કરી. ત્યારે પુષ્પચૂલા આયએ કાલી કુમા રીને સ્વયં દીક્ષિત કરી. યાવતું કાલી પ્રવજ્યા અંગીકાર કરીને વિચારવા લાગી. ત્યાર પછી તે કાલી આય ઈયસમિતિથી યુક્ત યાવતું ગુપ્ત બ્રહ્મચારિણી બની ગઈ. ત્યાર પછી તે કાલી આયએ પુષ્પચૂલા આયની પાસે સામાયિકથી લઇને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું તથા ઘણા ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત આદિ તપસ્યા કરતી વિચરવા લાગી. ત્યાર પછી તે કોઈ સમયે તે કાલીઆ શરીર બાકુશિકા વગેરે સુકુમાલિકાની જેમ જાણવું બની ગઈ. ત્યાર પછી તે કાલી આય પાસસ્થા પાસત્યવિહારિણી, અવ Page #176 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - શ્રુતસ્કંધ-૨, વર્ગ-૧, અધ્યયન-૧ 15 સન્ન અવસનવિહારિણી, કુશીલા. કુશીલવિહારિણી, યથા છંદા, યથાછંદવિહારિણી, સંસકતા, સંરક્તવિહારિણી થઇને, ઘણાં વર્ષો સુધી ગ્રામgય પયયનું પાલન કરીને અર્ધમાસની સંલેખના કરીને, આત્મા ને ક્ષીણ કરીને ત્રીસ ભક્ત અનશનને છેદીને, તે પાપસ્થાનની આલોચના અને પ્રતિ ક્રમણ કર્યા વિના કાળસમયે કાળ કરીને ચમરચા રાજધાનીમાં કાલવતંસક નામના વિમાનમાં, ઉપપાત સભામાં, દેવશય્યામાં. દેવદુષ્ય વસ્ત્રથી અંતરિત થઈને અંગુલની અસંખ્યાતમા ભાગની અવગાહના દ્વારા કાલી દેવીના રૂપે ઉત્પન્ન થઈ. - ત્યાર પછી કાલી દેવી તત્કાલ ઉત્પન્ન થઈને સૂર્યાભદેવની જેમ યાવતુ પાંચ પતિથી યુક્ત બની ગઈ. ત્યાર પછી તે કાલી દેવી ચાર હજાર સામાનિક દેવો તથા અન્ય ઘણા કાલાવતુંસક નામના ભવનમાં નિવાસ કરનાર અસુરકુમાર દેવોનું તથા. દેવીઓનું અધિપતિત્વ કરતી થકી રહેવા લાગી. આ પ્રમાણે હે ગૌતમ! કાલી દેવીએ તે દિવ્ય દેવ અદ્ધિ પ્રાપ્ત કરી. યાવતુ ઉપભોગમાં આવવા યોગ્ય બનાવી છે. “ભગવન! કાલી દેવીની કેટલી કાલની સ્થિતિ કહી છે? હે ગૌતમ! અઢી પલ્યોપમની સ્થિતિ કહી છે.ગૌતમ - 'ભગવન! તે કાલી દેવી તે દેવલોકથી અનંતર ચ્યવને ક્યાં ઉત્પન્ન થશે? ભગવાન - હે ગૌતમ! તે મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધ થશે.” (વર્ગઃ ૧-અધ્યયનઃ ૨-રાજી) [221] જો યાવતુ સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર જિનેશ્વરે પ્રથમ વર્ગ ના પ્રથમ અધ્યયનનો પૂર્વોક્ત અર્થ ફરમાવેલો છે તો પ્રથમ વર્ગના બીજા અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તેમાં ગુણશીલ ચૈત્ય હતું. સ્વામી સમોસય. પરિષદ નીકળી યાવતું પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં રાજી નામક દેવી ચમચંચા રાજધાનીથી કાલી દેવીની જેમ ભગવાનને વાંદવા આવી. નાટ્યવિધિ બતાવીને યાવતુ પાછી ચાલી ગઈ. તે સમયે ગૌતમે તેણીનો પૂર્વભવ પૂક્યો. ભગવાને કહ્યું, “હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં આમલકલ્યા નામની નગરી હતી. આમ્રશાલવન ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. રાજી નામક ગાથાપતિ હતો. તેને રાજીશ્રી ભાર્યા હતી. રાજી તેમની પુત્રી હતી. પાર્શ્વ નાથ પ્રભુ સમોસય.જે રાજી પુત્રી વન્દન કરવા નીકળી.કાલીની જેમ સંયમ લઈને શરીર બાકુશિકા બની ગઇ. ઇત્યાદિ સર્વ વૃત્તાન્ત કાલી સમાન જાણવું યાવતુ અંતે સિદ્ધ થશે.” (વર્ગઃ૧- અધ્યયન-૩-રજની) 222) જો બીજા અધ્યયનનો પૂવોક્ત અર્થ કહ્યો તો ત્રીજા અધ્યનનો શું અર્થ ફરમાવેલ છે?” “આ પ્રમાણે હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. જેમ રાજીના સંબંધમાં કહ્યું તે જ પ્રમાણે જનીનું પણ જાણવું. વિશેષતા એ કે-આમકલ્પા નગરીમાં રજની ગાથાપતિની રજની શ્રી તેની ભાય હતી. રજની દારિકાપુત્રી હતી. શેષ સર્વ વૃત્તાન્ત પૂર્વવત, સમજવો. (વર્ગઃ 1- અધ્યયન-૪-વિધતો [223] તે જ પ્રમાણે વિદ્યુતનું વૃત્તાન્ત પણ સમજવું. આમલકલ્પા નગરી, વિદ્યુત Page #177 -------------------------------------------------------------------------- ________________ નાયાધબકહાઓ-૨/૧૫૨૨૪ ગાથાપતિ, વિદ્યુતશ્રી તેની ભાર્યા અને વિદ્યુત નામે પુત્રી હતી. શેષ સર્વ કથા પૂર્વવતું. ( વર્ગ 1- અધ્યયન-૫-એધા [22] તે જ પ્રમાણે મેઘાનું પણ વૃત્તાન્ત સમજવો. આમલકલ્યા નગરી, મેધ નામક ગાથાપતિ, મેઘશ્રી નામે તેની ભાર્યા અને મેઘા પુત્રી શેષ પૂર્વવત્ . | વર્ગઃ ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ૨ 5 અધ્યયનો-૧ થી 5) [22] જબ્બ ! યાવતુ સિદ્ધિને પ્રાપ્ત ભગવાન મહાવીરે બીજા વર્ગના પાંચ અધ્ય થનો બતાવેલા છે તે આ પ્રમાણે- શુંભ નિશુંભા રંભા નિરંભા મદના.” હે જબૂ! આ પ્રમાણે તે કાળ અને તે સમયે રાજગૃહનામનું નગર હતું. ગુણશીલ નામે ઉદ્યાન હતું. સ્વામી સમોસય. પરિષદ નીરાળી વાવતુ. પર્થપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં બલિચંચા રાજધાનીમાં શું ભાવતુંસક ભવનમાં, શુંભા દેવી શુભ નામે સિંહાસન ઉપર આરૂઢ હતી. ઈત્યાદિ કાલી દેવીની જેમ સર્વ વૃત્તાન્ત જાણવો શ્રી ગૌતમ સ્વામીએ પૂર્વભવ મૂક્યો. ભગવાને કહ્યું-શ્રાવસ્તી નગરી હતી. કોષ્ટક નામે ચેત્ય હતું. જિતશત્રુ નામે રાજા હતો. શ્રાવસ્તીમાં શુંભ નામે ગાથા૫તિહતો શુંભશ્રી નામે ભાય હતી. શુંભા નામે તેની પુત્રી હતી. શેષ સર્વ વૃતક્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષ તાએ કે શુંભા દેવીની સાડા ત્રણ પલ્યોપમની સ્થિતિ હતી. શેષ ચારે અધ્યનનો તેજ પ્રમાણે અર્થ જાણવો. | વર્ગ-રનીમુનિદીપરત્નસારે કરેલગુર્જરછાયા પૂર્ણ (ક વર્ગ૩ ક અધ્યયનઃ 1-54) [22] હે જબ્બ ! ત્રીજા વર્ગના ચોપન અધ્યયન પ્રરૂપેલા છે. હે જબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. ભગવાન પધાર્યા. પરિષદ નીકળી યાવત્ પપાસના કરવા લાગી. તે કાલ અને તે સમય, ઈલા નામક દેવી ધરણી નામક રાજધાનીમાં, ઈલાવતંસક ભવનમાં, ઈલા નામક સિંહાસન ઉપર બેઠી હતી. કાલી દવાની. સમાન ઇલા દેવી પણ વાવતુ નાટ્યવિધિ બતાવીને પાછી ગઈઃ ગૌતમ સ્વામીએ પૂર્વભવ પૂછ્યો. ભગવાન ઉત્તર આપે છે. વારાણસી નગરી હતી. તેમાં કામ મહાવન નામક ઉદ્યાન હતું. ઈલા નામે ગાથાપતિ હતો. ઈલાશ્રી તેની ભાય હતી. ઇલા. નામક પુત્રી હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષતા એ કે ઇલા આયા ધરણેન્દ્રની અગ્રમહિષીના રૂપમાં ઉત્પન્ન થઈ. અર્ધ પલ્યોપમથી કંઈક અધિક તેની સ્થિતિ જાણવી. શેષ વૃત્તાન્ત પૂર્વવતુ. આ પ્રમાણે ક્રમથી સતેરા સૌદામિની ઈન્દ્રા ધના. અને વિદ્યુતા, આ પાંચ દેવીઓના પાંચ અધ્યયનો કહેવા જોઈએઆ દરેક ધરણેન્દ્રની અઝમહિષી છે. આ પ્રમાણે છ અધ્યયનો. કોઈ પણ વિશેષતા વિના વેણદેવના જાણવા જોઈએ. તે પ્રમાણે કંઇ પણ વિશેષતા વિના ઘોષના પણ છ-છ અધ્યયન જાણવા. આ પ્રમાણે દક્ષિણ દિશાના ઈન્દ્રોના ચોપન અધ્યયનો છે. તે બધા વારાણસી નગરીના કામમહાવન ઉદ્યાનમાં કહેવા જોઈએ. વર્ગ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ Page #178 -------------------------------------------------------------------------- ________________ . . .. . - શ્રુતસ્કંધ-૨, વર્ગ-૪ 177 ( વર્ગઃ૪ અધ્યયનઃ૧-૫૪) [27] હે જબૂ! ચોથાવર્ગના ચોપન અધ્યનનો પ્રરૂપેલા છે. હે જબ્બ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં ભગવાન સમોસય. પરિષદ નીકળી યાવતું પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં રચા દેવી, રૂચાનંદા રાજધાનીમાં, રૂચકાવતંસક ભવનમાં રૂચક નામના સિંહાસન ઉપર બેઠી હતી. ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં રુચક નામે ગાથાપતિ હતો. રૂચકશ્રી તેની ભાય હતી. રૂચા નામે તેની પુત્રી હતી. શેષ વૃત્તાન્ત પૂર્વવત. વિશેષતા એ કે ભૂતાનન્દ નામના ઈન્દ્રની અગ્નમહિલીના રૂપે ઉત્પન્ન થયેલી. કંઈક ન્યૂન અને પલ્યોપમની સ્થિતિ જાણવી. તે જ પ્રમાણે સુરુચા ચાંશા રુચકાવતી રુચકાન્તા અને સુપ્રભા નામે પાંચ અધ્યયનો પાંચ દેવીઓના જાણવા. તેજ પ્રમાણે છ-છ દેવીઓ નવમા મહાઘોષ સુધી ઉતર દિશાના ઈન્દ્રોની કહેવી. આ પ્રમાણે છ છ અધ્યયન નવ ઈન્દ્રોના કહેવાથી ચોપન અધ્યયન થાય છે. | વર્ગ-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( 5 વર્ગઃ પ ક અધ્યયનઃ૧-૩ર) [228] હે જબૂ! પાંચમા વર્ગના બત્રીસ અધ્યયન કહેલ છે, 2290-232] કમલાદેવી કમલપ્રભા ઉત્પલા દેવી સુદર્શના દેવી રૂપવતી બહુરૂપી સુરુપ સુભગા પૂણ બહુપુત્રિકા ઉતમાં ભારિકા પદ્મા વસુમતી કનકા. કનકપ્રભા અવતંસાકેતુમતી વસેના. રતિપ્રિયા રોહિણી નવમિકા હી પુષ્પવતી ભુજા ભજગવતી મહાકચ્છા અપરાજિતા સુઘોષ વિમલા સુસ્વરા અને સરસ્વતી. [233] હે જબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. યાવતું મહાવીર ભગવાન સમોસય. પરિષદ નીકળી વાવતું પર્યપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કમલા દેવી કમલા નામક રાજધાનીમાં, કમલાવર્તક ભવનમાં, કમલ નામ ના સિંહાસન ઉપર આરૂઢ હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલી દેવીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં નાગપુર નગરમાં, સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં,કમલ નામે ગાથાપતિ હતો. તેને કમલશ્રી પત્ની હતી. તેને કમલાનામે પુત્રી હતી. પાર્શ્વનાથ અરિહંતની પાસે સંયમ લીધો. શેષ વૃત્તાન્ત પૂર્વવત. વિશેષતા એ કે કાલ નામના પિશાચકુમારેન્દ્રની અગમહિષી રૂપે ઉત્પન્ન થયેલી. તેની સ્થિતિ અધપિલ્યોપમની જાણવી. એ જ પ્રમાણે શેષ સર્વ અધ્યયનો દક્ષિણ દિશાના વાણવ્યંતર ઇન્દ્રોના કહેવા જોઈએ. કમલપ્રભા આદિ એકત્રીસ કન્યાઓએ નાગપુર નગરમાં, સહસ્સામ્રવન દીક્ષા લીધી, ઉદ્યાનમાં માતા-પિતાના નામ તે તે પુત્રીઓના નામ સમાન જાણવા, અધ પલ્યોપમની. સ્થિતિ જાણવી આ પ્રમાણે પાંચમા વર્ગનો અર્થ બતાવેલો છે.. વર્ગ-૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ ! ( વર્ગ દર અધ્યયન-૩૩) [34] છઠ્ઠો વર્ગ પણ પાંચમા વર્ગની સમાન જાણવો. વિશેષતા એ કે આ બધી કુમારીઓ મહાકાલ ઈન્દ્ર આદિ ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓ થઈ. પૂર્વ Page #179 -------------------------------------------------------------------------- ________________ 178 નાયાધમ કહાઓ- ૧પ/૧ થી 33/234 ભવમાં તે બધી સાકેત નગરમાં ઉત્પન્ન થઈ હતી. ઉત્તરકુર ઉદ્યાનમાં તેમની દીક્ષા થઈ. કુમારીઓના નામની સમાન માતા-પિતાના નામ જાણવા. શેષ સર્વ પૂર્વવત. T વર્ગ- ની મનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ક વર્ગ-૭ : અધ્યયન-૧-૪) [૨૩પ હે જબ્બ ! સાતમાં વર્ગનાં ભગવાને ચાર અધ્યયન પ્રરૂપેલા છે. તે આ પ્રમાણે સૂર્યપ્રભા આપા અચિમાલી અને પ્રભંકરા હે જબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં યાવતું ભગવાન સમોસર્યા. યાવતુ પરિષદ નીકળી. પર્યપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં સૂર્યપ્રભાદેવી સૂર્ય વિમાનમાં, સૂર્યપ્રભ સિંહસન ઉપર આરૂઢ હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન. વિશેષતા એ કે પૂર્વભવમાં અરબ્યુરી નગરીમાં, સૂર્યપ્રભ ગાથાપતિની સૂર્યશ્રી નામે પત્ની હતી. તેને સૂર્યપ્રભાનામે પુત્રી હતી. વાવતે સૂર્ય નામક ઈન્દ્રની અગ્રમહિણી થઈ. તેની પાંચસો વર્ષ-અધિક અર્ધ પલ્યોપમની સ્થિતિ જાણવી. શેષ સર્વ કાલી દેવી સમાન જાણવું. તે જ પ્રમાણે શેષ સર્વત્રણે દેવીઓનો વૃત્તાંત જાણવો અરબ્યુરી નગરીમાં ઉત્પન્ન થઈ ઈત્યાદિ. | વર્ગ-૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ન (ક વર્ગઃ૮ અધ્યયન. 1-4) [23] હે જબ્બ ! યાવતુ ભગવાનું મહાવીરે આઠમા વર્ગના ચાર અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે- ચંદ્રપ્રભા દોષીનામા અચિમીલી અને પ્રભંકરા. હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં યાવતું સ્વામી ભગવાન સમોસય યાવત્ પરિષદ પપાસના કરવા લાગી.” તે કાળ અને તે સમયમાં ચંદ્રપ્રભા દેવી ચંદ્રપ્રભા નામના વિમાનમાં, ચંદ્રપ્રભા સિંહાસન ઉપર બેઠી હતી. શેષ વૃત્તાન્ત કાલી દેવીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં મથુરા નગરીમાં, ચંદ્રવતંસક ઉદ્યાન હતું. ત્યાં ચંદ્રપ્રભા ગાથાપતિ હતો. ચંદ્રશ્રી તેની પત્ની હતી ચંદ્રપ્રભા તેમની પુત્રી હતી શેષ પૂર્વવત યાવતુ ચંદ્ર નામક ઈન્દ્રની અઝમહિષી થઈ. તેની સ્થિતિ પચાસ હજાર વર્ષ અધિક અર્ધપલ્યોપમની કહેલી છે. શેષ સર્વ કાલીની સમાન જાણવું. તે જ પ્રમાણે શેષ ત્રણે દેવીઓ પણ મથુરા નગરીમાં ઉત્પન્ન થઈ યાવતુ માતા પિતાના નામ તે તે પુત્રીના નામ સમાન જાણવા. શેષ પૂર્વવતું જાણવું. વર્ગ-૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! - - - - - [23] હે જબૂ! નવમા વર્ગનાં આઠ અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે- પદ્મા શિવા સતી અંજુ રોહિણી નવમિકા અચલા અને અપ્સરા “હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ભગવાન સમોસ યાવતુ પરિષદ પપાસના કરવા. લાગી. તે કાળ અને તે સમયમાં પદ્માવતી નામની દેવી હતી. સૌધર્મ કલ્પમાં, પદ્માવતંસક વિમાનમાં, સુધમાં સભામાં, પનામક સિંહાસન ઉપર બેઠી. શેષ વૃત્તાન્ત કાલી દેવી સમાન જાણવો. આ પ્રમાણે કાલી દેવીના ગમના વૃત્તાન્ત અનુસાર Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, વર્ગ-૯ 179 આઠ અધ્યયનો જાણવા જોઈએ વિશેષતા એ કે પૂર્વભવમાં બે દેવીઓ શ્રાવસ્તી નગરીમાં, બે જણી હસ્તિનાપુર નગરમાં, બે જણી કપિલ્યપુર નગરમાં, બે જણી સાકેત નગરીમાં ઉત્પન્ન થઈ. બધાના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજર્યું હતું. બધી પાર્થ અરિહંતની પાસે પ્રવ્રજિત થઈ અને શુક્ર ઈન્દ્રિની અગ્રમહિષી થઈ. તેમની સ્થિતિ સાત પલ્યોપમની કહી છે. બધી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. | વર્ગ-૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ 10) [238-241] “હે જબ્બ ! યાવતું દસમાં વર્ગના આઠ અધ્યયન પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે - કૃષ્ણા કૃષ્ણરાજી રામા રામરક્ષિતા વસુ વસુગુપ્તા વસુમિત્રા અને વસુંધરા. આ આઠ ઈશાન દેવલોકની અઝમહિષીઓ છે. હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું, વાવતું ભગવાન સમોસય. પરિષદ નીકળી યાવતુ પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કૃષણા દેવી ઈશાન કલ્પમાં, કૃષ્ણાવતુંસક વિમાન માં કૃષ્ણ નામના સિંહાસન ઉપર સુધમાં સભામાં બેઠી હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીના સમાન જાણવો. તે જ પ્રમાણે આઠે અધ્યયનનો પણ કાલીના ગમથી જાણવા. વિશેષતા એ કે પૂર્વભવમાં બે બનારસ નગરીમાં, બે રાજગૃહ નગરમાં, બે શ્રાવસ્તી નગરીમાં, બે કૌશામ્બી નગરીમાં ઉત્પન્ન થઈ. દરેકના પિતાનું નામ રામ અને માતાનું નામ ધમાં હતું. દરેક પાર્શ્વનાથ અરિહંત પાસે દીક્ષિત થઈ. તેઓ પુષ્પચૂલા આયને શિષ્યાના રૂપે સોપાણી દરેક ઇશાન ઇન્દ્રની અઝમહિષી થઈ દરેકની સ્થિતિ નવ પલ્યોપમની કહેલી છે. દરેક મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અન્ત કરશે. આ પ્રમાણે હે જબ્બ ! ધર્મની આદિના કર્તા, તીર્થના સ્થાપક, સ્વયંબોધને પ્રાપ્ત, પુરુષોત્તમ યાવતું સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે. ધર્મકથા નામનો બીજો શ્રુતસ્કંધ દશવર્ગોમાં સમાપ્ત થયો. વર્ગ-૧૦-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ શ્રુતસ્કંધ-૨-ગુર્જરછાયા પૂર્ણ નાયાધમ્મકહાઓ-ગુર્જરછાયાપૂર્ણ અંગસૂત્ર-દ-ગુર્જરછાયા પૂર્ણ Page #181 -------------------------------------------------------------------------- ________________ Fhlaiho mat 1-2hk Hlcik lke સ્વનામ ધન્યાસાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વી સા. સમજ્ઞાશ્રીજીના ભદ્રતા નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, તુલસીશ્યામ નવા વાડજ - અમદાવાદ ॐ नमो अभिनव नाणस्स -1715K 113 Hlcllcc