________________ 178 નાયાધમ કહાઓ- ૧પ/૧ થી 33/234 ભવમાં તે બધી સાકેત નગરમાં ઉત્પન્ન થઈ હતી. ઉત્તરકુર ઉદ્યાનમાં તેમની દીક્ષા થઈ. કુમારીઓના નામની સમાન માતા-પિતાના નામ જાણવા. શેષ સર્વ પૂર્વવત. T વર્ગ- ની મનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ક વર્ગ-૭ : અધ્યયન-૧-૪) [૨૩પ હે જબ્બ ! સાતમાં વર્ગનાં ભગવાને ચાર અધ્યયન પ્રરૂપેલા છે. તે આ પ્રમાણે સૂર્યપ્રભા આપા અચિમાલી અને પ્રભંકરા હે જબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં યાવતું ભગવાન સમોસર્યા. યાવતુ પરિષદ નીકળી. પર્યપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં સૂર્યપ્રભાદેવી સૂર્ય વિમાનમાં, સૂર્યપ્રભ સિંહસન ઉપર આરૂઢ હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન. વિશેષતા એ કે પૂર્વભવમાં અરબ્યુરી નગરીમાં, સૂર્યપ્રભ ગાથાપતિની સૂર્યશ્રી નામે પત્ની હતી. તેને સૂર્યપ્રભાનામે પુત્રી હતી. વાવતે સૂર્ય નામક ઈન્દ્રની અગ્રમહિણી થઈ. તેની પાંચસો વર્ષ-અધિક અર્ધ પલ્યોપમની સ્થિતિ જાણવી. શેષ સર્વ કાલી દેવી સમાન જાણવું. તે જ પ્રમાણે શેષ સર્વત્રણે દેવીઓનો વૃત્તાંત જાણવો અરબ્યુરી નગરીમાં ઉત્પન્ન થઈ ઈત્યાદિ. | વર્ગ-૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ન (ક વર્ગઃ૮ અધ્યયન. 1-4) [23] હે જબ્બ ! યાવતુ ભગવાનું મહાવીરે આઠમા વર્ગના ચાર અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે- ચંદ્રપ્રભા દોષીનામા અચિમીલી અને પ્રભંકરા. હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં યાવતું સ્વામી ભગવાન સમોસય યાવત્ પરિષદ પપાસના કરવા લાગી.” તે કાળ અને તે સમયમાં ચંદ્રપ્રભા દેવી ચંદ્રપ્રભા નામના વિમાનમાં, ચંદ્રપ્રભા સિંહાસન ઉપર બેઠી હતી. શેષ વૃત્તાન્ત કાલી દેવીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં મથુરા નગરીમાં, ચંદ્રવતંસક ઉદ્યાન હતું. ત્યાં ચંદ્રપ્રભા ગાથાપતિ હતો. ચંદ્રશ્રી તેની પત્ની હતી ચંદ્રપ્રભા તેમની પુત્રી હતી શેષ પૂર્વવત યાવતુ ચંદ્ર નામક ઈન્દ્રની અઝમહિષી થઈ. તેની સ્થિતિ પચાસ હજાર વર્ષ અધિક અર્ધપલ્યોપમની કહેલી છે. શેષ સર્વ કાલીની સમાન જાણવું. તે જ પ્રમાણે શેષ ત્રણે દેવીઓ પણ મથુરા નગરીમાં ઉત્પન્ન થઈ યાવતુ માતા પિતાના નામ તે તે પુત્રીના નામ સમાન જાણવા. શેષ પૂર્વવતું જાણવું. વર્ગ-૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! - - - - - [23] હે જબૂ! નવમા વર્ગનાં આઠ અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે- પદ્મા શિવા સતી અંજુ રોહિણી નવમિકા અચલા અને અપ્સરા “હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ભગવાન સમોસ યાવતુ પરિષદ પપાસના કરવા. લાગી. તે કાળ અને તે સમયમાં પદ્માવતી નામની દેવી હતી. સૌધર્મ કલ્પમાં, પદ્માવતંસક વિમાનમાં, સુધમાં સભામાં, પનામક સિંહાસન ઉપર બેઠી. શેષ વૃત્તાન્ત કાલી દેવી સમાન જાણવો. આ પ્રમાણે કાલી દેવીના ગમના વૃત્તાન્ત અનુસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org