Book Title: Vakrokti Jivit Kuntakno Kavya Vichar
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 14
________________ અહીં ત્રણવીકાર કરું છું. છે. ભાયાણીની મદદ વગદ આ ગ્રંથ કદાચ તૈયાર થયો જ ન હેત. એટલે બધે શ્રમ અને સમય એમણે એની પાછળ આપ્યા છે. અને ગ્રંથ. છપાવા માંડે ત્યારે હું પ્રફ જોઈ શકું એમ ન રહેતાં, અંતિમ પ્રફ જોવાનું પણ એમણે સ્વેચ્છાએ ઉપાડી લીધું અને તે પાર ઉતાર્યું. ઉપરાંત, પિતાની અનેકવિધ વિદ્યાકીય પ્રવૃત્તિઓમાંથી સમય કાઢી પ્રસ્તાવના પણ લખી આપી. આ બધાને આભાર શી રીતે માની શકાય? એટલે એ મિથ્યા પ્રયત્ન કરતા નથી. ડ. વી. એમ. કુલકર્ણીએ આ કામમાં રસ થઈ અવારનવાર સલાહ. સૂચન આપ્યાં છે તે માટે હું તેમને પણ આભારી છું. - આ અનુવાદને પહેલે ઉમેષ અને બીજા ઉન્મેષને શરૂઆતને ભાગ ત્રમાસિક “વિવેચનમાં પ્રગટ થયા હતા તેની હું સાભાર તૈોંધ લઉં છું. એ જ રીતે, આ ગ્રંથની સૂચિઓમાં અધ્યાપક શ્રી વિજય પંડયાએ કરેલી મદને પણ મારે સાભાર ઉલેખ કરવો જોઈએ. અંતે, આ ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે હું ગુજરાત સાહિત્ય અકાદમીને પણ આભાર માનું છું. આ ગ્રંથની સાથે મારે હાથે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ચાર પ્રધાન આચાર્યોને કાવ્યવિચાર ગુજરાતીમાં રજૂ થઈ શકયો એને મને એક પ્રકારનો સારિક આનંદ છે. આશા રાખું છું કે આ પ્રયત્ન પણ કાવ્યજિજ્ઞાસુઓને ઉપયોગી થઈ પડશે. ૨૧, સરદાર પટેલ નગર અમદાવાદ-૬ નગીનદાસ પારેખ... રામનવમી : ૨૬-૩-૮૮

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 660