Book Title: Vaishali
Author(s): Vijayendrasuri
Publisher: Kashinath Sarak

View full book text
Previous | Next

Page 56
________________ વિદેહ' શબ્દથી સિદ્ધાર્થને પણ બેધ થઈ શકે છે, જેમ જનકને થાય છે. કેમ કે “વિદેહને અર્થ વિદેહવાસી એ થાય છે. ક્ષત્રિયકુંડના લેખકે ડા, જેકેબીના જે કથનને લઇને એ બતાવ્યું કે વૈશાલીમાં બૌદ્ધોનું વર્ચસ્વ (પ્રભાવ) ન હતું. એ માત્ર એમને નિતાન્ત ભ્રમ છે. કારણ કે ડૅ. જોકેબીના કથનમાં કોઈ પ્રમાણ નથી. આગળ અમે ડો. જેકેબીના કથનનું પણ તેમના પુસ્તકથી ઉદ્ધરણ આપીએ છીએ. જેનું ક્ષત્રિયકુંડના લેખકે અનુકરણ કર્યું છે તેઓ લખે છે કે - "But the Gains Cherished the memory of the maternal uncle and patron of their prophet, to whose influence we must attribute the fact, that Vaisali ueed to be a stronghold of jainism, while being booked upon by the Buddhists as a seminary of. heresies and dissent " -Gaina Saturas, Part 1. Introduction P. XIII. અર્થાત-જૈન લેકેએ તેમના ભગવાનના મામા અને સંરક્ષક (ચેટક) ની સ્મૃતિ બનાવી રાખી હતી. કારણ કે આ તે (ચેટક)ને જ પ્રભાવ હતો કે વૈશાલી જૈનધર્મનું પ્રભાવશાલી કેન્દ્ર (Stronghold) બન્યું હતું. જ્યારે બૌદ્ધોની નજરમાં તે માત્ર એક પાખંડીઓને મઠ' હતે. ઉલટું વૈશાલીમાં બૌદ્ધોના પણ વર્ચસ્વનું નિમ્નલિખિત પ્રમાણ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170