________________
૪*
नगर्यो पिङ्गलको नाम निर्ग्रन्थो वैशालिक श्रावकः परिवसति -भगवतीसूत्र सटीक, भाग १, पृष्ठ २३१
તે શ્રાવસ્તો નગરીમાં પિંગલક નામના નિન્ગ વૈશાલિક શ્રાવક રહેતા હતા.
ભગવાનના વૈશાલિક નામથી તેમને વૈશાલી સાથે ગાઢ. સબન્ધ હતા એ સ્પષ્ટ થાય છે. જેવી રીતે વિદેહમાં વસવાને લીધે તેઓ ‘વિદેહ’ (વૈદેહ)ના નામથી સબાધાતા,તે જ પ્રમાણે વૈશાલી દેશથી તેમના સબન્ધ હાવાથી તે ‘વૈશાલિક પણ કહેવાતા.
C
"
'
· વૈશાલિક ' શબ્દની વ્યાખ્યા વિશારે (લેશે) મન્ન: વૈશાહિન્દ:એવી કરવાથી પૂની સાથે અની સંગતિ ઠીક બેસે છે, જેમ વિદેહ (વેદેહ) ના અર્થ વિદેહદેશવાસી કર્યો છે. વિદેતુ દેશની જેમ ‘વૈશાલી * પણ દેશ તરીકે જ ખેલાતા હતા, જેવી રીતે દીધનિકાયના મહાપરિ નિવ્વાણુ સુત્ત (પૃ. ૧૨૮, મહામાધિ ગ્રંથમાલા-પુષ્પ ૪, ઇ. સ. ૧૯૩૬)માં અમ્મપાલી ગણિકા સભિક્ષુ–સ'ધ બુદ્ધને આપેલા. પેાતાને આમ ત્રણને લિચ્છવિઓએ પેાતાને આપવા માટે કરેલી પ્રાર્થનાના જવાબમાં કહે છે કે હું આર્યપુત્રા ! જો વૈશાલી–જનપદ: આપે તે પણ આ મહાન્ ભાત (ભેાજન) ને નહીં આપું..
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com