________________
२ चा वाणियगामाओ पडिणिग्गच्छइ, २ ता कोल्लायस्स सनिवेसस्स अदूरसामन्तेणं वोईवयमाणे, बहुजणसई निसामेइ । बहुजणो अन्नमन्नस्स एवमाइक्खइ ४
–વાણકાગો, સં૫. વી. પ્ર. વૈવ, gg 3 સે ૧૮
અર્થાત્તે કાળ અને તે સમયમાં વાણિયાગામ નામનું નગર હતું. વર્ણન, તે વાણિયાગામ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં દ્વિપલાશ નામનું ચિત્ય હતું. તે વાણિયાગામની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં અહીં કલ્લાગ નામનો સન્નિવેશ હતો...વાણિયાગામ નગરની બીલકુલ વચમાં થઈને નિકળે છે,
જ્યાં કે લાગ નામને સન્નિવેશ છે, જ્યાં જ્ઞાતલ છે, જયાં પૌષધશાલા છે, ત્યાં જ (આનંદ-શ્રાવક) આવે છે. તે વખતે ભગવાન ગૌતમસ્વામી વાણિયાગામ નગરમાં, જેવી રીતે લગવતી સૂત્રમાં બતાવ્યું છે તેવી રીતે ભિક્ષા માટે ફરતાં જેમ બતાવ્યું છે તેમ ભોજન-પાણી સારી રીતે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને વાણિયાગામથી પાછા ફરે છે. પાછા ફરતાં છેલ્લા સન્નિવેશની સમીપમાં પરસ્પર બેલતાં ઘણું માણસના શબ્દોને સાંભળે છે. ઘણા માણસે આપસમાં આ પ્રમાણે બોલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com