Book Title: Vaishali
Author(s): Vijayendrasuri
Publisher: Kashinath Sarak
Catalog link: https://jainqq.org/explore/035295/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા *alcloblo ‘to?ll313 eeehdxe-2૦૯૦ : lp@ 1859 5222008 વિજય 0000000 0000 2000 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દેસર સંધન 192 મુંબઇ –વિજયેન્દ્રસૂરિ. ભાર. Me www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ વેરાવળનિવાસી ઉદારદીલ એ છિ વય શ્રી યુ તુ હરિ દા સ સૌભા ગ્ય ચ દુભા ઈની આ થિ કે સહાયથી આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે તે બદલ તેમના આભાર માનીએ છીએ. – પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ , 26. ( ) :: કાર ) : :::: : :: Sit: SONGS G. :: : L Girl :: ' વિશાલી (જૈન, બૌદ્ધ અને વૈદિક શાસ્ત્રોના આધારે વૈશાલીને સ્થાન નિર્ણય અને મહાવીર સ્વામીના જન્મસ્થાનના નિર્ણયને સંશોધનાત્મક ઐતિહાસિક ગ્રંથ. લેખક - A A A A A A 288 હો હર હર હર કદી , વિદ્યાભૂષણ, વિજ્ઞાવલ્લભ ઇતિહાસ તત્વ મહેદધિ જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ ઓનરરી કારપેન્ડેન્ટ મેમ્બર ઓફ ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્રાગ (ચેલૈવાકિયા) શિક કકક કકક કકક જ કાકી કાકી કાકી કાકી કાકી ક પ્રકાશક કાશીનાથ સરાક યશોધર્મ મંદિર ૧૬૬ મર્જબાન રોડ, અંધેરી , , મુંબઈ નં ૪ Rી જ શકીશ કરું કે જેમાં કરી શકે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ અમદાવાદ, આવૃત્તિ–૧૦૦૦ વીર સંવત ૨૮૪ કિંમત ર-૦-૮ વિક્રમ સંવત ૨૦૧૪ મુદ્રક ૫. મફતલાલ ઝવેરચંદ ગાંધી મુદ્રણસ્થાન : નયન પ્રીન્ટીંગ પ્રેસ ઢીંકવાનીવાડી, અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર. [ કુસાન કાલીન મથુરામાંથી પ્રાપ્ત થયેલ પ્રાચીન પ્રતિમા ] ડૉ. વાસુદેવારણ અગ્રવાલના સૌજન્યથી.. Page #6 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રપતિને અભિપ્રાય દેશરત્ન ડોકટરે બાબૂ રાજેન્દ્રપ્રસાદજીની અમૂલ્ય સમ્મતિ ન - 9ી તકે અન્ય ત્ર) 99M ત જયતિ એ છે ૮ કી મૃત મન | ખ છે ર છે — - - 96 ખિત કે જન્મની ન ર તે જે જ જબરી હે'જે શિરે - { ને ન vo add જા અને ૬ લ ા છે જે જો કિ જો જ છે કે કરી અન્ય ક0 x જળ ત . કે . છે કે જો ત હ - ક ન ક ૧ અને ૮ 2 3 4 ૧૪ . ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસમાં વૈશાલીનું મુખ્ય સ્થાન છે. કેટલાક દિવસોથી વિહારીઓએ ત્યાંની સ્મૃતિ કાયમ રાખવા માટે મેળો ભરવો શરૂ કર્યો છે. જેમાં તે સંબંધી ઐતિહાસિક વિવેચના અને અન્ય પ્રકારના સાંસ્કૃતિક વિષય ઉપર લેખો વાંચવામાં આવે છે. શ્રી વિજયેન્દ્રસૂરિજીએ જૈન, બૌદ્ધ અને વૈદિક દૃષ્ટિથી વિદેહ, વૈશાલી અને બીજા સ્થાનને ભૌગોલિક એતિહાસિક પરિચય કરા વવાને પ્રયત્ન આ પુસ્તકમાં કર્યો છે, જે સ્તુત્ય છે. આને વાંચીને પાઠકે એના મહત્ત્વને જાણશે અને ઈતિહાસના એક પ્રાયઃ વિસ્મરણ થઈ ગયેલા પાનાને ફરીથી સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ જેમનું સાન્નિધ્ય જીવન સાધનાનું અપૂર્વ સાધન બન્યું તે પ્રાતકરમરણીય જગતપૂજ્ય મહાપ્રભાવક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ગુરૂદેવશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના હતકમલમાં સાદર સમર્પિત વિજયેન્દ્રસૂરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પૃષ્ઠ પંક્તિ જ અશુદ્ધ एतए Khown મલિનાથ, ભગવાન Appeare नदी तीरेषु શુદ્ધ एत्तए Known મલિલનાથ ભગવાન Appear नदीतीरेषु આ જ ક જન ર R 2 = બહ(કલ્પસૂત્ર આજ યુવરાજન પ્રણામ વશાલના 8 9 = $ બૃહત્ક૯પસૂત્ર આ જ યુવરાજના ખૂણામાં વૈશાલીના खंड પ્રમાણે અધિકાર ત્રિષષ્ટિ નિષ્કર્ષ પ્રસ્તાવના $ खड પ્રમાણુ આધકાર ત્રિષાષ્ટિ નિષ્કર્ષ $ $ $ - 2 તપસ્યા બૌહૌને કિંતી ભારતમાં તપાસ્યા બૌહોને કિંવદન્તી પશ્ચિમ ભારતમાં 2 - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ श्रीज्ञाननालंदार त्तसरी બ્રહને જએ ગિર વષોષાધ विहारंभूमी કાલાગ શાલીથી श्रीज्ञान नालंदार तीसरी બુદ્ધને જે ગીધાર વિષૌષધિ विहारभूमी કે લાગ વૈશાલીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પ્રકાશકના બે ખેલ ૧ આ ક્ષેત્ર ક જૈન દૃષ્ટિએ ૫ બૌદ્ધ દષ્ટિએ ગ વૈદિક દૃષ્ટિએ ૨ વિદેહ 3 વિષયાનુક્રમ ક જૈન દૃષ્ટિએ ખ બૌદ્ધ દૃષ્ટિએ ગ વૈદિક દૃષ્ટિએ શાલી * બૌદ્ધ દૃષ્ટિએ ખ વૈદિક દૃષ્ટિએ ગ જૈન દૃષ્ટિએ ૪ વૈશાલી અથવા આધુનિક અસાઢ ક અનિયા અને ચકરામદાસ ખ કાğ ૫ વૈશાલીમાં ચીનીયાત્રી ક ક્ાહિયાનનું યાત્રાવણન ખ હુએનસાંગનું યાત્રાવણુ ન ૬ ક્ષત્રિયકુંડ ७ ખાટી ધારણાઓ ૮ આધુનિક માન્યતા ૯ ઉપસ દ્વાર અભિપ્રાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૃષ્ઠ في عم ૧ દ ८ ૧૦ ૧૦ ૧૧ ૧૨ ૧૭ ૧૭ ૧૯ ૨૦ ૨૧ २८ ૨૯ ૩૨ ૩૭ ૩૪ ૩૫ ४७ ૬૧ www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વિક્રમ સંવત ૨૦૦૩, ધર્મ સં. ૨૪ પિષ સુદિ ૧૧ના મેં “વૈશાલી' નામના એક પુસ્તકની હિન્દી ભાષામાં રચના કરી હતી. જેના પ્રગટ થતાં સાક્ષરો, ઐતિહાસિક અને અષકાએ એને આદર પૂર્વક વાંચી અને વખાણી પણ. પરંતુ કેટલાક રૂઢિ પૂજાકાએ એની સમાલોચના કરી અને એક ભલા સાધુએ “ક્ષત્રિય-કુંડ નામનું પુસ્તક પણ એની વિરુદ્ધમાં લખીને સંવત્ ૨૦૦૬માં મહા સુદિ ૧૧ના જન પ્રાચ્યવિદ્યાભવન અમદાવાદથી પ્રકટ કર્યું. જે મને તે જ વર્ષમાં મારા આગર (માલવા) ના ચતુર્માસમાં મળ્યું હતું. મેં તેનું સાંગોપાંગ અવલોકન કર્યું અને મને તેમની બાલિશતા ઉપર દયા આવી. મારે તરત જ તેનો પ્રતિવાદ કરવા જોઈતા હતું. પરંતુ કેટલાક અનિવાર્ય કારણને લીધે હું તેને ઉત્તર ન આપી શક્યા. જ્યારે બીજી તરફ વિહારને કારણે જરૂરી સાધને મેળવવામાં પણ અડચણ આવવા લાગી. અને જેમ જેમ હું એ પુસ્તક વાંચતે ગયે અને એમાં આપેલી નવી નવી દલીલ અને કલ્પનાઓને વિચાર કરતે ગયે, તેમ તેમ મને એમ પણ લાગ્યું કે-સંસારમાં સમય સમય ઉપર એવા એવા પણ લેખકે પાકે છે, જે આગળ પાછળ કઈ પણ જાતને વિચાર કર્યા વિના, પિતાની યેગ્યતાને તપસ્યા વિના જમ આવે તેમ લખવા લાગી જાય છે. એમના મનમાં એવી ભાવના હોય છે કે અમે પણ વહેતી ગંગામાં ડુબકી મારી લઇએ, એતિહાસિક બની જઈ એ, અને પોતાના નામને વિખ્યાત કરી લઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ લેખકને કદાચ એ ભાન નહીં રહ્યું હોય કે આવી ભાવના- - વાળાઓના ભાગ્યમાં યશને બદલે અપશય જ સદા રહેલા હોય છે. હવે હું કેટલાક ઉદાહ અને મુદ્દાઓ આપીને લેખકના બાળપણને વાંચકેની સમક્ષ ઉપસ્થિત કરીશ. જેથી એમને ખબર પડશે કે લેખકમાં કેટલી યોગ્યતા છે. મેં આ નવી આવૃત્તિમાં તે તે સ્થાને ઉપર આ વિષયમાં ઘણું લખ્યું છે. છતાં એક ઠેકાણે બધા મુદાઓ ભેગા કરવાની દૃષ્ટિથી તેમજ પષ્ટતાના હિસાબે તે બધા મુદ્દાઓ ઉપર અહીં સંક્ષેપમાં વિચાર કરું છું – ૧-વિવાદને પ્રથમ મુદ્દો છે “ક્ષત્રિયકુંડ અથવા “ડપુર (ભગવાન મહાવીરના જન્મ)નું સ્થાન, હું લેખકના માનેલા ક્ષત્રિયકુંડને જાડું નથી માનતે પરંતુ તેને “સ્થાપના-તીર્થ તરીકે માનું છું, મૂળ જન્મ-સ્થાન તરીકે નહિ, કારણ કે ભગવાનને જન્મ વિદેહ-દેશમાં થયે હતું, અંગદેશમાં કે. મગધ દેશમાં નહિ જ. ૨–ગિૌરને રાજવંશ બુદેલખંડથી ક્રમે ક્રમે વિહારમાં આવ્યો હતો. આ રાજવંશને સંબંધ ચંદ્રવંશથી હતો. ઈક્વાકુ કુલ કે કાશ્યપના ગોત્રથી નહિ. નદિવર્ધનના પૂર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ કોશલ દેશમાંથી વિદેહ દેશમાં આવ્યા હતા, એએના વંશ અને ગોત્ર પણ કમશઃ ઈક્વાકુ અને કાશ્યપ હતા. ૩-ભગવાન મહાવીર અદ્ધ–માગધી ભાષામાં ઉપદેશ આપતા હતા, તેથી તેઓ મગધ દેશના હતા. આ અનુમાન પણ યુક્તિસંગત નથી. લેખકમાં કેટલી યોગ્યતા કે બુદ્ધિમત્તા છે તે આવા અનુમાનેથી હેજે જણાઈ આવે છે ઇલેખકની ધારણામાં “પાવાપુરી ક્ષત્રિયકુંડની ઘણી જ પાસે હતી. અને આમાં તેઓ કારણ એ બતાવે છે કે ભગવાનના નિર્વાણના સમાચાર એમના મોટાભાઈ નંદિવર્ધનને પાવાપુરીથી તરત જ મળ્યા હતા. પરંતુ વર્તમાન પાવાપુરી એ પણ સ્થાપના-તીર્થ જ છે, એ લેખકના ધ્યાનમાં નથી લાગતું. અસલી પાવાપુરીનું મૂલ સ્થાન ભૂલાઈ જવાથી લકાએ મગધદેશમાં આવેલી વર્તમાન પાવાપુરીને જ મૂલ પાવાપુરી માની લીધી છે, જે જમણું છે. સર્વ સાધન સંપન્ન અને શક્તિશાળી રાજાઓની આગળ દર અને પાસેને તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે ભગવાન નના મોટાભાઈ નંદિવર્ધનને ભગવાનના નિર્વાણના જલદી સમાચાર મળી ગયા તેથી ક્ષત્રિયકુંડને પાવાપુરીની પાસે માનવું એ વાતમાં પણ કંઈ વજૂદ નથી. આ વાતને અમે આગળ વિસ્તારથી ચર્ચશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પરાજધાનીનું પર્વત ઉપર હેવું, આને માટે “મિલિન્દ-પ્રશ્ન' નામનું પુસ્તક વાચવું અને પ્રાચીન વર્ણનમાં પણ એવા અનેક ઉદાહરણ મળે છે કે જેમાં રાજધાનીઓ નદીના કાંઠે વસાવવામાં આવતી હતી. આ મુદ્દાઓને હવે અમે વિશદ રીતે ચર્ચાએ છીએ. અને “ક્ષત્રિયકુંડ' પુસ્તકના મૂળ ઉતારા આપીને અમે તેને જવાબ આપીએ છીએ... લેખક લખે છે- પરન્તુ મારે સખેદ લખવું પડે છે કે આ લેખકેમાંથી કઈ ક્ષત્રિયકુંડ ગયા જ નથી. તેઓએ માત્ર દૂર બેઠા બેઠા પાશ્ચાત્ય વિદ્વાનોના વિચારોના આધારે જ આ કલ્પનાઓના કિલ્લાઓ ઉભા કર્યા છે, -ક્ષત્રિયકું. પૃષ્ઠ ૧૫. (પ્રસ્તાવના) જ્યાં સુધી મારી સાથે સંબંધ રાખે છે લેખકનું આ લખવું નિતાન્ત ભૂલભરેલું છે. કારણ કે હું મારા જગપૂજ્ય ગુરુ મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીની સાથે વિ. સં. ૧૯૬૪માં સમેતશિખરની યાત્રા કરવા જતાં વચમાં ક્ષત્રિયકુંડની યાત્રા કરવા પણ ગયો હતો. અને ત્યાંની ભીગેલિક પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. બીજું એ પણ કઈ નિયમ નથી કે લેખક કોઈ પણ વિષય ઉપર પિતાના ઘરે બેસીને તે સંબંધી બધી સામગ્રી અને સાધન મેળવીને ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ લખી શકે? કેટલાએ સિદ્ધહસ્ત લેખકે પોતાની પાસે રહેલી સાહિત્યિક સામગ્રીથી અને તે તે પ્રદેશના માનચિત્રો મેળવીને પિતાની આવડતથી વસ્તુ-સ્થિતિનું સુંદર રીતે ચિત્રણ દેરી શકે છે, પરંતુ જેઓને ગતાગમ નથી અને અસલી સ્થાને જવા છતાં જેઓની પાસે પૂરી સામગ્રી નથી, તેઓ પરિસ્થિતિને ઊંધી રીતે જ ચીતરી નાખે છે. જેવું કે “ક્ષત્રિયકુડ' નામક પુસ્તકમાં થયું છે. બાકી લેખકની કલ્પનાના વિષયમાં તેઓએ જ ક૯પના કરી છે, તે તે સર્વથા ભ્રામક છે, જેને સત્યતાની સાથે જરાય સંબધ નથી. અને ભગવાન મહાવીર અદ્ધ માગધી ભાષામાં બોલતા હતા, તેથી તેમને જન્મ મગધ રામાં થયો હતો. આ પ્રમાણે જેમનું કહેવું છે, તે પણ યુક્તિ સંગત નથી. ૧અર્ધમાગધી ભાષા અને બ્રાહ્મીલિપિ આ બધા ૨પા આર્યદેશની ભાષા અને લિપિ હતી. બધા લોકે સમજી શકે આ ઉદેશને લક્ષ્યમાં રાખીને ભગવાને અદ્ભ-મગધી ભાષામાં ઉપદેશ આપ્યો હતો. કારણ કે તે ભાષા તે વખતની સાર્વત્રિક તેમજ સાર્વજનિક હતી. તેથી અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપવા માત્રથી તેઓ મગધ દેશના હતા એ મ કહેવું, સત્ય નથી. ભાષાથી જે જન્મ દેશનો નિર્ણય કરવામાં આવે તો મહાત્મા બુદ્ધ શાક્ય-દેશના હતા અને ઉપદેશ આપતા હતાર માગધી ભાષામાં તે શું તેમને મગધવાસી ૧- પ્રજ્ઞાપના સૂત્ર. પૃઇ ૫૬/ ૨- પાલો પ્રેપરનેમ્સ ડિકનેરી ભાગ, ૨ પૃષ્ઠ ૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ કહીશું? આજકાલ ૫. જવાહરલાલ નેહરુ અંગ્રેજી-ભાષાની ભાષણ કરે છે તો શું તેમને અંગ્રેજ કહીશું? માટે ભાષાથી જન્મ-દેશને નિર્ણય થઈ શક નથી. આગળ લેખક લખે છે-“આ રીતે પણ મગધની પાસે અગ્નિકોણામાં વસેલું ક્ષત્રિયકુંડ એ જ ભગવાન્ શ્રી મહાવીર સ્વામીની જન્મભૂમિ હતી, એવું નક્કી થાય છે, – ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૧૪, (પ્રસ્તાવના) ઉપર્યુક્ત પુસ્તકના લેખકનું આ કથન સ્વયં જ એ વાતનું સાક્ષી છે કે મગધમાં તેમને જન્મ હેતે થે, પરંતુ મગધની પાસે અગ્નિખૂણામાં જે કઈ ક્ષત્રિયકુંડ હતું, તે તેમની જન્મભૂમિ હતી. લેખકનું એ માનવું કે ભગવાને જન્મ મગધ દેશમાં થયો હતો માત્ર ભ્રમ છે. આગળ તેઓ લખે છે –“આ આખાય પ્રશ્નને ઉપલબ્ધ પ્રમાણથી ઘણા પ્રમાણેના આધારે જ નક્કી થાય છે, તેને જ અંતિમ સત્ય તરીકે આપવામાં આવ્યું છે.” –ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૧૭ (પ્રસ્તાવના) ઉપરનું આપનું લખવું ઠીક છે, પરંતુ જે પ્રમાણેની ચાલણ આપને મળી છે તે બરાબર નથી. તેના કાણાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ એટલા મેટા છે કે તેમાંથી પ્રમાણેના આધારેને ઠીક ઠીક વિભાગ નથી થઈ શકે. આગળ તેઓ લખે છે-“બૌદ્ધો શંકરાચાર્યના સમયમાં હિંદમાંથી હિજરત કરી ગયા. અને બારેક સદીઓ પછી પાછા આવ્યા. તે દરમિયાન તેઓ બૌદ્ધ તીર્થભૂમિએને ભૂલી ગયા હતા. જેનો પણ એજ અરસામાં હિન્દમાંથી નહિ કિન્તુ પૂર્વદેશમાંથી હિજરત કરી ગયા હતા. અને મધ્યહિન્દ, પશ્ચિમહિન્દ તથા દક્ષિણમાં પહોંચી ગયા હતા. –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ 3 સૌથી પહેલાં આપણે શંકરાચાર્યને ઐતિહાસિક સમય તપાસીએ એતિહાસિક ઈ. સન્ ૭૮૮ થી ૮૨૦ સુધીના સમયને શંકરાચાર્યને સમય માને છે. બલદેવ ઉપાધ્યાય ઈ. સન ૬૮૮ થી ૭૨૦ માને છે. રાજેન્દ્રઘોષ શંકરાચાર્યની આયુષ્ય ૩૪ વર્ષ માને છે, જ્યારે બીજા લેકે ૩૩ વર્ષ માને છે, ઐતિહાસિક વિદ્વાને શંકરાચાર્ય ઉત્કર્ષકાલ ૭૫૮ થી ૮૫૪ સુધીનો માને છે. શંકરાચાર્યે જૈન અને બૌદ્ધોને હાંકી કાઢયા હતા, એ વાત કોલ-કલિપત છે. શંકર-દિગ્વિજય’માં જે એ લખ્યું છે કે હિમાલયથી કન્યાકુમારી સુધી શંકરાચાર્યને પ્રભાવ હતો, એ તે કેવલ કિંન્તી માત્ર અને તેમની મહિમા વધારવા માત્રનો પ્રયાસ જ છે, એની કોઈ વાસ્તવિક કિંમત નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ શંકરાચાર્યના વખતમાં ન તે ભારતમાંથી બૌદ્ધો ચાલ્યા ગયા અને ન જેને એ પણ પૂર્વ ભારતને છોડીને ભારતમાં પ્રયાણ કર્યું. કારણ કે તે વખતે તે બૌદ્ધોની ભારતમાં પ્રબલતા હતી. તેનું એક પ્રબલ પ્રમાણ એ પણ છે કે કેટલાક વૈદિક દાર્શનિકેએ રવયં શંકરાચાર્યને “પ્રચછન બદ્ધ'ની ઉપાધિથી વિભૂષિત કર્યા છે. શંકરાચાર્યની પછી પણ દસમી શતાબ્દિમાં બખ્તિયાર ખીલજીના સમયમાં નાલન્દામાં બૌદ્ધોની વિશ્વ વિદ્યાલય ચાલતી હતી. અને સન ૧૦૨૬માં બૌદ્ધ રાજા મહિપાલેનાલંદા વિશ્વવિદ્યાલયને સહાયતા કરી હતી. આઠમીથી બારમી શતાબ્દિ સુધી પાલ વશી રાજાઓનું જ રાજય હતું. તેઓ મોટા ભાગે બૌદ્ધધર્મના જ અનુયાયી હતા. એથી એ . ન કહી શકાય કે બૌદ્ધો ભારતવર્ષને છેડીને બહાર ચાલ્યા ગયા હોય. અને એ તે બીલકુલ અસંભવ છે કે તેઓ શંકરાચાર્યને કારણે ભારત છોડીને ક્યારેય હિજરત કરી ગયા હેય. આવી બ્રાન્ત ધારણાઓને ઉત્પન્ન કરવાના કારણે જ “શંકર-દિગ્વિજય એક અપ્રામાણિક ગ્રંથની કેટીમાં આવી ગયે છે, તેથી તેની કઈ પણ વાત એતિહાસિક દષ્ટિએ સત્યના પુરાવા તરીકે સાબીત નથી થઈ શકતી. જેમ आसेतोरातुषाराद्धिानावृद्धवालकम् । न हन्ति यः स हन्तव्यो भृत्यानित्यन्वशानृपः ।। -माधवीय शंकरदिग्विजय, १: ९३ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ અર્થાત–કન્યાકુમારીથી લઈને હિમાલય સુધીના બૌદ્ધોને મારી નાખવા જોઈએ પછી તે બાળક હોય કે વૃદ્ધ, જે આમ નહીં કરે તેને મારી નાખવામાં આવશે. એમ રાજાએ નોકરને આજ્ઞા કરી. હવે અમે નીચે કેટલાક પ્રસિદ્ધ ઐતિહાસિક ગ્રન્થના અવતરણ આપીએ છીએ, જેનાથી એ સ્પષ્ટ જણાઈ આવશે કે ન કેવલ શંકરાચાર્યના વખતમાં જ પરંતુ તેના પછી કેટલીય સદીઓ સુધી બૌદ્ધધર્મનું ભારતમાં અસ્તિત્વ રહ્યું છે. १ (क) “नालन्दा विश्वविद्यालय विहारप्रदेशे अवस्थित हइलेउ वांगालीरा ईहाके आपनार बलिया मने करितेन ए खाने बहु बांगाली छात्र ओ अध्यापक छिलेन । वंगेर पालराजादिगेर शासनकाले विहार प्रदेश ताहांदेर शासनाधीन छिल तखन ताहाराई नालंदा मठेर अध्यक्ष नियुक्तकरितेन । राजा देवपालदेवेर राजत्वकाले आचार्यवीरदेव एवं नयनपालदेवेर राजत्वकाले दीपङ्कर श्रीज्ञाननालंदार संघस्थविर नियुक्त हन !" -श्री शरतकुमार रायकृत 'बौद्धभारत' पृ.८७ (ख) “ चतुर्यप्रतान्दि हईते द्वादश शताब्दि पर्यन्त नालन्दा विहार विराजमान छिल ।" -भी शरतकुमार रायकृत 'बौद्ध भारत' पृ. १०० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ - (ग) “ १०२८ ग्वृष्टान्दे दीपङ्कर तिब्बतगमन करिया संस्कार कार्ये व्रती इईया छिलेन । त्रयोदशी शताब्दीर प्रारम्भे यखन वक्तियार विहार जयकरेन, तखन मुसलमानेग विक्रमशीला बंसकरे। पालवंशीय शेषनरपति इन्द्रद्युम्नेर शासनकाले एई शोचनीयकाण्ड घटियाछिल । ऐ समये शाक्यश्री विक्रमशिलार प्रधानपुरोहित छिलेन । --श्री शरतकुमार रायकृत 'बौद्ध भारत' पृ. १०५ . (घ) “मुसलमानेर आक्रमणे बौद्धधर्म भारतवर्षे हइते विलुप्त हइया छिल । ए कथा बलिले सत्येर अपलाप करा हय। एइ देशे मुसलमान शासन प्रतिष्ठित हइ वार वहुपरेउ उडिष्याय बौधधर्म प्रचलित छिल। मुसलमानदेर मगधजयेर परेउ दाक्षिणात्य, गुजरात, ओ राजपुतानाय बौद्धधर्म प्रचलित छिल।" --श्री शरत कुमार रायकृत 'बौद्ध भारत' पृ. २१६ There are some inscriptions written in Nagari Characters, in indicate that Jetavan remained a centre of Buddhism in the 8th or 9th Century A. D. Even as late as the 12th Century the great Convent of Jatavan continued to be centre of Buddhist learning and culture where lived a large community of Buddhist monks enjoying the royal favour of the king of Kanauj.' -Sravasti in Indian Literature' M. A. ___S. I. No. 50 (B. C. Law) Page 33 convalhist learof Bud Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ અર્થાત નાગરી લિપિના કેટલાક શિલાલેખેથી એ નિશ્ચિત થાય છે કે “જેતવન-વિહાર' આઠમી અથવા નવમી. શતાબ્દિમાં “બૌદ્ધધર્મનું કેન્દ્ર હતો. બારમી શતાબ્દિ સુધી ‘જેતવન ને આ. વિહાર બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિનું કેન્દ્રસ્થલ બની રહ્યો હતે. તેમાં કન્નોજના રાજાને કૃપા–પાત્ર એક મેટ બૌદ્ધ ભિક્ષુ-સંઘ રહેતું હતું. ___ "हर्षवर्द्धन के बाद नालंदा महाविहारका संरक्षण प्रधानता पालवंशी राजाओंद्वारा होता रहा । पालोंके आधिपत्यका सूत्र आठवीं ईसवी सदीके प्रारम्भमें होता है। उस समयसे बारहवीं सदी तक विश्वविद्यालय उन्हींके संरक्षणमें रहा।... इस वंशके अंतिम राजा 'गोविन्दपाल' का नाम भी नालन्दासे सम्बद्ध है। 'अष्ट साहस्रिका प्रज्ञापारमिता' का एक प्रतिलिप नालन्दा में गोविन्दपालके राज्यके चौथे वर्ष (इ. स. ११६५) में तैय्यार हुई थी।" --द्विवेदी अभिनन्दनग्रन्थ, नालन्दा विश्वविद्यालप लेखक-विश्वनाथ प्रसाद, पृष्ठ ३२० ४ " इसवी पूर्व तसरोशताब्दिसे ई. स. की बारहवीं शताब्दि तक सारनाथ बौद्धधर्मका एक प्रधान केन्द्र बना रहा।" --सारनाथका संक्षिप्त परिचय अवतरणिका पृष-१ ५" इत्येव नयरीए बुद्धाययणं चिइ जत्य समुदवसीया Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ करावल्ल, नरिंदकुलसंभूयारायाणो बुद्धभत्ता अनवि नियदेवयस्स पुरओ महग्याल्लं पल्लाणियं अलंकियं विभूसिभं महातुरंगमं ढोअंति।" --નિનામત-વિવિધતીર્થહ૫, ૪ ૭૦. અર્થાત--“આ નગરીમાં બુક્રમંદિર છે, જેમાં સમુદ્રવશના “કરાવલ નરેન્દ્રકુલસંભૂત બુદ્ધભક્ત રાજા આજે પણ (જિનપ્રભસૂરિના સમયમાં ચૌદમી શતાબ્દિમાં પણ) પિતાના દેવની આગળ મહાકિંમતી નથી અલંકૃત-સુશેભિત એવા મોટા ઘોડાને સમર્પણ કરે છે.” આ અમે ડાક ગ્રન્થના જ પ્રમાણે આપ્યા છે. આવી રીતે બીજા ગ્રાના પણ પ્રમાણે આપી શકાય છે. જેનાથી એ નિર્વિવાદ સિદ્ધ થાય છે કે શંકરાચાર્યના સમયમાં અને તેમની પછી પણ કેટલીયે સદીઓ સુધી બૌદ્ધધર્મનું અસ્તિત્વ જ નહિ, પરંતુ ઘણી મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ પણ ભારતવર્ષમાં રહ્યા હતા. ઉદાહરણ માટે જુઓ – “બુહચર્યા' પૃ ૧૨–૧૦ “એક તરફ (“શંકર દિગ્વિજ્ય જેવા ગ્રન્થાના લેખકે તરફ )થી તે એ કહેવામાં આવે છે કે શંકરે બૌદ્ધોને ભારતમાંથી હાંકી કાઢયા હતા, જ્યારે બીજી તરફથી (અનેક એતિહાસિક વિદ્વાને તરફથી) અમે એમના પછી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગૌડદેશ ( વિહાર–ખંગાલ )માં પાલ–વંશીય બૌદ્ઘ રાજમાનુ પ્રચંડ પ્રતાપશાલી સામ્રાજય ફેલાએલું જોઈએ છીએ. અને તેજ વખતે ઉદ્દન્તપુરી ( વિહાર–શરીફ ) અને વિક્રમશિલા જેવાં ઔ વિશ્વવિદ્યાલયેાને સ્થાપિત થયેલાં જોઇએ છીએ. આજ વખતે ભારતીય બૌદ્ધોને અમે તિબ્બત પર ધર્મવિષય કરતાં પણ જાઈ એ છીએ. ૧૧ મી સદીમાં ઉપર્યુકત ‘શંકર દિગ્વિજય'ની દંતકથાના આધારે કાઈ પણ બૌદ્ધ ન ઢાવા જોઇએ. તે વખતે પણ તિબ્બતથી કેટલાય બૌદ્દો ભારતમાં આવે છે અને તે બધે ઠેકાણે બૌદ્ધ ગૃડયા અને બૌદ્ધ સાધુઓને જોવે છે..........ગૌડ રાખ્ત તે મુસલમાનાના વિહાર– · બંગાલ ઉપર વિજય પ્રાપ્ત કરવા સુધી બૌદ્ધધર્મ અને કલાના સંરક્ષક હતા. અંતિમ સમય સુધી તેઓના તામ્રપત્રો મુદ્દ ભગવાનના પ્રથમ ધર્મોપદેશ સ્થાન ‘મૃગદાવ (સારનાથ) ના સૂચક ’ બે હરણાની વચમાં રાખે...ાં ચક્રથી સુોભિત હતાં. ગોડદેશના પશ્ચિમમાં કાન્યકુબ્જ (કન્નૌજ) નું રાજ્ય હતું. જે યમુનાથી ગંડકી નદી સુધી ફેલાયેલુ હતું. ત્યાંની પ્રજામાં ' અને રાજાઓમાં બૌધ પ્રત્યે અત્યન્ત માન હતું. આ વાત જયચંદ્રના દાદા ગોવિન્દચન્દ્રે (ઈ. સ. ૧૧૧૪-૧૧૪૫) જેતવન વિહારને આપેલા પાંચ ગામાના દાન-પત્ર ઉપરથી તથા તેમની રાણી કુમારદેવીએ બનાવેલા સારનાથના મહાબોËમ દિરથી જણાય છે. ગાવિન્દચન્દ્રના પૌત્ર જયચન્તની એક ખાસ રાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્માવલમ્બિની હતી. જેના માટે લખવામાં આવેલી “પ્રજ્ઞા પારમિતા”ની પુસ્તક હજુ પણ નેપાલ દરબારના પુસ્તકાલયમાં મજદ છે, બુદ્ધચર્યા પૃષ્ઠ ૧૩. શું એનાથી એ સિદ્ધ નથી થતું કે શંકરવડે બૌદ્ધ ધર્મને દેશનિકાલ એ કલ્પના માત્ર છે. શંકરાચાર્યને જન્મ સમય ઈ. સન ૭૮૮ ( વિક્રમ સં. ૮૪૫) માનવામાં આવે છે. તેઓએ તે વખતે દક્ષિણમાં શેરીમઠ, પશ્ચિમમાં દ્વારકામઠ, ઉત્તરમાં બદરી કેદારમઠ, અને પૂર્વમાં પુરીમાં ગોવન મઠની સ્થાપના કરી હતી. એથી જણાય છે કે એ વખતે એમને ઉત્કર્ષ ભારતની ચારે દિશામાં હતો, એવી સ્થિતિમાં “ક્ષત્રિય-કુંડના લેખકનું એ કહેવું સર્વથા અનુચિત છે કે જેને પણ આઠમી સદીમાં પૂર્વદેશમાંથી ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ તરફ ચાલ્યા ગયા હતા. કારણ કે . ઉપરની ત્રણ દિશાઓમાં પણ શંકરાચાર્યના મઠા હતા, અને તેમને પ્રભાવ પણ વધતો જતો હતો. તેથી શંકરાચાર્યના નૂતન અદ્વૈતવાદના દર્શનને કારણે જૈનેનું પૂર્વ દિશાને છોડીને બીજી દિશાઓમાં જવું બંધબેસતું નથી. કારણ કે જેના અહિંસા, અપરિગ્રહ આદિ સિદ્ધાન્તો તેમજ - અનેકાન્ત દર્શન, એટલા પ્રબળ હતા કે તેઓ અદ્વૈતવાદની યક્તિઓ આગળ બરાબર ટકી શકે તેવા હતા. બૌદ્ધ ધર્મને લોપ કેવલ શંકરાચાર્યને લીધે નથી થયે, શંકરાચાર્યના પછી પણ ઘણા વખત સુધી બૌદ્ધ ધર્મ આ દેશમાં ટી મ્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ જેમકે અમે આગળ લખી ચૂકયા છીએ. એના છેડી જવાનું કારણ બીજું છે અને તેમાં ખાસ કરીને મુસલમાનોનાં અજ્ઞાનમૂલક ધર્મવંશી આક્રમણે હતાં મુસલમાનની ધન્યતા અને કરતાના કારણે બૌદ્ધ ધર્મ ટકી ન શક્ય. બીજું હિન્દુએએ બૌદ્ધને વિષ્ણુને અવતાર માનીને પોતાનામાં ભેળવી લીધા. જેને તે તે વખતે પણ આ દેશમાં ઉન્નત મસ્તકે ટકી રહ્યા હતા. અને શંકરાચાર્યના અદ્વૈતવાદની તેમના ઉપર કંઈ પણું અસર ન થઈ. હા, એટલી વાત જરૂર છે કે તેઓ પણ કેટલાક અંશે બૌદ્ધોની માફક હિન્દુ (વૈદિક) શાસકેના અત્યાચારના ભોગ બન્યા હતા. આગળ લેખક લખે છે-“....અને મુઈથી પશ્ચિમમાં ૧૪ માઈલ દૂર નદી કાંઠે લછવાડ ગામ છે, જે લિચ્છવિઓની ભૂમિ હતી.” –ક્ષત્રિયકુંડ પૃ૪–૪ ક્ષત્રિયકુંડ જતાં પહેલાં લછવાડ ગામમાં રહેવું પડે છે. આ નગર લિચ્છવિ રાજાઓની રાજધાની તરીકે પ્રસિદ્ધ છે –જેને તીને ઈતિહાસ પૃણ ૪૮૫ મુંગેર જિલ્લા ગેઝેટિયરના પૃષ્ઠ ૨૨૮માં લખ્યું છે કે–ઈ. સ. ૧૮૭૪માં મુર્શીદાબાદવાળા રાય બહાદુર ધનપતસિંહજીએ અહીં દેરાસર અને ધર્મશાળા બંધાવ્યા હતા, ત્યારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ લછુઆડથી ક્ષત્રિયકુંડ જવાને આ માર્ગ શરૂ થયે છે. એ પહેલાં લેકે મથુરાપુર થઇને ક્ષત્રિયકુંડ જતા હતા. એ પ્રાચીન તીર્થમાળ સંગ્રહ” ભાગ-૧ સંવત-૧૭૫૦ માં પં. સૌભાગ્યવિજ્યજી રચિત તીર્થમાળા, બીજું લિછિવિઓની રાજધાની વૈશાલી નગરી હતી. લછવાડ નહિ. વૈશાલી અને લછવાડને એક સમજીને લેખકને આ બ્રાન્તિ થઈ લાગે છે. બાકી વૈશાલી પાસે ગંડકી નદી હતી, એ નકર વાત છે. –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૨, ૩૪, લેખકે વૈશાલી સમજીને આ વાત લખી છે. પરંતુ લિષ્ણુડની પાસે ગંડકી નહી નથી, એ તે બહુઆર (Bahaar ) નદી છે, જે લંબાઈમાં માત્ર આઠ-નવ માઈલ છે— ઓ માનચિત્ર ૭૨, એલ. ૧) વળી આગળ જતાં લેખક લખે છે કે-“મારા પાસે વડ નદી છે. -ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૬. આ નદીનું સાચું નામ વડ નથી પરતુ બરનર ( Barnar ) છે. (જૂઓ માનચિત્ર ૭૨, એલ. ૫) ચિકનાની ચડાવથી પૂર્વમાં ૬ માઈલ જતાં લેવાપાની નામનું સ્થાન આવે છે............. આ ભૂમિ જ અસલમાં લ૦ મહાવીરનું “જન્મસ્થાન છે, જેનું બીજું નામ પરિયડ છે–સરિયડ પૃષ્ઠ-૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ * લેખકની માન્યતા પ્રમાણે જે “ઘાપાની” ને જ અસલી “ક્ષત્રિય-કુંડની ભૂમિ માનવામાં આવે તો પણ તેમને વર્તમાન “ક્ષત્રિય-કુંડ' સ્થાપના તીર્થ જ માનવું પડશે. શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધ તીર્થકલ્પ'ની રચના કરી છે તેમાં તે આ “ક્ષત્રિયકુંડનું નામ માત્ર પણ નથી. નીચેની તીર્થ માલાએામાં ક્ષત્રિયકુંડનું નામ આવે છે. સંવત ૧૫૯પમાં પં. હંસસેમે રચેલી “પૂર્વદેશીય ચિત્ય-પરિપાટી.” સંવત ૧૬૬૪માં પં. જ્યવિજયજીએ રચેલી “સમ્મતશિખર તીર્થમાળા' સંવત ૧૭૧૭માં પં. વિજયસાગરજીએ રચેલી “સખ્ખતશિખર તીર્થમાળા સંવત ૧૯૪૬માં પં.શીલવિયજીએ રચેલી તીર્થમાળા. સંવત ૧૭૫૦માં પં. સૌભાગ્યવિજયજીએ રચેલી તીર્થમાળા ગિરના રાજ પિતાને રાજ નંદિવર્ધનના વંશ જ તરીકે ઓળખાવે છે. અત્યારે એની રાજધાની પરષડામાં છે.” – ત્રિયકુંડ પૃષ્ઠ 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ મહારાજા ગિદ્દોરના સંબન્ધમાં “મુંગેર-જિલ્લા-દર્પણ” નામની પુસ્તકમાં પૃષ્ઠ ૪૫-૪૬માં નીચે પ્રમાણે લખ્યું છે "यहां एक बहुत पुराने घरानेके राजपूत जमींदार रहते हैं। इनके पूर्वज पहले बुंदेलखंडके महोबा राज्यके स्वामीथे । इनको दिल्लीके अन्तिम हिन्दू राजा पृथ्वीराजने हराया था। मुसलमानोंसे खदेडे जाने पर ये लोग मिर्जापुर आये । यहांसे वीरविक्रमशाहने आकर मुंगेर जिलेमें अपना राज्य कायम किया। शुरूमें इन लोगोंने खैरा पहाड़ीके पास अपना किला बनवाया जहां अब भी उसके चिह्न मौजूद हैं।" આ ઉપરના ઉદ્ધરણથી એ જણાઈ આવે છે કે વર્તમાન ગિદ્દર નૃપતિના વંશજો બુલ ખંડના મહાના રાજ્યથી અનુક્રમે આવીને અહીં વિહારમાં રહ્યા હતા. આના રાજ્યનું નામ ગિદ્દોર, વંશનું નામ ચદેલ અથવા ચંદ્રવંશી તથા ગોત્રનું નામ ચન્દ્રાય હતું. તેજ પ્રમાણે જૂઓ-હિન્દુ ભારતના ઉત્કર્ષ, લેખક ચિન્તામણિ વિનાયક વૈદ્ય પૃષ્ઠ ૬૩ તથા એની રાજધાનીનું નામ પરખા નહિ પરંતુ પસંા છે. બીજુ આ તરફ ભગવાનનું નેત્ર કાશ્યપ હતું. જે કલ્પસૂત્રના નીચેના અવતરણથી જjઈ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ " नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासव yતર* –શ્રી કલ્પસ, સુત્ર ૨૯, સન ૧૯૪૧ અમદાવાદ, તથા વંશ “જ્ઞાતૃવંશ ને અર્થે આવશ્યરૂર્ણિમાં વૃષભ રવામીના પરિવારના કે કર્યો છે જે ઈક્વાકુવંશનું જ નામાંતર છે. णाता णाम जे उसमसामिस्स सयनिज्जगा ते णातवंसा । –આવશ્યકર્ણિ ભાગ-૧, પૃષ્ઠ ૨૪૫ શ્રી જિનપ્રભસરિએ કહપસત્રની “સંદેહ વિષષાધ' વૃત્તિ (પૃષ્ઠ ૩૦,૩૧)માં આજ અર્થ કર્યો છે, જે અમે નીચે આપીએ છીએ. ત્ર જ્ઞાતા બીજામસ્વગનપંચના વારંવાર ” “ઘાતા રાજીવ વિશેષા -कल्पसूत्र, संदेहविषौषधि, निर्मित सं.१३६४ अयोध्या આ બધા પ્રમાણેથી એ જણાઈ આવે છે કે ભગવાન મહાવીરના પૂર્વજે પહેલા કોશલ દેશવાસી હતા. જેમની રાજધાની અયોધ્યા હતી. તે પછી “ગિઢોર રાજા નંદિવર્દન વંશના હતા.” એનો મેળ કેવી રીતે બેસી શકે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ લેખક લખે છે – સંશોધકે વૈશાલી પાસે બેસાડમાને છે. –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૨૭ સંશોધકે વૈશાલી પાસે સાઢને માનતા નથી, પરંતુ વેસાહને જ વૈશાલી માને છે. મતલબ કે વૈશાલીને સાઢ જુદા જુદા નથી. આગળ લેખક લખે છે જો કે દિગમ્બર શાસ્ત્રોમાં ભ૦ મહાવીર સ્વામીને જન્મ કુડપુરમાં જ બતાવ્યું છે..... –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૨૭ જેમ દિગમ્બર વિદેહ દેશમાં આવેલા કુડપુરને ભગવાનનું જન્મસ્થાન માને છે. તેવી જ રીતે શ્વેતામ્બાએ પણ આજ કુડપુરને ભગવાનનું જન્મ સ્થાન માન્યું છે “જુએ કલ્પસૂત્રમૂળસત્ર-૬૬, ૧૦૦, ૧૦૧). આર્યદેશ અને ક્ષત્રિયકુંડ આવું મથાળું લેખકે જ રાખ્યું છે તે બીલકુલ અસ્થાને છે. તીર્થકરોની કલયાણુક ભૂમિઓ અને વિહાર ભૂમિએ બધી આર્યદેશમાં જ હોય છે, પછી એને વિવાદારપદ કે પ્રશ્નાર્થ બનાવીને એ ખુલાસો કરવો કે-“તીર્થકરોની કલ્યાણક ભૂમિઓ અને પ્રાયાવિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ભૂમિઓ તે દેશમાં જ આવેલી છે, લછવાડ પાસેનું ક્ષત્રિયકુંડ તથા વૈશાલી પાસેનું વાસુકુંડ આર્યદેશમાં છે.' -ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૨૮, ૨૯ બિલકુલ અનુચિત તેમજ અસ્થાને લાગે છે જે વાતમાં કાઈ વિવાદ જ નથી તે વાતને છેડીને તેનો નીવેડો લાવ એમાં કેઈ નવીનતા નથી એવું કોણ કહે છે કે “ક્ષત્રિયકુંડ અથવા “વાસકુંડ આર્યદેશમાં નથી, તે સિવાય વિહારભૂમિએને જે “પ્રાય વિશેષણ આપવામાં આવ્યું છે, તે તે સાવ નિરર્થક છે. કારણ કે વિહારભૂમિએ આર્યદેશમાં જ હોય છે, બહાર નથી હોતી. તેથી “પ્રાય શબ્દને તે કંઈ અર્થ જ રહેતા નથી. પ્રાયને અર્થ તો ત્યારે ઉચિત લેખાત કે જે એકાદ વિહારભૂમિ આર્યદેશની બહાર પણ હેત. બીજી વાત આ પ્રસંગને લઇને આર્યદેશની સીમાઓને બાંધવાના વિષયમાં છે. ભગવાને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આર્યોની સીમામાં જે ન્યૂનતા કરી અને એ નિશ્ચિત કર્યું કે"मगहा कोसंविया, शृणाविसओ कुणालविसओ य । एसा विहारंभूमी, एतावंताऽरियं खेतं ।' नि. ३२६२ -બૃહત્કલ્પસૂત્ર ભાગ. ૩ પૃષ્ઠ ૯૧૩ થી આત્માનંદ જૈન સભા (ભાવનગર) પ્રકાશિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ આને લઈને આપે પિતાના મનથી જે શંકા સમાધાન કર્યું તેને પણ અહિં આ કોઈ સ્થાન નથી. કારણ કે ભગવાને પિતાના સમયમાં આર્યદેશની જે મર્યાદા બાંધી લીધી હતી. તેમાં વળી પાછું આર્યદેશની અંદર જ તેમને “ધર્મ–પ્રધાનભૂમિ' કહેવી. એને કંઈ અર્થ નથી. ધર્મપ્રધાન ભૂમિ જ આર્યભૂમિ છે. ભગવાને પ્રતિપાદન કરેલ આર્ય–ભૂમિની બહારને પ્રદેશ અનાર્ય જ છે. સમય સમય ઉપર આર્યદેશ અનાર્યદેશ થઈ જાય છે. અને અનાર્યદેશ આર્ય–દેશ થાય છે. સમ્રાટે સંપ્રતિના સમયમાં ભગવાને જે પ્રદેશને અનાર્યો ઘોષિત કર્યો હતો તે પણ આર્ય થઈ ગયે. બાકી રપા આર્યદેશ હમેશાંના એજ છે. તેમાં ભગવાને પોતાને કેવલજ્ઞાન થયા બાદ કંઇક ઘટાડો કર્યો હતો અને સમ્રાટ સંપ્રતિએ તે રપા આદેશની ભૂમિમાં પણ વિશેષ વધારે કર્યો હતે. ભગવાને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ આર્યદેશ અને વિહારભૂમિની સીમા બાંધી, તેટલી જ તેમના સમયમાં આર્યદેશ અને વિહારભૂમિઓ હતી. તે સિવાયના બધા અનાદેશ અને અવિહાર ભૂમિઓ હતી. ભગવાને બતાવેલી ભૂમિઓને ધર્મ પ્રધનભૂમિ' કહીને તેની બહારની રક્ષા દેશોના અંદરની ભૂમિને આર્ય માનવી એ ઉચિત નથી. જો આમ જ “આર્ય દેશની કલ્પના કરવામાં આવશે તે પછી ભગવાને પોતાના સમયમાં “આર્યદેશ” અને “વિહાર–ભૂમિની જ મર્યાદા બાંધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ તેને કંઈ પણ અર્થ નથી. જે રપા આર્યશે જ બધા ઉત્તર-દેશે હતા, તે પછી ભગવાને બાંધેલી સીમાની અંદરના જ “આર્યદેશ માનવા અને તેટલી જ “વિહાર-ભૂમિ' બતાવવી નિરર્થક થઈ જશે. તેથી આપનું એ લખવું–-“આથી સાડી પચ્ચીસ આર્યદેશે છે અને મધ્યના અમુક દેશે પ્રધાન ધર્મભૂમિ છે, એમ માનવું તર્કસંગત સમન્વય છે.ક્ષત્રિયકુંડ.... | પૃષ્ઠ ૨૯ બિલકૂલ અસંગત છે. આજ સુધી ઇતિહાસ એ સાબીત નથી કરી શકે ગંગાના દક્ષિણમાં મëનું રાજ્ય હતું. મલ્લ અને મલય ને એક માનવા એ પણ અજ્ઞાનતાનું સૂચક છે. કારણ કે મ નું રાજય ગંગાની ઉત્તરમાં હતું. “તેમ મગધ, અંગ, માળવા, સિધુ, સીવીર વગેરે એક હથુ સત્તાવાળા એક સત્તાક અનેક રાજ્યો પણ હતા.” -ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૧. સિધુ-સૌવીર અલગ અલગ રાજ ન હતા. તેને રાજા એક જ હતે. આગળ લેખક પૃષ્ઠ ૩૨ ઉપર પં. કલ્યાણવિજયજી અને મારી વચ્ચે મતભેદનો ઉલ્લેખ કરે છે. સંભવ છે ૫. કયાણવિજયજી અને અમારી વચ્ચે કોઈ વિષયમાં મતભેદ હોય પરંતુ ક્ષત્રિય વૈશાલીની પાસે હતું. એમાં તે જરાયે મતભેદ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ વૈશાલી અને વાણિજ્ય ગામની વચ્ચે માત્ર જળમાર્ગ જ હતા રથળ માર્ગ કે પુલ ન હતે.” --ક્ષત્રિયકુંડ પદ્ધ ૨. આ લખવું યુક્તિ સંગત નથી, કારણ કે વાણિજય ગ્રામ જવાને જેમ જળ માર્ગ હતું, તેમ ક્ષત્રિયકુંડથી કર્મારગામ, કાલાગ સન્નિવેશ થઈને વાણિજય ગામ જવાને સ્થલમાર્ગ પણ હતું. કારણ કે ભગવાન જયારે વાણિજ્યગ્રામ પધાર્યા અને બહાર ક્રિપલાશ ચિત્યમાં ઊતર્યા ત્યારે શ્રી ગૌતમસ્વામી ભગવાનની આજ્ઞા લઈ વાણિજ્ય ગામમાં ગોચરી ગયા અને પાછા વળતા પાસેના કોલ્લાગ–સન્નિવેશમાં જ્યાં આનંદ શ્રાવકે સંથારો કર્યો હતો, ત્યાં ગયા અને ત્યાંથી પાછા આવ્યા એટલે વાણિજ્ય ગ્રામ આવવાના જલ માર્ગ અને સ્થલમાર્ગ (પુલમાર્ગ) એમ બને માર્ગો હતા. ક્ષત્રિયકુંડ વૈશાલીની સમીપમાં હતું એ વાત તે હવે નિર્વિવાદ સિદ્ધ થઈ ચૂકી છે. મહાપરિનિવાણસત્ત' એ દીઘનિકાયને જ એક ભાગ છે, એ વાત લેખકના ધ્યાનમાં નથી લાગતી. તેથી “ક્ષત્રિય-કુંડ' પૃષ્ઠ ૩ર ઉપર બન્નેને જુદા જુદા લખ્યા છે. શ્રી આચારાંગ સૂત્ર” તથા “કલપસત્રમાં ઉલ્લેખ છે કે, ભ૦ મહાવીરે વૈશાલી નગરી અને વાણિજ્ય ગામની નિશ્રાએ બાર ચોમાસાં ક્ય.” –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ચેમાસાનું વર્ણન માત્ર કલ્પસૂત્રમાં જ આવે છે, આચારાંગ સવામાં નહીં. વૈશાલી નાશ પામી છે, પણ આજે તેના સ્થાને વેસાડગઢ, જે પટણાની ઉત્તરે ૨૭ માઈલ દૂર છે.” –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૪ વૈશાલીના રથાને બેસાડ ગઢ નથી, પરંતુ પ્રાચીન વૈશાલીને જ આજકાલ વેસાહ લે છે. અને એની પાસે જ ગઢ છે. વૈશાલી પણ સર્વથા નાશ ન હતી પામી. આગળ લખે છે – “કુડપુરને બદલે વાસુકુંડ શબ્દ બને તેને આધાર પાઠ, પણ મળતો નથી.” ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૫. શહેરાના નામમાં સર્વથા ૫૯ કેમ આવે છે તે માટે હું તમને મારા ગામનું ઉદાહરણ આપું. સનખતરાનું પહેલા નામ હેમનગર હતું. જે ટોડરમલ રાજાના છોકરા હેમરાજના નામ ઉપરથી પડયું હતું. પરંતુ પાછળથી સનખતરા. નામના સાધુ ઉપરથી તેનું નામ સનખતરા પડી ગયું. એટલે ગામના નામે પણ સર્વથા બદલાતા રહે છે. પરંતુ આ સાડ અને બનિયા વચ્ચે આજે તે નદી નથી એ વાત ચોક્કસ છે.” –રાત્રિય, ઉષ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ આજકાલ વસાઢ અને બનિયાની વચમાં ગંડકી નદી નથી, પરન્તુ નદીના તો પ્રવાહ બદલાયા કરે છે, જેના અનેક દષ્ટાન્તો છે, અને તે વખતની અર્થાત ૨૫૦૦ વર્ષ પહેલાની વાતને આજકાલના સમય સાથે મેળ બેસાડો એ કયાં સુધી ઉચિત છે? .. અને બ્રાહ્મણ ગામ વગેરે શબદો વપરાયા છે. તેથી સમજાય છે કે, કંડપુર નગર હતું તેના બે ભાગ હતા. ૧ પૂર્વ માં બ્રાહ્મણકુંડનગર અને ૨ પશ્ચિમમાં ક્ષત્રિjડનગર. –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૬ બ્રાહ્મણગામ તો રાજગૃહથી ચંપા જતા માર્ગમાં આવતું હતું અને એ કઈ ગ્રન્થ નથી કે જેમાં બ્રાણાકંડ' ગામને બ્રાહ્મણ ગામ લખવામાં આવ્યું હોય. બ્રાહ્મણ ગામમાં નન્દ અને ઉપનન્દ નામના બે ભાઈઓ રહેતા હતા. પરન્તુ તેઓ બ્રાહ્મણ હતા, એવું કયાંય નથી લખ્યું. “ આ બ્રાહ્મણ ગ્રામ” તેજ “બ્રાહ્મણકંડ ગામ હોય તો નક્કી છે કે કંડપુર ગંગાની દક્ષિણે હતું.” -ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૧૦. પંકિત ૨૨-૨૩ આ વાક્યથી એ જણાઈ આવે છે કે લેખક પોતે પણ આ વિષયમાં શંકાશીલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ વૈશાલી પાસે દૂતિ પલાશ ચૈત્ય હતું .શાલ ઝાડ બહુ હેય એ હિસાબે પણ ત્યાં પહાડી કે ઊંચી નીચી ભૂમિ હોવાનું કલ્પી શકાય છે.? -ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૩૮. દૂતિપલાશ ચૈત્ય વૈશાલીની પાસે ન હતું, પરંતુ તે તે વાણિજ્ય ગામના ઈશાન (ઉત્તર પૂર્વ) ખુણામાં હતું. વૈશાલીની પાસે “મહા-વન હતું. ત્યાં કોઈ પહાડીની કલ્પના કરવી તે પણ અસંગત છે. "Ma havana A wood near vesali. It was partly natural, partly man-made and extended up to the Himalaya." –Di.of Pali Proper Names ભાગ ૨, પૃઇ ૫૫૫ અર્થ–મહાવન નામનું વૈશાલી પાસેનું જંગલ અને કેટલાક ભાગ કુદરતી હતી અને કેટલેક ભાગ માણસો દ્વારા બનાવેલ હતો. અને જે હિમાલય સુધી ફેલાયેલું હતું. એ કોઈ નિયમ નથી કે જ્યાં શાલના વૃક્ષો હોય ત્યાં પહાડ કે પહાડી હેવી જ જોઈએ. ક્ષત્રિયકુંડ' પૃષ્ઠ ૩૨ ના શૈશાલીના ગામો' મથાળા નીચે “સત્ત-નિપાત માં આવેલા ૧૬ જટાધારીઓના વિહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ રના નગરોનું વર્ણન છે. જે બીલકુલ અસંગત છે. કારણ કે મથાળું આપ્યું છે “વિશાલીના ગામ અને તેની નીચે વર્ણન આપવામાં આવ્યું છે, સુદૂરવતી ગામે અને નગરોનું. તે દર રહેલા ગામો અને નગરને વિહાર-કમ આ પ્રમાણે છે – "“અલથી નીકળી કૌશામ્બી ૧, સાકેત, ૨, (અધ્યા) શ્રાવસ્તી ૩, વેતામ્બી ૪, કપિલવસ્તુ ૫, કુશીનારા ૬, કુશીનગર) પાવા ૭, ભેગનગર ૮, વૈશાલી ૯, અને મગધપુર ૧૦ ૧ જુઓ-દીધનિકાયની સુમંગલ વિલાસિની ટીકા ભાગ–૧, પેઈઝ ૩૦૯ , આ બધા ગામ અને નગર પ્રાયઃ વૈશાલીથી ઘણું દૂર છે. અલ્લક પણ વર્તમાન “ઓરંગાબાદીનું નામ છે. જ્યારે ઘણા આઘા રહેલા નગરો અને ગામના નામો આપ્યા છે, પછી. એમને “વૈશાલીના ગામે ” શા માટે કહ્યા ? આ એક ઘણી જ મેટી અસંગતતા આ પુસ્તકમાં રહેલી છે, જેનો લેખકે જરાપણ વિચાર જ ન કર્યો. આવી જ રીતે “મહાપરિનિવ્વાણું સત્ત અન્તર્ગત રાજગૃહ, અંબલયિકા, નાલન્દા, પાટલિગ્રામ (પટના), ભેગનગર, પાવા અને કુશીનારાના સંબંધમાં સમજવું. આ પણ બધા “શાલીથી દૂર રહેલા નગરો અને ગામોનું વર્ણન છે. બીજી આપત્તિ જનક વાત એ છે કે “કુશીનારા અને મંદિર આ બે અલગ અલગ નામ નથી પરતુ એકજ નગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૯ नु नाम छ. भूसमा ७ "कुसीनारं च मंदिरं । " 'मर' शहना अर्थ 'ना' पण याय छ. गम.... "मन्दिरो मकरावासे मन्दिरं नगरे गृहे"६२४ इति हैमानेकार्थ।। "अगारे नगरे पुरम् ॥ १८३॥ मन्दिरं च" इति अमरकोषः तृतीयकाण्ड, पृष्ठ २३५, संवत १९८६. भान अर्थ 'नगरं मन्दिरं दुगै-' भोजकृत समराङ्गण सूत्रधार भाग-१, पृष्ठ ८६, गायकवाड ओरियन्टल सिरिझ मां ५ यो छ. ____ मंदिर-घर, देवालय, नगर, शिविर, समुद्र-बृहत् हिन्दीकोश पृष्ठ-९९२. ज्ञानमण्डल लिमिटेड बनारस. કુશીનારા” અને “મન્દિરને જુદા જુદા ગણાવવાની ભૂલ “બુચર્ચા ના લેખક મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનના અનુવાદનું અનુકરણ કરવા થઈ છે. તેઓએ બુદ્ધચર્યાના પ્રક ૩પર ઉપર એને અનુવાદ આ પ્રમાણે કર્યો છે – " सेतन्या, कपिलवस्तु, कुसीनारा और मन्दिर ॥ ३७॥" આવું જ વગર વિચાર્યું અનુસરણ ચીની યાત્રી ફાહિથાનના લેખ-પ્રસંગમાં ‘વૈશાલી અભિનન્દન ગ્રન્થ” પૃષ્ઠ ૧૫ ઉપરથી એક અશુદ્ધ બ્લેકનું ઉદ્ધરણ લેવામાં થયું છે. " भगवान् वैशालीवनं अविशरण दक्षिणेन । । सर्वकार्येन नामावलोकितेन व्यवलोकयति" ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ આમાં ઉત્તરાનો પાઠ આ પ્રમાણે હેવો જોઈએ કાન ના વાજિતેન ચાયતિ” સાનને અર્થ છે સંપૂર્ણ શરીરથી છે અને બનાવટાજિતેનને અર્થ “બુદ્ધચર્ચા”ને હિન્દી અનુવાદ પૃષ્ઠ ૪૯૭ ઉપર ‘નાગાવલોકન (હાથીની જેમ આખા શરીરને ઘુમાવીને જેવું) આપે છે, અને આજ અર્થ દીઘનિકાય'માં પણ કર્યો છે. આ વખતે લેખકે કાળ તથા સ્થાનના સંબંધમાં મેટી ભૂલ કરી છે. આજ મેટી ભૂલનું પરિણામ ચીની યાત્રી ફાહિયાન લખે છે કે બુદ્ધદેવ પિતાના શિવે સાથે પરિનિર્વાણ માટે જતા હતા ત્યારે આમ્રપાલી રયાના ભાગથી વૈશાલી પાસે ભંડગ્રામ ગયા હતા. તેમની જમણી દિશામાં વૈશાલી હતી વગેરે.” આ ઉપરના લેખમાં સમય-વિષયક-ભૂલ એ છે કે પરિનિર્વાણ માટે જ્યારે બુદ્ધદેવ વૈશાલીના પશ્ચિમ દરવાજાથી નિકળ્યા ત્યારે તેમને સંબધ આમ્રપાલી વેશ્યાના બાગ સાથે જરાય ન હતું. તે બાગનું દાન આપવું વગેરે બધા સમ્બન્ધ તે તેઓ શાલીથી મહાપરિનિર્વાણ માટે નિકળ્યા તે પહેલાં ઘણા વખત પૂર્વે જ થઈ ચૂક્યું હતું. સ્થાનવિષયક ભૂલ એ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ કે જે વખતે બુદ્ધદેવ પરિનિર્વાણ માટે વૈશાલીના પશ્ચિમ દરવાજાથી નિકળ્યા, તે વખતે આમ્રપાલી વેશ્યાનો બગીચે તે નગરના દક્ષિણમાં ૩ “લી” ઉપર હતું, તે ત્યાં ને ત્યાં જ રહી ગયે તેને વૈશાલીના પશ્ચિમ દરવાજા સાથે કેાઈ સંબધ ન હતો. પછી એમ લખવું કે “આમ્રપાલી વેશ્યાના બાગથી વશાલી પાસે થઈ ભંડગ્રામ ગયા હતા. જ્યાં સુધી ઉચિત છે? વૈશાલીથી પશ્ચિમના દરવાજાથી ભંડગ્રામ જતાં વચમાં રસ્તામાં આમ્રપાલી વેશ્યાને બગીચે નથી આવતો. તે તે એના દક્ષિણમાં જ રહી જાય છે. વૈશાલીના પશ્ચિમની સાથે દક્ષિણનો શું સમ્બધ ! આવી રીતે ફાહિયાનના લેખનું ઉદ્ધરણ પણ લેખકે ઉચિત રીતે નથી આપ્યું. તે આપવામાં તેમનાથી એકમાં કંઈ બીજું ભેળવવા જેવી ભૂલ થઈ છે. જેથી એમ લાગે છે કે તેઓ એને સાચા અર્થમાં નથી સમજી શક્યા. આગળ તેઓ લખે છે કે પ્રાચીન કાલનાં વૈશાલી વાણિજય ગ્રામ અને કેલ્લાગની સાથે અર્વાચીન સાડ, બનિયા અને કાલવાની માત્ર નામ સામ્યતા છે. જ્યારે સાડ અને બનિયાની વચ્ચે ગંડકી નદી નથી, ઈત્યાદિ ભિન્નતા પણ છે.” -ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૩૫ આ ઉપરની વાત પણ સાવ ખોટી છે. લિથુડની પાસે માનેલી તમારી વૈશાલી ની પાસે કદાચ નદી નહિ હોય, પરંતુ વિદેડ–દેશમાં રહેલી વૈશાલીની પાસે તે આજે પણ ગંડક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ કર નદી વહે છે. ફર્ક માત્ર એટલેા જ પડયો છે કે પહેલા ( ભગવાત્ મહાવીરના સમયમાં) ગંડકી નદી વૈશાલી ( વર્તમાન · બસાઢ ' ) અને વાણિજયગ્રામ ( વર્તમાન ‘બનિયા' ) ની વચમાં અને વહેતી હતી અને અત્યારે વાણિજય ગામની પેલે પાર થઇને વહે છે. બીજું કારણ આ લિમ્બુઆની પાસે વૈશાલી ન માનવાનું એ છે કે વમાન વિદેહસ્થ વૈશાલીની પાસે કાલ્લાગ (વત માન ઢાલવા’)માં અશોક સ્તંભ છે, પરન્તુ આપના માનેલા લિમ્બુઆડની પાસેના કાલવામાં નથી. આગળ લખે છે કે—“ પરંતુ આ વેસાડ અને ખનિયાની વચ્ચે આજે તેા નદી નથી એ વાત ચાક્કસ છે.” —ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૩૫. આજકાલ બસાઢ અને બનિયાની વચમાં ગંડકી નદી નથી. પરંતુ નદીના પ્રવાહ બદલાતા રહે છે. એનુ` ભાન લેખકને નથી રહ્યું. એના અનેક દૃષ્ટાન્તા છે. જેમ અત્યારે સતલજ નદી ‘હરીકે પત્તન’ સ્થળે વ્યાસ' નદીમાં આવીને મળે છે. આ મળવું છે. સન્ ૧૭૯૦માં થયું. આની પહેલાં ‘ ભાઞ-કી. પત્તન ' સ્થળે આ નદી વ્યાસમાં મળતી હતી. ~~ Cunningham's Ancient Geography of India, New Edition 1924, Page 254, 255 · વળી ભગવાનના વિહારમાં (૧) વાણિયાગામ પાસેનુ દાલ્લાગ, (૨) ક્ષત્રિયકુ'ડ પાસેનુ કાલ્લાગ અથવા દાલ્લા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૩ (૩) નાલંદા પાસેનું કલાગ એમ ત્રણ કલાગ સ-િનવેશો મળે છે, ચંપા પાસે કાલાય ગામ હેવાનું પણ મળે છે. -ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૪. લેખકે ૧૮ નંબરની નોટમાં ચંપા પાસેના કલાયને પણ કલાગમાં ગણતરી કરી. ચાર કેલ્લાગ ગણાવ્યા છે. પરંતુ વાસ્તવમાં બે જ કલ્લામાં છે. વાણિયા ગામ અને ક્ષત્રિયકુંડ પાસેનું કેલ્લાગ એ ભિન્ન ભિન્ન છેલ્લાગ નથી, પરતુ એક જ છે અને ચંપા પાસે “કાલાગ” નહિ પરતુ “કાલાય” હતું જે લેખકે બ્રાન્તિવશ ફેટનોટમાં છેલ્લા તરીકે લખ્યું છે. પ્રાચીન કાળની રાજધાની પહાડી ઉપર રહેતી હતી' ક્ષત્રિય પૃષ્ઠ ૪૦. આ લખવું પણ ઠીક નથી. રાજાએ પોતાની રાજધાની કયાં બનાવવી જોઈએ, આ પ્રશ્નનો ઉત્તર શ્રી એચ. કે. મજૂમદારે નીચે પ્રમાણે આપે છે – Capital-The King is directed to build his capital in a Fertile part. difficult of access and unfit to support invading armies. His fortress is to be in the centre, defensible, well furnished and brilliant; surrounded with water and trees." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અર્થાત–“રાજાએ પોતાની રાજધાની એવા પ્રદેશમાં બનાવવી જોઈએ જે ઉર્વર, અગમ્ય તેમજ આક્રમણકારી સેનાઓની મદદ ન પહોંચતી હેય. કિલ્લે પણ વસતિની વચમાં, સુરક્ષિત, સર્વ સાધનાથી યુક્ત, ચમકદાર, તથા જળ તેમજ વૃક્ષાવલીથી પરિવેષ્ટિત હેવો જોઈએ. • The Hindu History' by A. K. Mazumdar 1920, Page 280 આ ઉદ્ધરણમાં રાજધાનીના સ્થાન માટે “પહાડ અથવા પહાડી'ને ઉચિત જગ્યા નથી બતાવી. તેથી ક્ષત્રિયકુંડ ? પહાડી નગર હતું, એ કહેવું અનુચિત છે. શિલ્પશાસ્ત્રમાં પણ રાજધાનીના રથાન માટે પહાડ અથવા પહાડી હવાને ઉલ્લેખ નથી. મોટાં મોટાં શહેરે તો પ્રાયઃ નદીના કાંઠે જ વસતા હતા. જેમ પ્રાચીન કાળમાં–વૈશાલી, પટણા, પ્રયાગ, કાશી. વર્તમાનકાળમાં–કાનપુર, આગરા, દેહલી, લાહેર, અમદાવાદ, સુરત, જમ્, શ્રીનગર વગેરે શહેર વસાવવાની ઉપમા આપતાં “મિલિન્દ પ્રશ્નમાં લખ્યું છે કે – "महाराज ! नया शहर बसानेकी इच्छा से इंजीनीयर पहले कोई ऐसी जगह ढूंढता है जो ऊबड खाभट न हो, कंकरीली या पथराली न हो, जहां किसी उपद्रव (बाढ, अग Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૫ लग्गी, चोर या शत्रके आक्रमण इत्यादि ) का भय नहीं हो, जो और भी किसी दोषसे बची हो और जो बड़ी रमणीय हो। इसके बाद ऊंची नीची जगहको बराबर करवाता हो और ढूंठ झाडीको कटवाकर साफ कर देता है। तब, शहरका नकशा तैयार करता है, सुन्दर, नाप जोखकर भाग भागमें बांट, चारों ओर खाई और हाता, मजबूत फाटक. चौकस अटारिया, किलाबन्दी, बीच बीचमें खुले उद्यान, चौराहे, दोराहे, चौक, साफ सुथरे और बराबर राजमार्ग, बीच बीचमें दुकानों की कतारें,आराम. बगीचे, तालाब, बावली, कुयें, देवस्थान, सुन्दर और सभी दोषोंसे रहित । --मिलिन्द प्रश्न, अनु० भिक्षुजगदीश काश्यप पृष्ठ ४०१, રાજધાનીઓ નદીને કાંઠે જ હોય છે, તેનું એક જબ્બરદસ્ત પ્રમાણ જૂઓ— ___ 'जंबुद्दीवे भरहवासे दस रायहाणीओ पं.तं. चंपा, महुरा, वाणारसी, य सावत्थी, तहय सातेतं हथिणउर, कंपिलं, मिहिला, कोसंबि, रायगिहं । " । -ठाणांगसूत्र वृत्तिसहित पृष्ठ ४७७. 6५२ मतावली २५, मथुरा, मनारस, श्रावस्ती, અયોધ્યા, હસ્તિનાપુર, કાંપિલ્ય, મિથિલા, કૌશામ્બી અને રાજગૃહ આ દસે રાજધાનીઓ નદીને કાંઠે જ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મૃગાંક ચરિત્રમાં નગરીનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે : तत्रास्ति नगरी रम्या वाराणसी जनाकुला । प्रोत्तालवप्रपरिखा-वापीकूपसरोऽन्विता ॥६॥ विहारवर्णवामाङ्गीवाग्मिवारणवाजिभिः । वणिय-वाचंयमवृन्दवैद्यैश्च परिशोभिता ॥७॥ અર્થાતુ—ત્યાં મનુષ્યથી વ્યાપ્ત વારાણસી નામની સુંદર નગરી છે. જે ઉંચે કિલ્લે, ખાઈ, વાવડી, કુવા અને તળાવથી યુક્ત છે. તથા મંદિર, જાતિ, (ચારે વર્ણ) વક્તા, હાથી, ઘોડા, વાણિયા, સાધુ-સમુદાય અને વૈઘોથી શોભે છે. તેમાંજ વળી લખ્યું છે કે वापीवप्रविहारवर्णवनितावाग्मीवनं वाटिका वैद्यो विपकवारिवादिविबुधा वेश्या वणिग्वाहिनी । विद्यावीरविवेकवित्तविनयो वाचंयमा वल्लिका वस्त्रं वारणवाजिवेसरवरं राज्यं च वैः शोभते ॥ ८॥ અર્થ-વાવડી, વપ્ર (કિલ્લે), વિહાર (મદિર), વર્ણ (ચાર જાતિ, વનિતા (મિ), વક્તા, વન, વૈધ, વિપ્ર, વરિ (પાણી), વાદિ, વિબુધ (પંડિત), વેશ્યા, વણિક, વાહિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ રહ) (નદી યા સેના), વિદ્યા, વીર, વિવેક, વિત્ત, વિનય, વાચંયમ (સાધુ), વેલ, વસ્ત્ર, વારણ (હાથી), વાજ (ઘડો), વેસર (ખચ્ચર), આ પ્રમાણે વવાઓથી રાજ્ય શમે છે. ઉપરના બંને સ્થળે રાજયનું વર્ણન કરતાં પર્વતને કયાંય ઉલ્લેખ નથી. જ્યારે નીચેના શ્લોકમાં “વાહની' શબ્દથી નદીને શહેરની શોભા તરીકે ગણાવી છે. બીજું રાજધાનીનું વર્ણન “પપાતિક સૂત્ર” (ઉવવાઈ સૂત્ર)માં પણ આવે છે. તેમાં અંગદેશની રાજધાની ચમ્પાનું વિસ્તારથી વર્ણન આપેલું છે. તેમાં પણ પર્વતને ક્યાંય ઉલ્લેખ માત્ર નથી. અને તે નદીના કિનારે હતી એમ બતાવ્યું છે. –ઉપાસગદેસાઓ-સંપા. પી. એલ. વૈદ્ય પૃષ્ઠ ૧૧૦-૨૦ ઈ. સન્ ૧૯૩૦ આવી જ રીતે ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં પણ નગરીનું વર્ણન આવે છે કૌટિલીય અર્થશાસ્ત્રમાં પણ રાજધાનીના નગર વસાવવાનું જે વર્ણન આવે છે તે વાંચ અથવા રાજાએ પોતાના રાજત્વના સ્થાન (સમુયસ્થાન) તરીકે પિતાના રાજયના મધ્યભાગમાં, કિલ્લેબંદીલાળું એક, રાજધાનીનું નગર (સ્થાનીય) રાખવું એને માટે કુદરતી રીતે ઉત્તમ ગણાય તેવા સ્થળમાં એટલે કે નદીઓના સંગમ આગળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ નિરંતર વહેતા પાણીવાળા ઊંડા તળાવ કે સરોવરના કાંઠા ઉપર-એક ગોળાકાર કે ચતુષ્કોણ કે સમરસ આકૃતિને દુર્ગ બંધાવો અને તેને ફરતી, પાણીથી ભરેલી રહેતી એક કૃત્રિમ નહેર કરાવવી અને તેમાંથી જાવ આવ કરવા માટે જળમાર્ગ અને ભૂમિમાર્ગ પણ રચાવવા.” – કૌટિલીય અર્થશાસ્ત્ર ગુજરાતી અનુવાદ પ્રકરણ ૩જુ પૃષ્ઠ ૭૧. 'आपाय प्रसारो वा जनपदमध्ये समुदयस्थानं स्थानीय निवेशयेत् । वास्तुकप्रशस्ते देशे नदी सङ्गमे हृदस्य वा अविशोषयाङ्के सरसस्तटाकस्य वा वृत्तं दीर्घ चतुरखं वा वास्तुकवशेन प्रदक्षिणोदकं पण्यपुटभेदनमसंचारिपर्थाસ્ત્રાકુવેત' | --ૌરિઝીય અર્થશાસ્ત્ર (વં@1) પ્રવરખ ૨૧, પૃષ્ઠ 5 -- , (યાત્રાનુવાદ) તૃતીય ગણાય પૃષ્ઠપ વર્ણકસમુચ્ચય' ભાગ-૧ પૃષ્ઠ ૨૧ ઉપર નગરનું જે વિસ્તારથી વર્ણન આપ્યું છે, તેમાં પણ પર્વત ઉપર નગર હેવું જોઈએ, એવું લખેલું મળતું નથી. વૈશાલીની પાસે મોટું શહેર ન હોઈ શકે એ લખવું, પણ માત્ર ભ્રમણા છે. જાઓ કલકત્તાની પાસે હાવડા છે જ તેથી જ વશાલીની પાસે ક્ષત્રિયકુંડ, મોટી નગરીના રૂપમાં રહ્યું હોય તે એમાં કંઇ આશ્ચર્ય માનવા જેવું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ 32 “ વષઁ જતાં મગધરાજ કાણિક વૈશાલીને ભાંગે છે અને ગધેડાના હળથી ખેડાવી નાખે છે.” —ક્ષત્રિયકું ડ પૃષ્ઠ ૪૯ કલ્પસૂત્રમાં ૧૨૨ મા સૂત્રમાં ભગવાનના ચામાસાનુ વર્ણન કરતાં લખ્યુ છે કે—ભગવાને વૈશાલી નગરી અને વાણિગ્રામની સાન્નિધ્યમાં બાર ચાતુર્માસ વીતાવ્યા. એ બારે ચાતુર્માસાઓના ક્રમ આ પ્રમાણે હતા. ચાતુર્માસના વર્ષોંની ક્રમ સંખ્યા ૧૧ ૧૪ ૧૫ १७ २० २१ ૨૩ २८ ૩૦ ૩૧ ૩૨ ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ચાતુર્માંસનું સ્થાન વૈશાલી "" વાણિજયગ્રામ 99 વૈશાલી વાણિજ્યગ્રામ ,, "" ,, વૈશાલી ,, ,, www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૨૬ મું ચાતુર્માસ મિથિલામાં કર્યું. અને તે જ વખતે મગધ અને વન્યજીએામાં યુદ્ધ શરૂ થયું. ૨૦ મા ચતુર્માસ વખતે ગોશાલાનું મરણ થયું. અને યુદ્ધને અંત વાણિજય ગામમાં થયેલા ૨૮ મા ચોમાસાની વખતે થયે. અહીં ખાસ ધ્યાન દેવા જેવી બાબત એ છે કે યુદ્ધ પૂરું થયા પછી પણ વાણિજય ગામમાં એક અને વૈશાલીમાં ત્રણ ચાતુર્માસ ભગવાને કર્યા. જેમ કહેવામાં આવે છે તેમ જે વૈશાલી યુદ્ધના વખતે જ સર્વથા નષ્ટ થઈ ગઈ હોત તો ભગવાને જે પછીને ત્રણ માસા કર્યા તે કેવી રીતે કર્યા ? શું તે ચાતુર્માસ ખેતર અને ખંડેરે ઉપર કર્યા કે શહેરની સમીપમાં જે શહેરની સમીપમાં કર્યાં હતાં, તો એનો અર્થ એ જ છે કે વૈશાલી પૂર્ણ રૂપથી નાશ છેતી પામી. અને કદાચ નાશ પામી હતી તે તેને પાછી વસાવવામાં આવી હતી. બીજું ભગવતી સત્રમાં મગધ અને વજજીઓ વચ્ચે બે વખત લડાઈ થવાનું વર્ણન આવે છે. એથી જણાઈ આવે છે કે જે મગધ અને વજજીએની લડાઈ બાર વર્ષ સુધી ચાલી. તે બરાબર બાર વર્ષ સુધી નિરંતર નથી ચાલી પરંતુ વચ–વચમાં બંધ પડી ગઈ અને પાછી ચાલતી રહી. અને એ કહેવતના રૂપમાં એવું પ્રચલિત થઈ ગયું કે- “લડાઈકેટલા વર્ષ ચાલી? તો કે બાર વર્ષ.” લડાઈઓમાં વિધ્વંસ અને પુનરચનાનું કાર્ય કેવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે છે એનું ઉદાહરણ અમે ગત મહાયુદ્ધમાં સેવિટ રૂસની જે હાલત થઈ હતી એનાજ ઉતારાથી સ્પષ્ટ કરીએ છીએ. પહેલા નાશની સ્થિતિ તપાસે “ખુશી અને પ્રસન્નતા અમારા જીવનનું અંગ બની ગયું હતું. પરંતુ લડાઈએ તે બધું નાશ કરી નાખ્યું. અમે જે કંઈ બનાવ્યું અને રચ્યું હતું તે બધું ધૂળમાં મળી ગયું.” હવે પુનનિર્માણની સ્થિતિ તપાસે આવી રીતે પોતાના પ્રયત્નમાં કેઈ ઉણપ નથી રાખતા. અને પિતાના રાજ્યની મદદને ઉપગ કરીને અમે યુદ્ધની પછીના પહેલા ચાર વર્ષોમાં જ, યુદ્ધના પહેલાના બાર વર્ષો દરમિયાન અમે જે ચીજોની રચના કરી હતી, તે બધાને ફરીથી સ્થાપિત કરી લીધી. એટલું જ નહિ પરંતુ અમે એથી પણ વધારે આગળ વધીને અને અમારા જીવનનો માપદંડને યુદ્ધની પહેલાની અપેક્ષા તેથી પણ વધારે ઊંચે ઊઠાવી લીધે. સેવિયટ ભૂમિ, પાક્ષિક પત્રિકા, નં. ૧૫. અગસ્ત ૧૯૫૨. પૃ૪ ૧૧ સિદ્ધાર્થ રાજાને “વિદેહ તરીકે પરિચય મળતું નથી.” ક્ષત્રિય કુંડ પૃષ્ઠ ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ વિદેહ' શબ્દથી સિદ્ધાર્થને પણ બેધ થઈ શકે છે, જેમ જનકને થાય છે. કેમ કે “વિદેહને અર્થ વિદેહવાસી એ થાય છે. ક્ષત્રિયકુંડના લેખકે ડા, જેકેબીના જે કથનને લઇને એ બતાવ્યું કે વૈશાલીમાં બૌદ્ધોનું વર્ચસ્વ (પ્રભાવ) ન હતું. એ માત્ર એમને નિતાન્ત ભ્રમ છે. કારણ કે ડૅ. જોકેબીના કથનમાં કોઈ પ્રમાણ નથી. આગળ અમે ડો. જેકેબીના કથનનું પણ તેમના પુસ્તકથી ઉદ્ધરણ આપીએ છીએ. જેનું ક્ષત્રિયકુંડના લેખકે અનુકરણ કર્યું છે તેઓ લખે છે કે - "But the Gains Cherished the memory of the maternal uncle and patron of their prophet, to whose influence we must attribute the fact, that Vaisali ueed to be a stronghold of jainism, while being booked upon by the Buddhists as a seminary of. heresies and dissent " -Gaina Saturas, Part 1. Introduction P. XIII. અર્થાત-જૈન લેકેએ તેમના ભગવાનના મામા અને સંરક્ષક (ચેટક) ની સ્મૃતિ બનાવી રાખી હતી. કારણ કે આ તે (ચેટક)ને જ પ્રભાવ હતો કે વૈશાલી જૈનધર્મનું પ્રભાવશાલી કેન્દ્ર (Stronghold) બન્યું હતું. જ્યારે બૌદ્ધોની નજરમાં તે માત્ર એક પાખંડીઓને મઠ' હતે. ઉલટું વૈશાલીમાં બૌદ્ધોના પણ વર્ચસ્વનું નિમ્નલિખિત પ્રમાણ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ વૈશાલીના લિચ્છવિયેની સરખામણી ત્રાયસિંશ લોકના દેવ સાથે કરી હતી. – સંયુક્ત નિકાય' ભાગ-૧, ભૂમિકા, પૃષ્ઠ 3 The Bhuddha once compared them to the gods of Tavatimsa. —Dictionary of Pali Proper Names Vol; 11-299 अवलोकन करो मिक्षुओ! लिच्छवियोंकी परिषद्को । अवलोकन करो भिक्षुओ ! लिच्छवियोंकी परिषद्को । भिक्षुओ ! लिच्छवि-परिषद्को त्रायस्त्रिंश (देव)-परिषद् નમો (ઉપસંહારથ) १-बुदचा -ई. सन् १९५२ पृष्ठ ४९४ २-दोघनिकाय अनुवाद ई. सन् १९३६ पृष्ठ १२९ According to the buddhist books, the Licchavis were devaut followeres of the Buddha and held him in the highest eteem. – Dictionary of Pali Proper Names | Vol. II 780 અર્થાત્ બૌદ્ધ ગજે પ્રમાણે લિચ્છવિ બુદ્ધના ભક્ત તેમજ અનુયાયીઓ હતા અને તેમનું ઘણું જ સન્માન કરતા હતા. ક્ષત્રિયકુંડના લેખકે પ્રણ ૫૩ ઉપર શાલીમાં બૌદ્ધધર્મનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વર્ચસ્વ ન હોવામાં એક હેતુ એ પણ આવ્યો છે કે“ગૌતમ બુદ્ધે શૈશાલીમાં એક જ ચોમાસું કર્યું હતું.” પરતું આ વાત સાચી નથી. બુદ્ધે વૈશાલીમાં એક નહિ પણ બે ચોમાસા ર્યા હતા. એક પાંચમું અને બીજું ૪૬ મું, અને તેઓ ત્યાં ઘણી વખત ગયા હતા. એથી કેઈએ એ સમજવાની તે ભૂલ ન કરવી જોઈએ કે ત્યાં જૈનધર્મને કઈ પ્રભાવ જ ન હતું. તેમને તે ઘણે પ્રભાવ હતો જ પરંતુ સાથે બૌદ્ધોનો પણ હતા. ત્રીજી વાત “ક્ષત્રિય-કુંડના પૃષ્ઠ ૫૩-૫૪ પર લેખકે એ લખી છે કે-બુદ્ધ વૈશાલીને પાખંડીઓને એક મઠ' કહીને વર્ણવી છે. આના ઉત્તરમાં અમારે એજ કહેવું છે કે આ વાત પણુજે સ્વયં બુદ્ધના મુખથી બોલાવરાવી છે. અમને ઉચિત નથી લાગતી. કારણકે જે બુદ્ધે લિચ્છવિયેને ત્રાયસિંશ–દેવે ની ઉપમા આપી છે. તે જ મહાત્મા બુદ્ધ વળી પાછા ક્યારેક તેજ લિવિયેના શહેરને પાખંડીઓને મઠ કહે, એ વાત તો અમારી બુદ્ધિમાં નથી આવતી.પોતાની બુદ્ધિથી જરા પણ વિચાર ર્યા વિના બીજાનું આંધળું અનુકરણ કરવાથી પ્રાય આવી ભૂલો થઈ જાય છે. એમાં જરા પણ આશ્ચર્ય નથી. नायसंडवणो उज्जाणे कल्पसत्र पत्र ३९-१ सूत्र ११५ અહીં આ ઉદ્યાનનું “જ્ઞાતખંડવન નામ પડવાનું કારણ એ છે કે “ખંડ કહે છે સમૂહને. અને આ “વન સાત કેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ હોવાથી એને લેકેએ જ્ઞાતખંડ વન એવું નામ આપ્યું છે. એક જ પ્રકારના વૃક્ષો જેમાં હોય તે વન” કહેવાય છે. આગળ પૃષ્ઠ ૬૨ માં લખે છે કે ભગવાન્ મધ્યમ પાવામાં નિર્વાણ પામ્યા છે. ત્યાંથી વૈશાલી લગભગ ૮ એજન (૬૫ માઇલ) અને લછવાડ પાસેનું ક્ષત્રિયકુંડ લગભગ ૪ યજન (૩૬ માઈલ) થાય છે.” પાવાપુરી કયાં હતી? એ પ્રશ્નનો ઉત્તર અમે પ્રસિદ્ધ પુરાતત્ત્વાન્વેષક શ્રી કનિંધમના શબ્દોમાં નીચે આપીએ છીએ. " The distance between Kasia and Vaisali, by the route which I marched, is just 140 miles; but this was along the new straight lines which have been laid out by the British authorities. By the old winding native tracks the distance would have been much greater, or Certain not less than ( 160 miles y Ancient Geography of India. P. 494 બુદ્ધના અંતિમ વિહારમાં પાવા પછી કુશીનારા આવે છે, જેમકે- “વૈશાખી પીનાર છે અને ક્રિયા ! - જે વૈરાટીસ મહામ, મૂળામ, હસ્તિકામ, ગાળામ, મોનનાર, વાવ ગૌશીના મિ છે - શશીના તિહાસ -૨૭ ડે. કનિંઘમ અને રાહુલ સાંકૃત્યાયન પહેલા કુશીનારા માને છે અને પછી પાવા. આથી પરસ્પર વિરોધ ઉત્પન્ન થાય છે. કે પહેલા પાવા કે પહેલા કુશીનારા આ પરસ્પર વિરેાધ એટલા માટે ઉત્પન્ન થયે કે છે અને પછી ,પલા કુશીનાર, ઉત્પન્ન થયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૬ - કનિંધમે વમાન પડરૌનાને પાવા માન્યું છે, જે કુશીનગરની ઉત્તર-પૂર્વમાં છે, રાહુલ સાંકૃત્યાયને પણ આનું જ અનુસરણુ કર્યું છે. જ્યારે દરઅસલ પાવા હાવુ જોઈએ દક્ષિણ-પૂર્વ માં તે જ યુદ્ધના વિહારની સાથે એની સતિ બેસી શકે છે. આના સમાધાનમાં કાર્લાઇલે અને બૌદ્ધ ભિક્ષુ ધરક્ષિત જે સ્થાન બતાવે છે તે જ વાસ્તવિક પાવા છે. જે કસિયા ( કુશીનારા ) થી પૂર્વ-દક્ષિણમાં લગભગ નવ માઈલ દૂર છે. જેને અત્યારે સઠિયાંવડીહ કહે છે. સયિાંવડીહુથી ફાજિલનગર ઉત્તર—પૂર્વમાં અડધા માઈલ દૂર છે. ડૉ. કનિંધમે કુશીનારા અને વૈશાલી વચ્ચે નીચે પ્રમાણે 'તર માન્યું છે, સીધે રસ્તે ૧૪૦ માઈલ અને ચક્રાવાના રસ્તે ૧૬૦ માઈલ કુસીનારાથી પાવા ૯ માઈલ છે. તેથી નિષ્ક એના એ છે કે વૈશાલીથી પાવા સીધે રસ્તે ૧૩૧ માઈલ અને ચક્રાવાના રસ્તે ૧૫૧ માઈલ હતી. ઢીનિકાય ભાષાંતરમાં જે માનચિત્ર આપવામાં આવ્યું છે, તે પણ ઠીક નથી. એમાં પહેલા કુશીનારા બતાવ્યુ છે અને પછી પાવા. વિહાર ક્રમ જોતાં આ સ્થિતિ પણ બરાબર નથી. રાહુલ સાંકૃત્યાયને આ જે માનચિત્ર દોર્યુ` છે, તે પપઉરને પાવા માનીને દારેલું છે, તેથી તે પણ ઠીક નથી. ડૅા. વિમલચરણ લાએ જ્યેાગ્રાફી એક્ અલી બુદ્ધિઝમમાં જે માનચિત્ર આપ્યું છે, તેમાં વૈશાલી, પાવા અને કુશીનારા બતાવ્યું છે, તે બરાબર ઠીક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ અને કુશીનારાથી પાવા (દક્ષિણ-પૂર્વમાં) વર્તમાન માઈ લના હિસાબે ૮ માઈલ ઉપર હતી. (કુશીનગરને ઇતિહાસ પૃ. ૨૪). આ હિસાબથી વૈશાલીથી પાવા સીધે રસ્તે ૧૩૧ માઈલ અને ફેરવાળા રસ્તે ૧૫૧ ૩/૪માઈલ હતી. આજ પુસ્તકના પૃષ્ઠ ૨૫ ઉપર પાવાનગરનું યથાર્થ સ્થાન આ પ્રમાણે આપ્યું છે. “સયિાંવડીહ જ જૂનું પાવાનાર છે. જે કે કુશીનગરથી ૧૦ માઈલ દૂર પૂર્વ-દક્ષિમાં છે. સઠિયાંવથી અડધો માઈલ ઉત્તર-પૂર્વમાં ફાજિલ-નગર છે, જે સઠિયાવને જ એક ભાગ છે.” - કુશીનગરને ઈતિહાસ પૃષ્ઠ. ૨૫) આજ પુસ્તકના પૃષ્ઠ ૨૦ ઉપર પાવાનુ અન્યત્ર હેવામાં નીચે પ્રમાણે આપત્તિ બતાવી છે. “આવી રીતે પાવા જેનેનું મહાતીર્થ છે. પરંતુ જેને આને ભૂલી ગયા છે. તેઓ અત્યારે વિહાર-શરીફથી આનેય (દક્ષિણ-પૂર્વ ખૂણામાં) સાત માઈલ દૂર પાવાની સ્થિતિ બતાવે છે. અમને “કલ્પસૂત્ર થી જણાય છે કે પાવામાં જ્યારે મહાવીર–સ્વામી નિર્વાણ પામ્યા ત્યારે મલ્લોએ તેઓના સન્માનમાં દીવાલી મનાવી હતી. જે વિહાર-શરીફની પાસે “પાવા માનવામાં આવે તો મલે દ્વારા દીવાળી માનાવાને કેાઈ મેળ જ ખાતે નથી. બૌદ્ધ ગ્ર પ્રમાણે પણ આ ઠીક નથી લાગતું. –કુશીનગરનો ઈતિહાસ પૃઇ ૨૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પાવા જૈને (નિર્ગઠ-નિર્ચા ) નું કેન્દ્રસ્થાન રહ્યું છે. એની પુષ્ટિ માટે જૂઓ Pava was also a centre of the Niganthas and, at the time mentioned above, Nigantha Nathputta had just died at Pava...... –Dictionary of Pali proper Names Vol. II Page 194. આજ ના પહેલા ભાગના પૃષ્ઠ ૬૫૪માં વૈશાલી કુશીનારાથી ૧૦ એજન (૧ જન લગભગ ૮ માઈલ બરાબર) અને પાવાપુરીથી ૧૮ જન આઘે બતાવી છે. તેથી લછવાડ પાસેનું ક્ષત્રિયકુંડ અસલી નથી, માત્ર રસ્થાપનાતીર્થ છે. વર્તમાન પાવાપુરી તીર્થ પણ અસલી નથી. કારણ કે વર્તમાન પાવા મગધમાં છે. જયારે ઉપરની (પ્રમાણેથી પ્રસિદ્ધ) પાવાપુરી મલદેશમાં છે. ભ. મહાવીરના નિર્વાણના વખતે તે સમયના ચેટક મહારાજાના ૧૮ ગણ રાજાઓ (૮ મલકી અને ૮ લિચ્છવી) ઉપરની પાવાપુરીમાં ભેગા થયા હતા. (જૂઓ કલ્પસૂત્ર, ૧૨૮) તેમાં લખ્યું છે કે “નવ मल्लई नव लेच्छई कासीकासलगा अट्ठारसवि गणरायाणो..." મગધરાજ કણિકનું વીર-નિર્વાણ કલ્યાણકમાં નહિ આવવું પણ એ વાતને પુષ્ટ કરે છે કે જે મગધની અંદર આવેલી વર્તમાનમાં માનેલી પાવાપુરી જ ભગવાનની નિર્વાણપુરી હેત તે મગધરાજ કૃણિક સ્વયં નિર્વાણ-કલ્યાણક વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૯ હાજર થાત. અથવા પિતાના પ્રધાનને પ્રતિનિધિ બનાવીને એકલત. પરન્તુ એવું કોઈ પણ ગ્રંથમાં જોવામાં કે સંભળવામાં નથી આવ્યું. ઉલટું તે વખતે જે ૧૮ ગણરાજાઓ હાજર હતા અને જેઓએ ભૌતિક દિવાળી મનાવીને નિર્વાણુકલ્યાણકને ઉત્સવ કર્યો હતો તે બધા મલ્લે અને વજછ દેશના લિચ્છવિઓ હતા. આગળ લેખક લખે છે કે-“તેથી જ ભ. મહાવીર સ્વામીના નિર્વાણના સમાચાર રાજા નંદિવર્ધનને જલદી સવારે જ મળી ગયા હતા. –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૬૧ તેથી આ સંબંધમાં અમારું કહેવું એ છે કે–અહીં પાસે . અને દૂરને કોઈ પ્રશ્ન જ નથી રહેતું. કારણ કે જ્યારે ભગવાન અમાવાસ્યાની રાત્રિએ પ્રાત:કાળમાં ચાર ઘડી રાત બાકી રહી ત્યારે નિર્વાણ પામ્યા. ત્યારે એ સમજવાની જરૂર છે કે તેમની પાસે કેટલા રાજાઓ હાજર હતા. બીજું તે કંઈ નહિ પરંતુ એટલું તે નિશ્ચિત છે કે જે સ્થળે ભગવાને નિર્વાણુ–પ્રાપ્ત કર્યું, તે સ્થળનો રાજા તે તેમને જ ભક્ત હતા. અને એ પણ નિશ્ચિત છે કે રાજાઓની પાસે બધા પ્રકારના સાધને હોય છે. • તેઓ ઘડેરવાથી પણ ટપાલ મોકલી શકે છે. અને તેમાં સમય પણ કેટલે લાગે ? મુહમ્મદ બિન તુગલકના વખતમાં (૧૪ સદીમાં) ટપાલ લઈ જનારા ઘડાઓ ૧૫ માઈલ અને અનુષ્યો ૭ માઈલ એક કલાકમાં ભાગતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ —જૂએ પશુએની ગતિના સંબધમાં અમે નીચેનું પ્રમાણ આપીએ છીએ. ૧–‘ અમારા જનાવરા ' પૃષ્ઠ ૨૪ પુસ્તકના લેખકના મત પ્રમાણે ધાડા દર કલાકે ૪૦ માઇલ ચાલી શકે છે. ધાડાની એક માઈલની રેસમાં ૧ મિનિટ અને ૪૨ સેકન્ડ લાગે છે, બાકી રેસના ઘેાડાની ગતિ દર કલાકે ચાલીસ ગાઉ બતાવી છે. ૨- ‘ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' ( ગુજરાતી ) પૃષ્ઠ ૧૯૯ થી એ જણાય છે કે રથ્યાશ્વ એક દિવસમાં ૬, ૮, ૧૨, ચેાજન સુધી અને પૃષ્ઠાશ્વ (ભાર ઉપાડનારા ધાડાઓ) ૫, ૮, ૧૦ યાજન સુધી ચાલે છે. સન્દેશા લઈ જનાર કમૂતરાનું વર્ણન ‘અર્થશાસ્ત્ર'માં આવે છે અને આજ કાલ પણ કબૂતરી ૯૫ માઇલ સુધી પણ ઉડતા જોવામાં આવે છે. —જૂ ‘હિન્દુરતાન સાપ્તાહિક' ૬ ફેબ્રુઆરી, ૧૯૫૫ ૩- વિમલ પ્રબન્ધ, લાવણ્યસમય કૃત, ( સંવત-૧૫૬૮ ) પૃષ્ઠ ૨૨૭ માં લખ્યુ છે કે— साथिई सांढि पलाणी येय घडिया जोयण जाइयेय ॥ ६८ ॥ અર્થાત—સાથે જે સાંઢણી ચાલી તેની ગતિ ૨૪ મિનિ૮માં ૮ માઈલ હતી, એટલે કે એક કલાકમાં ૨૦ માઈલ. Pattan has lwo forts, one of stone and of lat. 23 30', It brick, lt lies in long. 117 10', Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ produces fine oxen that will travel 50 kos in half a day. A in-l- Akabari vol II, page 249. અર્થાત–પાટણ (ઉત્તર-ગુજરાત) માં એવા સુંદર બળદો થતા હતા કે તે અડધા દિવસમાં ૫૦ ગાઉ ચાલતા હતા, સમ્રાટ અકબરની પાસે પણ લગભગ ૨૦ હજાર સંદેશ–વાહક કબુતરે હતા. ૫ “ શત્રની કે અરણ્યવાસી જાતિઓની ચળવળના સંબધમાં (રાજાને) ખબર આપવાને અર્થે તેમણે રાજાથી પળાયેલા (કબૂતરે ગૃહ-પતો) તે ચિઠ્ઠીઓ સહ (મુદ્રાયુક્ત) કરીને ઉડાડી મૂકવા, અથવા તે પમાડે તથા અગ્નિની પરંપરા અનુક્રમ પૂર્વક ગોઠવીને તે દ્વારા ખબર પહોંચતા કરવા. – કૌટિલીય અર્થશાસ્ત્ર (ગુજરાતી અનુવાદ) અનુવાદક જયસુખરાય જોશીપુરા એમ. એ. પ્રકરણ ૩૪મું પૃષ્ઠ. ૨૧૧ -કોટિલીય અર્થશાસ્ત્રમ્ (સંસ્કૃત) પૃષ્ઠ ૧૪૧ - 9 ) (બગલાનુવાદ) ખંડ ૧, પૃ ૧૭૭ કહેવાનો મતલબ એ છે કે–આજની માફક પૂર્વ સમયમાં પણ સદેશ–વાહક પશુ-પક્ષિઓ દ્વારા દૂર દેશમાં પણ ‘જલદી ખબર પહોંચાડી શકાતી હતી. તે પછી જલદી સમાચાર મળવાથી અમુક સ્થાન પાસે હોવું જોઈએ, એ યુક્તિ નિસાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ પર “ આચાર્ય વિજયેન્દ્રસૂરિ મહારાજ ઢીનિકાયમાં ખતાવેલ વૈશાલી, ભંડગ્રામ, હુતિગ્રામ અને જબૂત્રામમાંના હસ્તિગામને અસ્થિકગ્રામ તરીકે માને છે, જે ચાકખા શબ્દભ્રમ જ છે.” ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૫. લેખક ઉપર જેને ચાકખા શબ્દ ભ્રમ લખે છે, તેજ વાત લેખકના ઉતાવળપણાને કારણે બુદ્ધિ વિભ્રમને જણાવે છે. જો એમને બુદ્ધિ વિભ્રમ ન થયેા હાત તે તે આવું ન જ લખત. ፡ કારણકે—જેમ મે મારી · વીર–વિહાર–મીમાંસા ' નામક - પુસ્તકમાં પૃષ્ઠ ૪ ઉપર લખ્યું છે તેમ—' ચઢી સ્થિગામ सम्भवतः अस्थिकग्राम है । बौद्ध ग्रन्थों में वर्णित हत्थिगाम और जैन साहित्य में वर्णित अस्थिक ग्राममें थोडासा उच्चारण भेद है । परन्तु दोनों साहित्यों में इसे विदेहदेश के अन्तर्गत तथा वैशाली के निकट होना बताया है । - ઉપરોકત પુસ્તકના ત્રીજા પૃષ્ઠ ઉપર વળી લખ્યુ છે કે" सोमवंशी भवगुप्त प्रथमके ताम्रपत्र में जो हस्तिपद नामक स्थान आया है वह भी संभवतः इत्थिग्राम है । " આજ વાતની પુષ્ટિમાં શ્રીદિનેશચન્દ્ર સરકાર અને પી. સી, રથ ઈંડિયન હિસ્ટારીકલ કવાર્ટરલીના ભાગ ૨૦, અંક ૩ પૃષ્ઠ ૨૪૧ ઉપર લખે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૩ Hastipada is mentioned in a number of reeords as the original home of some Brahmana families. Its identification is uneertain; but it reminds one of the Celeprated Hastigram near Vaisali ( modern Research in the Muzaffarpur district, North Bihar) આ હસ્તિપદ અથવા હસ્તિગ્રામનું અસ્તિત્વ ઈ. સની નવમી શતાબ્દિ સુધી હતું. કારણ કે શલેન્દ્ર વંશીય રાજા બાલપુત્રદેવના કહેવાથી દેવપાલ રાજાએ નાલન્દા વિશ્વવિદ્યાલયને જે પાંચ ગામો ભેટ આપ્યા હતા. તેમાં હસ્તિ (હસ્તિગ્રામ) પણ એક હતું, દેવપાલને રાજ્યકાળ ઈ. સન્ ૮૧૦-૮૫૦ છે. અને પિતાના રાજયકાળ દરમિયાન જ તેમણે પાંચ ગામો ભેટ આપ્યા હતા. અને તે પાંચ ગામોમાંથી નાતિકા અને હતિ (હતિગ્રામ)નો તામ્રપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. જઓ-હિસ્ટ્રી ઓફ બેંગાલ વોલ્યુમ ૧ સંપા. આર. સી. મજૂમદાર પૃષ્ઠ ૧૨૧, ૧૭૬. સાક્ષર શ્રીયુત વિશ્વનાથ પ્રસાદ મિશ્ર, બ્રહ્મનાલ કાશીથી પિતાના એક પત્ર તા. ૨૫-૮-૪૬માં લખે છે કે “બૌદ્ધ ગ્રન્થોનું “હત્યિગ્રામ અને જનવાડમયનું અરિથગ્રામ એક જ છે. વાસ્તવમાં ઉચ્ચારણ ફરકને લીધે જ “અસ્થિક'નું “હત્યિ થઈ ગયું છે. ભાષા વિજ્ઞાનના આધારે આ પૂર્ણતયા પ્રમાણિત છે. સંસ્કૃત “થિ' શબ્દનું પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ • ગટ્ટી ’ થાય છે અને પછી હડ્ડી બની જાય છે. શરૂઆતમાં આવેલા ‘અ’ને ઠેકાણે ‘હુ’ ખાલાતા ણે ઠેકાણે જોવામાં આવે છે. ‘ આખ 'નુ' ‘ હાઠ ' થઇ જાય છે. ‘ અમીર ’તુ` ‘હમીર’ થઈ જાય છે.‘’ " આથી એ સ્પષ્ટ જણાઈ આવે છે કે હસ્તિગામ અને અસ્થિકગ્રામ જુદા જુદા નથી પરન્તુ એક જ ગામના નામ છે. " हस्तिग्राम बिहार प्रान्तके हथुवासे ८ मील पश्चिम शिवपुरकोठी के पास था । आजकल उसके नष्टावशेषको हाथीखाल कहा जाता है । बुद्ध काल में यह हस्तिग्राम वजीदेशमें पडता था । कुशीनगरका इतिहास पृष्ठ - १७ હાથીઆલ એ વજ્જી દેશમાં નથી કારણ કે વજ્જી દેશ પશ્ચિમમાં ગંડકી નદી સુધી જ છે, જ્યારે આ હાથીલ તે પશ્ચિમ દિશામાં ગંડકી નદ્રીથી ચાલીસ માઈલ દૂર છે. એટલે ઉપરના બન્ને લેખકેાનું લખવુ ઠીક નથી. બીજી વાત હાથીઆલ તે। કાશલ દેશમાં હતું અને હસ્તિગ્રામ વજ્જી દેશમાં હતુ. એટલે એ બન્ને હાથીઆલ અને હસ્તિગ્રામની શી તુલના ? * લવાડથી અગ્નિખૂણે ૨ માઈલ પર બહુરંગા અને ૨૫ માઇલ પર (બસબુટ્ટી) ગામે છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat —ક્ષત્રિયકુંડ પૃષ્ઠ www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૫ '' કદાચ કલ્પના કરીએ તેા પણ કુંડગ્રામને સ્થાને વાસુકુંડ બન્યું છે, એમ માનવા કરતાં વૈશ્યગ્રામને સ્થાને વાસુકુંડ બન્યુ છે, એમ માનવું વધુ તર્ક–સંગત છે. —ક્ષત્રિયકું ડ પૃષ્ઠ ૩૫ ક્ષત્રિયકુંડ અને વાસુકુંડ એ બન્નેમાં ‘કુંડ ’ શબ્દનુ સામ્ય છે, પરન્તુ ઇતિહાસ સિદ્ધ અને પ્રસિદ્ધ એવા કુડપુર કે ક્ષત્રિયકુંડને સ્થાને વાસુડે એવુ નામ પડે એ કાયડા અણુ ઉકેલ બની જાય છે. વાસુકુંડ તે ક્ષત્રિયકુંડ નહિ પણ વૈશ્યગામ હાય એ વસ્તુ વધુ તર્ક સ ંગત છે. '’ 66 —ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૫ “ લચ્છવાડથી અગ્નિખણામાં બસબુટ્ટી ગામ છે, તેને વૈશાલીના બનિયા ગામ સાથે સરખાવી શકાય. સંભવ છે કે તે એક સમયે વૈશ્યપટ્ટન હશે. —ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૭ અહીંઆ લેખક ખરેખર ભીત ભૂલ્યા છે. લેખકે લવાડને વૈશાલી કહપીને આ બધા કલ્પનાઓના ધાડા દેાડાવ્યા છે. પરન્તુ લછવાડે લિવિએની રાજધાની ન હતી એને પ્રતિવાદ તા અમે પહેલાજ કરી આવ્યા છીએ. કે લિચ્છવિઓની રાજધાની વૈશાલી હતી. વશાલી (વર્તમાન બસાઢ ) થી લગ્નુઆડ લગભગ ૯૧ માઇલ દૂર છે. અને બસાઢ (પૈસાલી) ચી ગગા લગભગ ૨૫ માઇલ દૂર છે. બીજી વાત ગંડકી નદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ५४ હિમાલયના ધવલગિરિ નામના શિખરની ખીણમાં રહેલા દામોદર કુંડમાંથી નિકળે છે, જેને સમ ગંડકી પણ કહે છે. ગંડકી નદીના પ્રાચીન નામ નારાયણી, શાલિગ્રામ અને સદાનીરા છે, અને એની લંબાઈ ૧૯૨ માઈલ છે. એથી લચ્છઆડની પાસે આપની માનેલી ગંડકી નદી નથી પરંતુ બહુ આર નામની નદી છે જેની લંબાઈ આઠ-નવ માઈલ છે. ત્રીજી વાત બસબુટ્ટી ગામને તેઓ વૈશાલી પાસેના બનિયાગામ સાથે સરખાવે છે પરંતુ બનિયા ગામ તે ગંડકી નદીની પશ્ચિમમાં હતું, જે બદલાઈ જવાથી એની પૂર્વમાં આવી ગયું છે આ પ્રવાહ કેવી રીતે બદલાઈ જાય છે, એનું વિવેચન અમે પહેલા કરી ચુક્યા છીએ. પછી લછુઆડની પાસે આ બનિયા ગ્રામ કેવી રીતે આવી શકે ? ચોથી વાત અમે એમ નથી કહેતા કે ક્ષત્રિયકુંડમાંથી વાસુકુંડ નિકળ્યું છે. પરન્તુ ક્ષત્રિયકુંડને સ્થાને વાસુકુંડ નામ પ્રચલિત થઈ ગયું છે નામમાં કેવી રીતે રૂપાન્તર થઈ જાય છે. તે માટે મેં મારી જ જન્મભૂમિનું ગામ જે પહેલાં હેમનગરના નામથી ઓળખાતું હતું સનખતરા નામમાં કેવી રીતે પરિવર્તન થઈ ગયું એનું દષ્ટાન્ત પહેલાં લખી આવ્યા છીએ. એટલે લેખકે લછુઆને વૈશાલી, બહુઆર નામની નદીને ગંડકી,વૈશ્યગ્રામને વાસુકુંડ, ક્ષત્રિયકુંડને વૈશ્યામને અને બસબુટ્ટીને બનિયાગ્રામ માનીને એક એવી જાળ ઉભી કરી કે તેઓ સ્વયં ફસાઈ ગયા અને ગોરખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ધંધામાં પડી ગયા છે. આ રીતે એ લેખકનું ચાલત તેા તે આખા વિદેહ દેશને લચ્છુઆડમાં લાવીને મૂકી દેત અને ઐતિહાસિકામાં પેાતાનું નામ · અમર' બનાવી દેત. " વળી લેખક આગળ લખે છે “ તેની અને કાલવાની વચ્ચે કર્મોરગામ, નદીના જળમાર્ગ અને સ્થળમાર્ગ હાવા જોઈએ તે નથી, માત્ર સ્થળમા છે." —ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૬૩ 66 तत्र च पथद्वयम् - एको जलेन, अपरः स्थल्यां तत्र भगवान् स्थल्यां गतवान् गच्छंश्च दिवसे मुहूर्तशेषे कर्मारग्राममनु प्राप्त : हारिभद्रीय टीका - पृष्ठ १८८ , —ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૮૯. ગામનું સાચું નામ કાલવા નહીં પરન્તુ કાલુઆ છે. - બીજી વાત એ છે કે– અઢીહજાર વર્ષ પહેલાની વાતની સાથે આજની વાતને બધ બેસતી કરવી એતે સાવ નિરક છે. નદીના વ્હેણા કેવી રીતે બદલતા રહે છે, એનું પ્રતિપાદન અમે પહેલા જ કરી ચુક્યા છીએ. બનારસથી રામનગર જવા માટે જેમ બે માર્ગો છે. એક પાણી રસ્તે નાવ દ્વારા અને બીજો પુલ ઉપર થઈને તેવીજ રીતે કાટા અને કનાડી ગામ વચ્ચે પણ જળમાર્ગ અને પુત્રમાર્ગ એમ બે રસ્તાઓ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તેવીજ રીતે કલકત્તા અને હાવડાની વચ્ચે પણ જલમાર્ગ અને પુલમાર્ગ છે. એમ તે વખતે પણુ કર્મારગામ જવા માટે બે માર્ગી હતા એક જલ માર્ગ અને બીજો પુલદ્વારા સ્થળમા એટલે બુદ્ધિથી વિચાર કરીએ તે। આજ અર્થ વધારે ચિત લાગે છે. જેમ આજે પુલો બંધાય છે તેમ તે વખતે પણ પુલે બંધાતા હતા. જેવા પાઠ મળ્યા તેવાજ અર્થ કરવા તે ચિત નથી. પરન્તુ પ્રકરણને અનુકૂળ સંગત પાના અર્થ કરવા એમાં જ બુદ્ધિમત્તા રહેલી છે. એટલે અમે અહીં એના બંધ બેસતા પાઠ અને તેના અર્થ આપીએ છીએ જે સુસંગત છે. कर्मारग्राममानयेति वाक्यशेषः । तत्र च पथद्वयम् एको जलेनापर: पाल्या । तत्र च भगवान् पाल्या गतवान्, गच्छंश्च दिवसे मुहूर्तशेषे कर्मारग्राममनु प्राप्तः तत्र च प्रतिમાાં સ્થિતઃ ।'' 46 — मलयगिरीय आवश्यक टीका भाग १, पत्र २६७ । १ । અર્થાત્— કર્મારામ જવા માટે આટલું વાક્ય જોડવુ ત્યાં જવા માટે બે માર્ગ છે. એક પાણીથી અને બીજો પુલ ઉપર થઇને. આમાંથી ભગવાન્ પુલ ઉપર થઈ ને ગયા. જતાં જતાં જ્યારે મુહૂર્ત જેટલા દિવસ બાકી રહ્યો ત્યારે કર્માર ગામમાં પહોંચ્યા અને ત્યાં નિશ્ચલ બની ધ્યાનમાં સ્થિર થઈ ગયા. કેટલીક પ્રતિમાં વાયા ને ઠેકાણે સ્થાં એવા પાઠ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #73 -------------------------------------------------------------------------- ________________ a મળે છે, પરન્તુ વાળ્યા પાઠ ઠીક લાગે છે. અમારી પાસે જે ડુસ્તલિખિત હૅરિભદ્રીય આવશ્યક વૃત્તિની પ્રતિ છે, તેમાં ‘વાહી ’લખ્યું છે, એવી જ રીતે અમારી ‘ આવશ્યક નિયુક્તિ અવસૂર્ણિ 'ની હસ્તલિખિત પ્રતિના ૨૩મા પત્રમાં પણ ‘પાછી ’ જ લખ્યું છે. હરિભદ્રસૂરિની છપાયેલી ટીકામાં થત્યાં પાઠ છે, પરન્તુ અમારી પાસે હરિભદ્રીય આવશ્યક વૃત્તિની પ્રતિ છે તેમાં પાણી લખ્યું છે. એવી જ રીતે અમારી આવશ્યક નિયુક્તિ અવ ચૂર્ણોની હસ્તલિખિત પ્રતિના ૨૩મા પત્રમાં પણ પાછી જ લખ્યુ છે. શબ્દાષા પ્રમાણે હવે અમે ‘ વી’ના અર્થ આપીએ છીએ.— ?-પાથા—સેતો—મિષાધિનામાં માળ पृष्ठ ३८५ ૨—પાહી—સેતો—શબ્દાર્થચિન્તામળી માત્ર ૩, ૧૪ १४२ ૨. પાહિ—Bridge-Sanskrit-English Dictionary by Monier-Williams page 633, Sanskrit Eng. Dict, by APTE Page 615 ૪. પરી—Bridge pali-End Dictionary, page 78 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૦ —પાહી-વાંધ, પુરુ વૃદ્દત હિન્દી વ્હોરા’પૃથ્રુ ૭૮૮ ૬—પાજી–ની વગેરેની પાલ ‘ શબ્દરનમહેાધિ - ભાગ-૨ પૃષ્ઠ ૧૩૫૭ (" “ આગળ લેખક લખે છે કે “ જૂએ શ્રીમતી સ્ટીવન્સનનુ` ‘ હીસ્ટ્રી એક્ જૈનિઝમ ' પૃષ્ઠ ૨૧-૨૨” " -ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૭૪. ઉપર જે પુસ્તકનું નામ આપવામાં આવ્યું છે, તે ઠીક નથી. તે આ પ્રમાણે જોઈએ.—હાર્ટ એક જૈનિઝમ' ગામાના નામેા સબંધમાં પણ લેખકે ધણા ગેાટાળા કર્યાં છે. તેની શુદ્ધાશુદ્ધિ અમે નીચે આપીએ છીએ. શુદ્ધ નામ અશુË નામ કાવાલા-(ક્ષત્રિયકુંડ પૃષ્ઠ-૭) કૌકાલ– જાએ-માનચિત્ર ૭૨ એચ-૧૩(ગયા. જિલાદર્પણ પૃષ્ઠ. ૪૫) કમારગ્રામ-(ક્ષત્રિયકુંડ પૃ. ૮) કુમારગામ—— —જ્રા માનચિત્ર ૭૨-એલ-૧ કૌવા કુલામ-(ક્ષત્રિયકુંડ પૃ. ૮ કૌકાલ જમે! માનચિત્ર ૭૨-એલ-૧ ક્રાનાગ–( ક્ષત્રિયકુંડ પૃષ્ઠ, ૯ ) કાલ્ડનાબહુરંગા—( ક્ષત્રિયકુંડ પૃષ્ઠ-૯ ) બહુરામા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વધુઆની પાસે www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ બીજું બસબુટ્ટી ગામ તમારી માનેલી ગંડકી નદીથી પૂર્વ દિશામાં પડે છે. જયારે વાણિયાગામ મૂળ ગંડકી નદીની પશ્ચિમદિશામાં છે, એટલે એ રીતે પણ બસબુટ્ટી અને વાણિયાગ્રામની કઈ સામ્યતા નથી. ક્ષત્રિયકુંડના નકશામાં લેખકે જે ભૂલ કરી છે તે આ છે– તેમાં દેવસ્થાન પર્વતના શિખરની ઊંચાઈ સમુદ્રતળથી જે ૧૨૬૬ ફૂટ લખી છે, તેને બદલે ૧૨૬૮ ફૂટ જોઈએ. અને શિખરનું નામ પણ ઈરખાર નહી પરંતુ એરઆર જઈએ. –-જૂઓ માનચિત્ર હર-એલ. એ. શાસ્ત્રોના આધારે આપણે વિચાર કરીએ તો-કલ્પસૂત્રના સત્ર ૬૬માં એકવાર. ૧૦૦માં બે વાર. ૧૦૧માં એકવાર અને ૧૧પમાં એકવાર એમ પાંચ સ્થળોએ કુડપુરનો ઉલ્લેખ આવે છે. એવી જ રીતે આવશ્યક સૂણિ– જિનદાસ ગણિ મહત્તરે બનાવેલી છે તેમાં પણ અનેક સ્થળોએ કંડગામને ઉલ્લેખ થયેલ છે. તે માટે નીચેને પાઠ ખાસ ધ્યાન દેવા યોગ્ય છેजेष्टा कुंडगामे बद्धमाणसामिणो जेट्ठस्स नंदिवद्धणस्स दिण्णा કૂ ઝાવર મૂળ ઉત્તરાર્ધ gષ્ટ ૧૪. અર્થાત્ ચેટક રાજાની જયેષ્ઠ પુત્રીને કંડગ્રામ રહેલા શ્રીવર્ધમાન સ્વામીના મેટાભાઈ નંદિવર્ધનને આપી. આ કુડપુરને નામાન્તર ક્ષત્રિયકુંડ હતો. અને કંડપુર વિદેહ દેશમાં આવ્યું હતું એમ દિગમ્બરોએ થાણુ સ્પષ્ટ લખ્યું છે, અને આપણે ત્યાં તે છે જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ જેઓ એમ કહે છે કે ભગવાન મહાવીર પછી દિગમ્બરીય ચારિત્ર–ગ્રાનો પ્રારંભકાલ દઢેક હજાર વર્ષ પછી શરૂ થાય છે તેમને ખરી રીતે દિગમ્બરીય ચારિત્ર ગ્રાના સમયનું જ્ઞાન જ નથી એમ કહી શકાય. દાખલા તરીકે દિગમ્બરીય આચાર્ય પૂજ્યપાદે વિક્રમની પાંચમી શતાબ્દિમાં દશ-ભક્તિ નામને ગ્રન્થ બનાવે છે. જેમાં “કુડપુર' શબ્દનો ઉલ્લેખ આવે છે. એવી જ રીતે આચાર્ય જિનસેન અને આચાર્ય ગુણભદ્ર કે જેઓ વિક્રમની આઠમી શતાબ્દિમાં થયા છે, અને જેઓએ ક્રમશઃ હરિવંશપુરાણ અને ઉત્તરપુરાણ નામના ગ્ર બનાવ્યા છે એમાં “કુડપુરનો ઉલ્લેખ કરેલ છે. પછી તમે કયા આધારે દિગમ્બરીય ચારિત્ર ગ્રન્થને પ્રારંભકાલ દેઢેક હજાર વર્ષ પછી માનો છો ? ઉપરોકત દિગમ્બર–ચારિત્ર ગ્રન્થ નથી શું? અથવા આ ઉતાવળીયું અનુમાન તમારી રાલસવૃત્તિ પ્રકટ નથી કરતી શું ? બીજી વાત નેમિચંદ્રસૂરિ જેઓએ પ્રાકૃતમાં “મહાવીર ચરિયરચ્યું છે, તેઓ વેતામ્બર છે. અને આપે પણ આપના બનાવેલા જૈન પરંપરાને ઇતિહાસ” પૃષ્ઠ ૪૦૧ ઉપર તેમને ઉલ્લેખ કર્યો છે, પછી અહિં આપે એમને દિગમ્બર ક્યાંથી બનાવી દીધા ? કેટલીયે અસંગતિઓ આપના લખાણમાં સ્થળે સ્થળે જવાય છે, જે વિચારણીય છે. | માહણકુંડગ્રામને કઈ ઠેકાણે બ્રાહ્મણગામ તરીકે લખ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ નથી. જ્યાં જ્યાં શાસ્ત્રમાં એને ઉલ્લેખ આવ્યા છે ત્યાં માહ કંડગ્રામ તરીકે જ આવે છે. અને પં. સૌભાગ્યવિજ્યજી પણ પોતાની તીર્થમાળામાં “માહથકંડગ્રામ જ લખે છે. અને સાથે લખે છે કે હાલમાં તે ગામ નથી જ. વર્તમાનમાં તમે જ “માહણને માણકુંડગ્રામ કહે છે અને તેને બ્રાહ્મણ ગ્રામને આશ્રય લઈને ક્ષત્રિયકુંડની સાથે ભેળવી દ્યો છે તે ક્યાં સુધી ઉચિત છે? અને તમારા માનેલા માહણ તમારા માનેલા ક્ષત્રિયકુંથી કઈ દિશામાં છે? તેને જરા અભ્યાસ કરી લેશે. અતમાં–મારા આ કાર્યમાં એક યા બીજી રીતે જે જ મહાનુભાવોએ મદદ કરી છે, તેમને ધન્યવાદ આપવો પણ નહીં ભૂલી શકું. સૌથી પ્રથમ મહામહિમ ડો. રાજેન્દ્રપ્રસાદજીને આભારી છું કે જેઓએ હિન્દી આવૃતિમાં અમુલ્ય અભિપ્રાય આપી પુસ્તકનું ગૌરવ વધાર્યો છે. પ્રેસકોપી કરવામાં અને પ્રફ સુધારવામાં પંડિત શ્રીયુત અમૃતલાલ તારાચંદ દેસી, જરૂરી પુસ્તકો મેળવવામાં અને બાકીના બધા કાર્યોમાં નિરંતર સહાયતા કરનાર શ્રીયુત કાશીનાથ સરાક, પુસ્તક છપાવવામાં આર્થિક સહાય કરનાર વેરાવળ નિવાસી ઉદારદિલ શ્રેષ્ઠિવર્ય શ્રીયુત હરિદાસ સૌભાગ્યચંદ તથા તે તે મહાનુભાવ અને સંસ્થાઓને જેઓએ પુસ્તક લખવામાં તેમજ પુસ્તકે વડે સહાયતા કરી છે તેમને અંતઃકરણથી આશીર્વાદ આપું છું તેમજ શ્રીયુત ડો. વાસુદેવ શરણ એમ. એ. પી. એચ. ડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પણ નહીં ભૂલી શકું કે જેમણે હિન્દી “વૈશાલી પુસ્તકની પ્રસ્તાવના લખી આપી પુસ્તકની શોભામાં વધારે કર્યો હતો. એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે આ પુસ્તક હિન્દી વૈશાલી ના પરિવર્દિત બીજા સંરકરણની આવૃત્તિ છે. પ્રાતે હું વાચકોને એ અનુરોધ કરીશ કે તેઓ પુસ્તક વાંચતા જે કંઈ ગૂટિ જોવે, તે મને લખી મોકલે, જેથી હું તેને બીજી આવૃત્તિમાં સુધારી શકું. હું જે કંઈ લખું છું, તે બધું ત્રટિ રહિત જ છે, એમ હું નથી માનતે. એટલે મારા લખવામાં જે કંઈ ખલનાઓ જોવામાં આવે તે તરફ મારું ધ્યાન દેરે. હું તેઓની સૂચનાઓ ઉપર ખાસ ધ્યાન આપીશ. કારણ કે હું પણ છદ્મસ્થ છું. શાસનની સેવા કરવી મારો ધર્મ છે. એ ભાવનાથી જ મેં આ પુસ્તક લખ્યું છે. વિજયેન્દ્રસૂરિ શેઠ ભેગીલાલ લહેરચંદ ટાપહીલ બંગલે, મર્જબાન રોડ ! અંધેરી મુંબઈ નં. ૪૧ સંવત ૨૦૧૪ ફાગણ શુદિ પૂર્ણિમા ધર્મ સંવત્ ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ બે બોલ પ્રતિહાસ તત્ત્વ મહેાદષિ જૈનાચાય શ્રી વિજ્યેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આજે લગભગ ૬૦ વર્ષથી જૈન-શાસન અને જૈન-સાહિસની મહાન સેવા કરતા આવ્યા છે. સમાજ તેમની આ મહાનૂ સેવાઓથી સુપરિચિત નથી એ આશ્રયની વાત છે. તેનું એક કારણ એ પણ છે કે તેમની એ સેવાઓને તેએશ્રીએ પેાતાના ગુરુદેવના નામે ચડાવી છે. પેાતાના મહાન વ્યક્તિત્વને તેમણે ગુરુની સેવામાં જ સમાવી દીધું હતું. જગત પૂજ્ય શાસ્ત્રવિશારદ મહાત્મા વિજય ધમ સૂરિજીએ તે વખતે જૈન સમાજના સર્વાં ક્ષેત્રોમાં જે અપૂર્વ ક્રાન્તિ લાવ્યા હતા,અને પાશ્ચાત્યના પ્રકાંડ વિદ્વાનેાને જૈનધમ પ્રતિ આકર્ષિત અને અનુરાગી બનાવ્યા હતા તેમાં ખાસ પીઠબળ તેમના આ પ્રધાનશિષ્ય આચાય શ્રી વિજ્યેન્દ્રસૂરિજી મહારાજનું જ હતું. અને પેાતાની બધી શક્તિઓને ગુરુની સેવામાં સમર્પણ કરીને શિષ્ય તરીકેનું એક ઉજ્જવલ ઉદાહરણ તેમણે જગત્ સમક્ષ મૂકયુ છે. અન્તમાં ગુરુદેવની કૃપાથી વમાનમાં પણ શાસનની સેવામાં નિરંતર લાગી રહ્યા છે. આચાર્યશ્રીજી લગભગ પચાસ વર્ષોંથી સરચાઓનુ પણ કાર્ય કરતા આવ્યા છે. અન્તમાં વિશેષ લાભને અભાવ જોઈ ઉદાસીન થઈને માત્ર સાહિત્યિક કાર્યોંમાં જ તેમણે હમણા પેાતાનું બધું લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે, એ દૃષ્ટિથી તેમનુ આ પહેલુ કાય થશે. પ્રારંભમાં એમના હૃદયમાં એ મહાનૂ ઇચ્છા હતી કે શિવપુરીની 'સ્થા જગમાં પોતાની યોગ્યતાના કારણે પ્રથમ નખરની સંસ્થા અને પરન્તુ સહાયકાની સમજવાની અશક્તિ, પ્રશ્નન્ત્રકાની અવ્યવસ્થા અને અ૫નતાને લીધે આચાય શ્રીજીએ પાતાની ભાવનાને ખીજી તરફ વાળીને લગાવી દીધી. ખરી રીતે જોવામાં આવે તે। . આચાર્ય શ્રીજીએ સંસ્થાને આગળ લઈ જવા માટે કાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬ વાત બાકી ન રાખી પેાતાના સાહિત્યિક કને ધક્કો લગાડીને પણ તેમણે સંસ્થાની ઉન્નતિ માટે શકય બધા પ્રયત્ના કર્યાં. પરન્તુ અંતમાં ઇચ્છિત પરિણામ નહીં આવવાથી આ માગ લીધે. જેએ ઇતિહાસના પ્રારંભિક વિદ્યાર્થિઓ પણ ન હતા તેમને પણ ઉદારતા પૂર્વક જગતની સમક્ષ ઐતિહાસિક વિદ્વાન તરીકે ગણુાવ્યા છે. એ આચાર્ય શ્રીજીની જ કૃપાનુ ફુલ હતું કે (૧) સૂરીશ્વર અને સમ્રાટ ઐતિહાસિક સઝાયમાળા ભાગ. ૧ (૩) ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ–૪, અને (૪) જૈન શિલાલેખ સંગ્રહ ભાગ-૧ તથા ખીજા ઐતિહાસિક લેખે લખવામાં લેખકા સમ થયા હતા. એથી જ આપ અનુમાન કરી શકે છે કે આચાર્ય શ્રી છના શાસનની પ્રતિ કેટલા અનુરાગ છે; પરન્તુ એમનાથી જ ઇતિહાસનું જ્ઞાન પ્રાપ્ત કરીને એમના જ પ્રત્યે કૃતઘ્નતા બતાવવામાં તેએાએ કંઇ પણ કસર નથી રાખી. આચાર્ય શ્રીજીએ સાહિત્યના ક્ષેત્રમાં કયારેય પણ પૌãત્ય અને પાશ્ચા ત્યના ભેદ નથી રાખ્યા જે તેમની પાસે આવ્યા. તેમને ઉદાર હૃદયે સહાયતા કરી છે. · ડૉ. હલ, ડે. જેકેાખી, ડે. એક ડબલ્યુ થેામસ, ડે. કૈસીટારી, ડેા. સ્ટીનાને, ડા. એ ગેરીતેા, ડેા મેલેની પ્રીલોબી, ડેા. તેાન બ્રાઉન, ડા. સી. એચ. ક્રૌત્રે પી. એચ. ડી. (શ્રીમતી સુભદ્રાદેવી) વગેરે વિદ્વાના પણ આચાય શ્રીજીના ઋણી છે કે જેએાની સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપવા આચાય શ્રીજીએ ભરતક કેશિશ કરી છે. તે માટે અમે અહી માત્ર ડે. હેટલના અભિપ્રાય ટાંકીશું જે જૈન કારન્સ હૈરલ્ડના જુલાઇ-અકટોબર સન્ ૧૯૧૫ના અંકમાં છપાણા છે: “એમ સૌથી વધીને શ્રી યશેાવિજય જે ભારત વર્ષોંમાં સર્વોત્તમ સસ્કૃત અને પ્રાકૃતની ઉત્સાહ પૂર્વક ધણા જ કિ`મતી ગ્રન્થાને પ્રકાશિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જૈન ગ્રન્થમાળા ગ્રન્થમાલા છે. કરી રહી છે. www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૭ પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રી ધર્મવિજયસૂરિ, જે ભારત વના પ્રમુખ વિદ્વાનામાં છે અને એ બનારસની શ્રી યશેોવિજયજી જૈન પાઠશાલાના સ્થાપક છે. ન કેવળ પેાતાના શિષ્ય ૫. હરગોવિન્દાસ અને ૫. ખેચરદાસ દ્વારા જ સારા ગ્રન્થા સસ્તી કિંમતે પ્રકાશિત કરાવી ભારતીય ભાષા વિજ્ઞાનની મહાન સેવા કરી રહ્યા છે આપ તેઓ પોતે સ્વયં પણ હેમચન્દ્રાચા'ની પેાતાની બનાવેલો ટીકા સહિત યેગશાસ્રના ઉત્તમ–સકરણ જેવા ગ્રન્થા પ્રકાશિત કરી રહ્યા છે. અને જૈનેાની સભ્યતા તેમજ ખાસ કરીને સાહિત્યમાં અનુરાગ રાખનાર યુરાપિયન વિદ્વાનાને હસ્તલિખિત પ્રતિએ જે યુરાપમાં મળવા ીલકુલ અસંભવ માનવામાં આવે છે. એ કામ ધણું જ ઉપયેગી અને દીધ દૃષ્ટિતાનું છે. એવું જ એમના સુયેાગ્ય પ્રધાન શિષ્ય મુનિ ઇન્દ્રવિજયજી કરે છે. હા એરિયન્ટલ સિરીજના બારમા ભાગમાં મે આ પ્રસિદ્ધ વિદ્વાનનું મારા ઉપર કેટલુક ઋણ છે, એ પ્રસન્નતા પૂર્વક બતાવ્યું છે. અને મારું ભારતવર્ષના કથાનક શાસ્ત્રમાં અન્વેષણ કરતા રહેવું, તેમજ એ સિદ્ધ કરવું. કે ‘ભારત -વ ભરને પ્રાયઃ બધા જ કથા-સાહિત્ય વિભાગ જૈતાની કૃતિએ છે. અને જેટલા ગદ્યમાં રચેલા છે, તે બધા એવી સંસ્કૃત ભાષામાં લખેન્ના છે, જે ખરી રીતે બેલી-ચાલોની સંસ્કૃત ભાષા હતી. પરંતુ તેની વાસ્તવિક પરિસ્થિતિના સંબંધમાં ધણી જ ગેરસમજ ફેલાયેલી છે. અને તેના અભ્યાસ તરકે વિદ્વાને યેાગ્ય રીતે ઉપેક્ષા સેવે છે. એની જ કૃપાનું કુલ છે હું હુંમેશા ધન્યવાદ પૂર્વક એ સ્વીકાર કરીશ –મારા કા` માટે પરમ આવશ્યક સામગ્રી આજ એ મહાભાઓએ પૂરી પાડી છે.' આ સિવાય સુપ્રસિદ્ધ હિન્દી માસિક પત્રિકા ‘સુધામાં શ્રીયુત કન્તામલજી એમ. એ. ચીજ઼જ્જ ધેાલપુર સ્ટેટ આચાય શ્રીના સબંધમાં જે વચના ઉચ્ચાર્યાં હતા તે પણ અમે અહીં આપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ • શ્રી વિજ્ય ધર્મસૂરિજીના સ્વર્ગવાસ પછી એમના ઉતરાધિકારી તરીકે એમના સુપ્રસિદ્ધ શિષ્ય શ્રી વિયેન્દ્રસૂરિ બિરાજમાન થયા. જેઓ આ સંસ્થામાં રહે છે. અથવા અહિંથી ભિન્ન ભિન્ન સ્થાનમાં જઈ ધર્મોપદેશ કરે છે. તેઓ હિન્દી, ગુજરાતી સંસ્કૃતના ઉંચા વિદ્રાન છે અને અંગ્રેજી ભાષા તથા સાહિત્યથી પણ સુપરિચિત છે... શ્રી વિયેન્દ્રસૂરિજી મહારાજ, જેઓ અત્યારે આચાર્ય પદવી ઉપર છે. જૈન ધર્મના એક આદર્શ સાધુ છે. આટલી ઉંચી પદવી ઉપર હોવા છતાં પણ તેઓને અહંકાર અને અભિમાન તે સ્પર્યા પણ નથી. એવો કોણ માણસ છે જે તેઓને મળીને પ્રસન્ન અને પ્રફુલ્લિત ન થઈ જાય દર્શન કરતાં જ તેમની પવિત્ર, પ્રસન્ન અને દિવ્યમૂર્તિને બીજા ઉપર પ્રભાવ પડી જાય છે. તેઓ ઘણું જ મિલનસાર છે. કેવળ જને ઉપર જ તેમને પ્રભાવ નથી. બલકે હિન્દુ, મુસલમાન, ઈસાઈ આદિ બધા ધર્મના લેકે ઉપર છે. તેમનું સમ્માન સૌ કરે છે. તેમની ધર્મ અને લેકે સંબંધી જાણકારી એટલી વધી ગયેલી અને અપ-ટૂ-ડેટ છે કે તમે કઈ પણ વિષય ઉપર વાતચીત કરો, તે જ વખતે બરાબર ઉત્તર મળશે.' આચાર્યશ્રીજીએ એતિહાસિક જગતમાં અપૂર્વ પ્રકાશ પાથનાર નીચેના ગ્રન્થની રચના તથા સંપાદન કર્યો છે. ૧ વૈશાલી હિન્દી ૨ વીર વિહાર મીમાંસા (હિન્દી) ૨ હસ્તિનાપુર (હિન્દી) ૪ ગુરુ ગુણ રત્નાકર (સંસ્કૃત) સંપાદિત ૫ શાન્તિનાથ ચરિત્ર (સંસ્કૃત) સંપાદિત ૬ વીરવિહાર મીમાંસા (ગુજરાતી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭ અશોકના શિલાલેખ ઉપર દષ્ટિપાત (ગુજરાતી) ૮ પ્રાચીન ભારત વર્ષનું સિંહાવકન (ગુજરાતી) ૮ મહાક્ષત્રપ રાજા દ્ધદામા (ગુજરાતી) ૧૦ મથુરાનો સિંહ ધ્વજ (ગુજરાતી) ૧૧ જગત્ ઔર જૈન દર્શન (સંસ્કૃત-હિન્દી) 97 Reminisences of Vijay Dharmsuri ( English ) કૌશામ્બી, કુસન શ્રી બાહુબલિ (ગેમટેશ્વરે) વગેરે ઉપર પણ આચાર્યશ્રીઓએ સમય સમય ઉપર લેખો લખ્યા છે. આ ઉપરાન્ત હિન્દી-ગુજરાતીની ઊંચી માસિક પત્રિકાઓમાં પણ આપના મહત્ત્વપૂર્ણ લેખ પ્રકટ થતા રહ્યા છે. અત્યારે આપને બધે સમય સાહિત્યના લેખનમાં તેમજ મનનમાં જ વ્યતીત થાય છે. અને આપની હંમેશા એ ભાવના રહે છે. કે હું બીજા પણ સારા સારા ગ્રન્થો લખું અને પ્રગટ કરાવું. આચાર્યશ્રીજી અત્યારે ૭૮ વર્ષની જૈફ ઉન્ને પહોંચ્યા છે. લગભગ ૩૫ વર્ષોથી એમના મનમાં એક ભાવના ઘોળાયા કરતી હતી કે આધુનિક જગતને સંતોષી શકે એવું ઐતિહાસિક પ્રમાણુ પુરસ્સર ઉત્તમ મહાવીર ચરિત્ર લખું તે ભાવનાને સ્વતંત્ર રીતે મૂર્ત સ્વરૂપ આપવાની હમણું તેઓએ શરૂઆત કરી છે. જે તેમની સ્વયં નિર્ભર શક્તિનું મહાન પ્રમાણ છે. જેમાં લગભગ ત્રણ વર્ષ લાગશે તેમના જ એક અંશ રૂપે હિન્દી બીજી આવૃત્તિના પરિવહિંત સંસ્કરણ રૂપે ગુજરાતીમાં વૈશાલી (બસાઢ) ને પ્રકાશિત કરી રહ્યા છીએ. એમાં ક્ષત્રિયકુંડના અસલી સ્થાનની શુભ સ્થાપના વૈશાલીની પાસે કરવામાં આવી છે. જેથી વાચકોને એ સારી રીતે જણાઈ આવશે કે સાચી વસ્તુ સ્થિતિ શું છે? અને અતઃકરણ પૂર્વક ઈચ્છીએ છીએ કે આચાર્યજી ભગવાન મહાવીરનું હાસિક જીવન-ચરિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ લખીને જનતાને આગળ મૂકે જેથી જગત એને વાંચીને ભગવાન મહાવીરને એના સાચા સ્વરૂપમાં ઓળખે. આચાર્યશ્રીઓએ આજ સુધી પક્ષ રીતે જૈનધર્મની જે સેવા કરી છે, હવે તેને જગતની સામે મૂકવાની જરૂર છે. જેથી જૈન સમાજને તેમના અપરિચિત જ્ઞાનને લાભ મળે. અને સંસાર એ જાણે કે કેવી રીતે એક શિષ્ય જ્ઞાન મેળવ્યું, પચાવ્યું અને આજે કેવી રીતે એનું ફળ સંસારને મળી રહ્યું છે. હું આજે અઢાર વર્ષથી તેમની સેવામાં રહું છું. અને હમેશા મેં તેમને એમજ કહેતા સંભળ્યા છે કે–આજે મને જે કંઈ આ અલ્પજ્ઞાન મળ્યું છે, તે માત્ર ગુરુકૃપાનું જ ફળ છે. બાકી કંઇ નહી.' હવે તે માટે જેન-સમાજને એ અનુરોધ છે કે તેઓ પરમ વિશ્રત એવા આ આચાર્યશ્રીજીના જ્ઞાનને જેટલું બને તેટલે લાભ ઉઠાવે અને તેમના આ મહાન કાર્યમાં સહાયક બનીને જૈન શાસનની ઉન્નતિના ભાગી બને, બસ એજ ઈચ્છા. -પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ॥ जगत्पूज्य-शास्त्रविशारद-श्रीविजयधर्मसुरिगुरुभ्या नमः॥ વિશાલી સાલી અથવા વૈશાલી એ ઘણું જ જૂનું શહેર છે. એની સાથે ભારતના ભિન્ન ભિન્ન ધર્મોને ઊંડો સંબંધ છે. ભગવાન મહાવીર સ્વામીના “વૈશાલિક' નામ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે તેમને આ નગરની સાથે ખાસ સંબંધ હતું અને તેમની જન્મભૂમિ કુડપુર (ક્ષત્રિયકુંડ) આની જ પાસે હતી. તેથી અહીં એમની સ્થિતિ વગેરેના સંબંધમાં વિચાર કરીએ છીએ. આર્ય ક્ષેત્ર આર્યાવર્ત અથવા મધ્યદેશ જૈન, બૌદ્ધો અને વૈદિકની દષ્ટિથી યે હતો? આ ત્રણેય ધર્મોના અનુસાર તેમના શાસ્ત્રોમાં એની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. ક જૈન દષ્ટિએ | ગૃહત્ કલ્પ-સૂત્ર વૃત્તિ સહિત, વિભાગ ૩ પૃષ્ઠ ૯૧૩ (સંપાદક-આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી) માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ આયરદેશ અને તેમની રાજધાનીઓ આ પ્રમાણે બતાવવામાં આવી છે. આદેશ રાજધાની ૧ મગધ રાજગૃહ ૨ અંગ ચશ્મા ૩ નંગ તાપ્રલિપ્તિ ૪ કલિંગ કાંચનપુર ૫ કાશી વારાણસી ૬ કેશલ સંકેત ગાજપુર (હસ્તિનાપુર) ૮ કુશાર્ત શૌરિક (સીરિપુર) ૯ પાંચાલ કપિલ્ય ૧૦ જંગલ (જાંગલ) અહિચ્છત્રા ૧ “જાંગલ' દેશને અર્થ છે જંગલમાં વસેલું નગર અથવા સ્થાન (Worst Land). તે જે દેશની સમીપમાં આવતું તે નામથી બોલાતું, જેમ “કુરુ-જાંગલ” કે “માય જાગલ. ઉત્તર પાંચાલ દેશ અને ગંગાની વચમાં “કુરુજાંગલ” નામને દેશ વસેલું હતું. અને તેમાં “કામ્યક નામનું વન હતું. કુરુદેશ ત્રણ ભાગમાં વહેંચાએલે હતેકુરુ, કુરુક્ષેત્ર અને કુરુ જાંગલ. મહાભારત પ્રમાણે “અહિચ્છત્રા ઉત્તર પાંચાલની રાજધાની હતી. કેટલાક અહિચ્છત્રપુર અથવા અહિચ્છત્રાને વર્તમાન નાગર (નાગપુર)” માને છે. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સૌરાષ્ટ્ર ૧૨ વિદેહ ૧૩ વત્સ ૧૪ શાંડિલય ૧૫ મલય ૧૬ મી ૧૭ અસ્ય (અ) ૧૮ દશાર્ણ ૧૯ ચેદિ ૨૦ સિધુ-સૌવીર ૨૧ શૂરસેન ૨૨ ભંગી દ્વારવતી મિથિલા કૌશામ્બી નદિપુર ભદિલપુર વૈરાટ વરુણ મૃતિકાવતી શુકિતમતી વીતભય મથુરા પાવા તેમનું આ માનવું યથાર્થ નથી. તેઓ નાગરને નાગપુરનું વાચક માનીને અને અહિચ્છત્રાને પણ તે જ અર્થ થવાથી આ સમાનાર્થક દૃષ્ટિથી બનેને એક માને છે, પરંતુ સમાનાર્થકને કારણે કોઈ વસ્તુ એક નથી થઈ શકતી. અમે કુરુ-જાંગલનું જે સ્થાન બતાવ્યું છે તે રામયણના અયોધ્યાકાંડના ૬૮ મા સર્ગના ૧૩ મા લેકમાં, મહાભારતના આદિ પર્વના ૧૦૯ મા સગના ૧ તથા ૨૪મા પ્લેકમાં તથા વનપર્વના ૧૦ મા સર્ગના ૧૧ મા શ્લોકમાં અને ૫ મા સર્ગના ત્રીજા શ્લોકમાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ જ ૨૩ વર્તર ૨૪ કુણાલ ૨૫ લાઢ ૨પા કેકય (અદ્ભદેશ) માસપુરી શ્રાવતી કોટિવર્ષ વેવિકા આ ૨પા આદેશ કાયમના છે. આનો ઉલેખ પ્રજ્ઞાપના સૂત્ર, સૂત્રકૃતાર્ગની ટીકા પ્રથમ ભાગ, પ્રવચન સારેદ્દાર વગેરેમાં પણ છે. અને ભગવતી સૂત્રના ૧પમા શતકનું સૂત્ર ૫૫૪માં પણ ૧૬ જનપદ ગણાવ્યા છે, જેમના નામ આ છે – ૧ અંગ, ૨ નંગ, ૩ મગધ, ૪ મલય, ૫ માલવ, ૬ અચ્છ, ૭ વચ્છ, ૮ કચ્છ, ૯ પાઢ, ૧૦ લાઢ-રાદ્ધ, ૧૧ વજન (વજી), ૧૨ મેલિ (મલ), ૧૩ કાશી, ૧૪ કેસલ, ૧૫ અવાહ અને ૧૬ સુહેતર. આમાં “મહાજનપદ ” શબ્દ નથી. અને ભગવાન મહાવીરસ્વામીના સમયમાં આર્ય ૨ “પાર્શ્વનાથ ચરિતમ્ (શ્રી હેમવિજયગણિ વિરચિત) માં પૃષ્ઠ ૯૦ ઉપર આને “વૃત્ત' તરીકે લખ્યું છે, કારણ કે એનું પ્રાકૃત રૂપ “વફ્ટ' છે. અને તેનાં સંસ્કૃતમાં વત્ત અને વૃત્ત એવા બને રૂપ બને છે. સંભવ છે કે આજ કારણે લેખકે વૃત્તને પ્રયોગ કર્યો છે. કાવ્યમીમાંસા તથા બૃહત્સંહિતા વગેરેમાં વર્તક' દેશનું વર્ણન છે. તેથી અમારી માન્યતા પ્રમાણે અહીં “વત' રૂપ જ વધારે ઉપયુક્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રની મર્યાદા નીચે પ્રમાણે હતી. ___ "कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पुरथिमेणं जाव अंगमगहाओ एचए, दक्खिणेणं जाव कोसम्बीओ, पञ्चत्थिमेणं जाव थूणाविसयाओ, उत्तरेण जाव कुणालाविसयाओ एतए । एताव ताव कप्पइ । एताव ताव आरिए खेते । णो से कप्पइ एत्तो बाहिं । तेण परं जत्थ नाण-दसण चरित्ताई उस्सपंति त्ति बेमि ॥५०॥ -बृहत्कल्पसूत्रवृत्तिसहित, विभाग ३, पृष्ठ ९०५-६, अस्य व्याख्या-कल्पते निग्रन्थानां वा निग्रन्थीनां पूर्वस्यां दिशि यावदङ्ग-मगधान् । एतुं' विहर्तुम् । अङ्गा नाम चम्पापतिबद्धो जनपदः। मगधा राजगृहप्रतिबद्धो देशः । दक्षिणस्यां दिशि यावत् कौशाम्बीमेतुम् । प्रतीच्यां दिशि स्थूणाविषयं यावदेतुम् । उत्तरस्यां दिशि कुणालाविषयं यावदेतुम् । सूत्रे पूर्वदक्षिणादिपदेभ्यस्तृतीयानिर्देशो लिङ्गव्यत्ययश्च प्राकतत्वात् । एतावत् तावत् क्षेत्रमवधीकृत्य विह कल्पते । कुतः । इत्याह एतावत् तावद् यस्मादाय क्षेत्रम् । नो "से" तस्य निर्ग्रन्थस्य निग्रन्ध्या वा कल्पते ' अतः' एवं विधाद् आर्यक्षेत्राद् बहिर्विहर्तुम् । “ ततः परं" बहिर्देशेषु अपि सम्प्रतिनृपतिकालादारभ्य यत्र ज्ञान-दर्शन-चारित्राणि 'उत्सपंन्ति' स्फातिमासादयन्ति तत्र विहर्त्तव्यम् । ' इति' परिसमाप्तौ । ब्रवीमि इति तीर्थकर-गणधरोपदेशेन, न तु स्वमनीषिकयेति सूत्रार्थः । -बृहत्कल्पसूत्रवृत्तिसहित विभाग ३, पृष्ठ ९०७, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપરના પાઠના આધારે આર્યક્ષેત્ર પૂર્વ દિશામાં મગધ અને અંગની સીમા સુધી, દક્ષિણમાં કૌશામ્બીની સીમા સુધી, પશ્ચિમમાં સ્થણ (કુરુક્ષેત્ર )ની સીમા સુધી અને ઉત્તરમાં કુણાલદેશની સીમા સુધી હતો. આ જ આર્યક્ષેત્રમાં સાધુઓને અને સાધ્વીઓને વિહાર કરવાનો આદેશ હતો. ખબૌદ્ધોની માન્યતા પ્રમાણે મધ્યદેશ નીચે પ્રમાણે હતો. The boundaries of the Buddhist Majjhimadesa as given in the Mahavagga (Vol. V. P. P. 12-13) may be described as having extended in the east to the town of Kajangala beyond which was the city of Mahasala; in the south east to the river salalavati (Saravati) in the south to the town of satakannika; in the west to the Brahmana district of Thuna; in the north to the Usiradhaja mountain. -Geography of Early Buddhism Page 1-2. મહાવગના અનુસારે મધ્યદેશ પૂર્વ દિશામાં કજંગલ સુધી, દક્ષિણ-પૂર્વ (આગ્નેય ) માં સલલવતી (સરાવતી) સુધી, દક્ષિણમાં સતકણિક સુધી, પશ્ચિમમાં થનના બ્રાહ્મણ પ્રદેશ (કુરક્ષેત્ર) સુધી અને ઉત્તરમાં ઉશીરધ્વજ પર્વત સુધી હતે. २ मज्झिमदेसो नाम पुरथिमदिसाय कजंगलं नाम Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ निगमो, तस्स अपरेन महासाला, ततो परं पञ्चन्तिमा जनपदा ओरतो, मज्झे पुन्बदक्षिणाय दिसाय सललवती नाम नदी, ततो परं पञ्चन्तिमा जनपदा ओरतो मज्झे, दक्षिणाय दिसाय सेतकणिकं नाम निगमो, ततो परं पञ्चन्तिमा जनपदा ओरतो मझे, पच्छिमाय दिसाय धनं नाम ब्राह्मणगामो, ततो परं पचन्तिमा जनपदा ओग्तो मज्झे, उत्तराय दिसाय उसीरद्धजो नाम पब्बतो, ततो परं पञ्चन्तिमा जनंपदा ओरतो मज्झेति एवं विनये वुत्तो पदेसो। -जातकट्ठकथा-भारतीयज्ञानपीठकाशी द्वारा प्रकाशित, पृष्ठ ३८ ૩–મધ્યદેશની પૂર્વ દિશામાં કજંગલ (વર્તમાન કંકજેલ, છેલ્લે સંથાલ પરગણું (વિહાર) નામનું મેટું ગામ છે. તેની આગળ મોટું શાલવૃક્ષોનું વન છે, અને પછી આગળ સીમાન્ત દેશે. વચમાં સલલવતી (વર્તમાન સિલઈ નદી, હજારીબાગ અને મેદનીપુર જિલ્લે) નામની નદી છે. તેની આગળ સીમાન્ત દેશ છે. દક્ષિણ દિશામાં સંતકણિક નામને કરે છેતેની પાછળ સીમાન્ત દેશ છે. પશ્ચિમ દિશામાં ધૂન (થાનેસર) નામના બ્રાહ્મણનું ગામ છે, તેની પછી સીમાનત દેશ છે. ઉત્તર દિશામાં ઉશીરવિજ નામક પર્વત છે, તેના પછી સીમાન્ત દેશે છે." -બૌદ્ધચર્ચા પૃષ્ઠ ૧. આ ઉપર બતાવેલા બૌદ્ધોના મધ્યદેશમાં ૧૬ મહાજન પદ હતા. તે આ છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧ કાશી ૨ કાશલ ૧૦ પાંચાલ ૩ અંગ ૧૧ મચ્છ (મસ્ય) ૪ મગધ ૧૨ શૂરસેન ૫ વજજી ૧૩ અસક (અમક) ૬ મલ ૧૪ અવન્તી ૭ ચેતિય (ચેદી) ૧૫ ગધાર ૮ વંશ (વસ) ૧૬ કંબે જ ગ. વૈદિક ગ્રન્થના અનુસાર મધ્યદેશ અથવા આર્યાવર્ત નીચે પ્રમાણે હતો. 1. In the Dharmasutra of Baudhayana, Aryavarta or the Country of the Aryans (which is practically indentical with the country later on khown as Madhyadesa ) described as lying to east of the region where the river saraswati disappears, to the west of the Kalakavana or Black Forest (Identified with a tract some where near Prayaga ), to the north of Paripatra and to the south of Himalayas. -Geography of Early Buddhism. Page 1. અર્થાત–આર્યાવર્ત અથવા મધ્યદેશ સરસ્વતીનદીના પૂર્વ સુધી, કાલક વનના પશ્ચિમ સુધી, પારિપાત્રના ઉત્તર સુધી અને હિમાલયના દક્ષિણ સુધી ફેલાયેલ હતો.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨ મનુએ મધ્યદેશનું પ્રમાણ ઉત્તરમાં હિમાલય સુધી, દક્ષિણમાં વિખ્ય સુધી, પશ્ચિમમાં વિનશન સુધી અને પૂર્વમાં પ્રયાગ સુધી બતાવ્યું છે. हिमवद्विन्ध्ययोर्मध्यं यत्माविनशनादपि । प्रत्यगेव प्रयागाच मध्यदेशः प्रकीर्तितः । –મનુસ્મૃતિ ૨-૨૨ ૩ બૃહત્સંહિતાના ૧૪મા અધ્યાયમાં મધ્યદેશની અંદર નીચેના પ્રદેશે બતાવ્યા છે. भद्रारिमेदमाण्डव्यसाल्वनीपोजिहानसङ्ख्याताः । मरुवत्सघोषयामुनसारस्वतमत्स्यमाध्यमिकाः ॥२॥ माथुरकोपज्योतिषधर्मारण्यानि शूरसेनाश्च । गौग्ग्रीवोद्देहिकपाण्डुगुडाश्वत्थपाश्चालाः ॥३॥ साकेतकङ्ककुरुकालकोटिकुकुराश्च पारियात्रनगः । औदुम्बरकापिष्ठलगजाह्वयाश्चेति मध्यमिदम् ॥४॥ અર્થાત્ ભદ્ર, અરિભેદ, માંડવ્ય, સાલ્વ, નીપ, ઉજિહાન, સંખ્યાત મરુ, વત્સ, ઘોષ, યમુના અને સરસ્વતીને લગતો પ્રદેશ, મસ્ય, માધ્યમિક, મથુરા, ઉપયોતિષ, ધર્મારણ્ય, શૂરસેન, ગીરગ્રીવ, ઉદેહિક, પાંડુ, ગુડ, અશ્વ, પાંચાલ, સાકેત, કંક, કુર, કાલકેટિ, કુકર, પારિયા–પર્વત, ઔદુમ્બર, કાપિઝલ અને હસ્તિનાપુર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ विs : આ મધ્યદેશ અથવા આર્યાવર્તમાં વિદેહ નામના પ્રાંત હતો. જેનો ઉલ્લેખ ઉપર કરવામાં આવે છે. આના સંબંધમાં જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રન્થમાં ઘણું લખ્યું છે. -जैन मान्यता प्रमाणे विहह नामना सन५ (१) હતું અને તેની રાજધાની મિથિલા હતી. १-" इहेव भारहे वासे पुरदेसे विदेहा नाम जणवओ, संपइ काले तीरहुत्तिदेसो त्ति भण्णइ । जत्थ पइगेहं महुरमंजुलफलभारोणयाणि कयलीवणाणि दीसति । पहिया य चिवि. . डयाणि दुद्धसिद्धाणि पायसं च भुंजंति । पए पए वावीकूबतलायनईओ अ महुरोदगा, पागयजणा वि सकयभासवि- . सारया अणेगसत्थपसत्य अज्झथि निउणा य जणा। तत्थ रिद्वित्थमिअसमिद्धा मिहिला नाम नयरी हुन्था । संपयं जगइत्ति पसिद्धा । एयाए नाइदरे जणयमहारायस्स भाउणो कणयस्स निवासट्टाणं कणइपुरं वट्टइ। -विविधतीर्थकल्प पृष्ठ ३२ ૧ આ જ નગરીમાં મલ્લિનાથ, ભગવાન શ્રી નેમિનાથ ભગવાન, અકપિત ગણધર અને નમિ નામના પ્રત્યેકબુદ્ધ આદિ થયેલા છે. અહીં ભગવાન મહાવીરસ્વામીએ ૬ માસાં स्र्या तi. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ મુસાફરો 9 ફના ભાગથી પ્રસિદ્ધ છે છે. અર્થાત- આજ ભારતવર્ષમાં પૂર્વદેશમાં વિદેહ નામનો દેશ છે. જે ગ્રન્થકારના સમયમાં તિરહુતના નામથી પ્રસિદ્ધ હતે. જ્યાં પ્રત્યેક ઘરમાં મીઠા સુંદર ફલના ભારથી નમેલા કેળના વને દેખાય છે. મુસાફર દૂધમાં પકાવેલા પિઆ અને ખીરને ખાય છે. સ્થાને સ્થાને મીઠા પાણીવાળી વાવડીઓ, મૂઆઓ, તળાવો અને નદીઓ છે. સામાન્ય માણસ પણ સંસ્કૃતભાષામાં દક્ષ છે અને અનેક પ્રશસ્ત આધ્યાત્મિક શાસ્ત્રમાં નિપુણ છે. ત્યાં અનેક અદ્ધિઓથી સમૃદ્ધ એવી મિથિલા નામની નગરી છે. અત્યારે “જગઈ' નામથી પ્રસિદ્ધ છે. એની પાસે જનક મહારાજાના ભાઈ કનકનું નિવાસસ્થાન કનકપુર છે. २-'मिहिल विदेहा य'-मिथिलानगरी विदेहाजनपदः । -प्रवचन सारोद्धार वृत्ति सहित, पृष्ठ ४४६ એજ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્ર, સૂત્રકૃતાંગ ટીકા, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર–પર્વ-૨ ઈત્યાદિમાં વિદેહ દેશને ઉલ્લેખ મળે છે. ખ–બૌદ્ધ ગ્રંથો પ્રમાણે વિદ્વાનોએ વિદેહના સંબંધમાં નીચે પ્રમાણે પ્રકાશ પાડ્યો છે. ૧-વિદેહ દેશ ૩૦૦ જન વિસ્તારવાળે અને એની રાજધાની મિથિલા સાત જન વિસ્તારવાળી હતી. એ વિદેહ દેશમાં ૧૬૦૦૦ ગામે, ૧૬૦૦૦ કઠારો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૬૦૦૦ નાચનારી છેાકરી હતી. મિથિલાથી ચંપા સુધી એક સડક હતી, જેની લંબાઇ સાઠ ચેાજન હતી. વિદેહને પડખે કાશી અને કાશલ નામના બે દેશા હતા. જીએ—ગંધાર જાતક (૪૦૬) બ’ગાનુવાદ ખંડ–૩ પૃષ્ઠ ૨૦૮ તથા -Dictionary of Pali proper names Part II Page 635 & 879 Mithila was the Capital of the Videhas and is celebrated in the Epics as the land of king Janaka. At the time of Buddha the Videha country was one of the eight constituent principalities of the Vajjian confederacy of these eight principalities of the Licchavis of Vesali and the Videhas of Mithila were, however, the most important. -Geography of Early Buddhism. Page 30 અર્થાત્–મિથિલા વિદેહની રાજધાની હતી. મહાત્મા બુ≠ના સમયમાં વજ્જીસંધના આઠ પ્રમુખ સ ંધામાંની તે એક હતી, ગ-વૈદિક ગ્રંથામાં ૧ શતપથ બ્રાહ્મણના પ્રથમ કાંડ [૪અ, ૧ આ.] ના અનુસારે વિદેહ નામ એટલા માટે પડયુ કે આને વિદેહ માથવે વસાવ્યુ હતું. 1 The videhas are mentioned in the Brahmana portion of the vedas as a people in a very adva Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૩ सहोवाच । विदेहो माथवः क॒वाहं भवानीत्यत एव हे प्राचीनं भुवनमिहि होवाच । सैषा तर्हि कोशल विदेहानां मर्यादा तेहि माथवाः | १७ | 66 (૨) શક્તિ સંગમ—તંત્રમાં લખ્યુ છે કે गण्डकीतीरमारभ्य चम्पारण्यान्तकं शिवे । विदेहभृः समाख्याता तीरभुक्त्याभिधो मनुः ॥ ગંડકી નદીથી લઈને ચમ્પારણ્ય સુધીના પ્રદેશ વિદેહ અથવા તીરભુક્તિ [તિરહુત] નામથી પ્રસિદ્ધ છે. nced stage of civilisation. The part of the country where they lived appears to have been known by the name of Videha even in the still more ancient times of the Samhitas, for the Yajurveda Samhitas mention the cows of Videha. which appeare to have been particulary, famous in ancient India. -Tribes in Ancient India. Page 235 બ્રાહ્મણ અન્યામાં વિદેહાને ઉચ્ચ સંસ્કૃતિ અને સભ્યતામાં શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. વિદેહ નામ સહિતા કરતાં પણ પહેલાનુ જણાય છે. કારણ કે યર્જુવેદ સંહિતામાં વિદેહની ગાયાના ઉલ્લેખ કરેલા છે, જે કે પ્રાચીન ભારતવર્ષમાં વિશેષરૂપે પ્રસિદ્ધ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ 3 બૃહવિપુરાણના મિથિલા ખંડમાં નીચેને બ્લેક છે. તેમાં પારાશર અને મૈત્રેયના સંવાદમાં વૈદેહી તથા મિથિલાનું વર્ણન છે. एषा तु मिथिला राजन् विष्णुसायुज्यकारिणी । वैदेही तु स्वयं यस्मात् सकृत् ग्रन्थिविमोचिनी । બીજું પણ गङ्गाहिमवतोमध्ये नदीपञ्चदशान्तरे । तैरभुक्तिरिति ख्यातो देशः परमपावनः ॥ कौशिकी तु समारभ्य गण्डकीमधिगम्य वै । योजनानि चतुर्विंशत् व्यायामः परिकीर्तितः॥ गङ्गाप्रवाहमारभ्य यावद्धमवतं वनम् । विस्तारः षोडशः प्रोक्तो देशस्य कुलनन्दन!॥ मिथिला नाम नगरी तत्रास्ते लोकविश्रुता । पञ्चभिः कारणैः पुण्या विख्याता जगतीत्रये ॥ આ કલેકેના અર્થ પ્રમાણે વિદેહના પૂર્વમાં કૌશિકી (આજકાલનું કોશી), પશ્ચિમમાં ગંડકી, દક્ષિણમાં ગંગા અને ઉત્તરમાં હિમાલય છે. પૂર્વ દિશાથી પશ્ચિમની તરફ ૧૮૦ માઈલ (૨૪ જન) અને ઉત્તરદિશાથી દક્ષિણની તરફ ૧૨૫ માઈલ [૧૬ જનો છે. આ તૈરભુક્તિ અથવા વિદેહમાં મિથિલા નામની નગરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૪ આજ બૃહવિષ્ણુ પુરાણના મિથિલાખંડમાં મિથિલાના બાર નામેા ગણાવ્યા છે. मिथिला तैरमुक्तिश्व, वैदेही नैभिकाननम् । ज्ञानशीलं कृपापीठं, स्वर्णलाङ्गलपद्धतिः । जानकी जन्मभूमिश्र, निरपेक्षा विकल्मषा | रामानन्द कटी, विश्वभावनी नित्यमङ्गला || इति द्वादश नामानि मिथिलायाः ॥ सदा भुवनसम्पन्नो नदी तीरेषु संस्थितः । तीरेषु युक्तियोगेन तैरभुक्तिरिति स्मृतः ॥ નદીના કાંઠા ઉપર આવેલ હાવાથી આ પ્રાન્ત (ભુક્તિ)નુ નામ ‘તીરભુક્તિ ’ રાખવામાં આવ્યું છે. જેનું આધુનિક રૂપ ' तिरहुत' छे. यानां प्यार नाभी उपर गएणाववामां याव्या छे. I (५) गङ्गायाः उत्तरतः विदेहदेशः । देशोऽयं वेदोपनिषत्पुराणगीयमानानां जनकानां राज्यम् । अस्यैव नामान्तरं मिथि - ला | राज्यस्य राजधान्या अपि मिथिलेव नामधेयं बभूव । सम्प्रति नेपालदेशसन्निकृष्टा जनकपुरी नाम नगरी जनकानां राजधानी सम्भाव्यते । मिथिलानाम्ना नृपतिना स्थापितं मिथिलाराज्यमिति पुराणानि कथयन्ति । -भारत-भूगोज पृष्ठ ३७. અર્થાત-ગંગાના ઉત્તરમાં વિદેહ દેશ છે. આનું જ બીજું નામ મિથિલા છે. આની રાજધાની પણ મિથિલા હતી. હાલની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ જનકપુરી એજ પ્રાચીન રાજધાની હતી. પુરાણોમાં લખ્યું છે કે-મિથિલા નામના રાજાએ આ મિથિલા રાજ્યની સ્થાપના કરી હતી. ૬ ભવિષ્યપુરાણ પ્રમાણે નિમિના પુત્ર મિથિએ મિથિલા નગરી વસાવી હતી. निमेः पुत्रस्तु तत्रैव मिथिर्नाम महान् स्मृतः। पूर्व भुजबलैयन तैरहूतस्य पार्वतः ॥ निर्मितं स्वीयनाम्ना च मिथिलापुरमुत्तमम् । पुरीजननसामर्थ्याजनकः स च कीर्तितः ।। શ્રીમદ્ ભાગવતમાં નિમિના પુત્ર જનકે મિથિલા અથવા વિદેહ વસાવાને ઉલ્લેખ છે. अराजकभयं नृणां मन्यमाना महर्षयः । देहं ममन्थुः स्म निमेः कुमार समजायत ।। जन्मना जनकः सोऽभूत् वैदेहस्तु विदेहजः । मिथिलो मथनाज्जतो मिथिला येन निर्मिता । ઉપરના ઉદ્ધરણેથી એ સ્પષ્ટ થાય છે કે વિદેહ નામનો એક પ્રાન્ત હતો. એના બાર નામમાં તીરભુક્તિ પણ એક નામ છે. ભક્તિને અર્થ થાય છે પ્રાન્ત. ભક્તિ શબ્દને પ્રાન્ત અર્થ એક તે ઉપર આપેલા શક્તિસંગમતંત્રના શ્લેકથી પ્રકટ થાય છે, અને બીજું ઉદાહરણ-ગુપ્તકાલીન શિલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ . ૧૭ લેખામાં એક ઠેકાણે ‘ ભુક્તિ ' શબ્દ વાપરેલા છે, જેના અર્થ પણ પ્રકરણ પ્રમાણે જોતા ભુક્તિના અર્થ પ્રાન્ત થાય છે. મતલબ કે આર્યાવર્તના એક પ્રાન્ત વિદ્યુ હતા, અને તે પ્રાન્તની રાજધાની મિથિલા હતી. વૈશાલી આ વિદેહ દેશની રાજધાની પાછળથી મિથિલામાંથી બહુલાઈને વૈશાલીમાં ગઈ હતી. વૈશાલીના સમ્બન્ધમાં ત્રણ મુખ્ય ધર્માંની માન્યતા નીચે પ્રમાણે હતી, * બૌદ્ધ દૃષ્ટિકાણ 1. The Vajjis, like the Licchavis, are often associated with the city of Vesali which was not only the Capital of the Licchavi clan, but also the metropoli's of the entire confederacy. 'A Buddhist tradition quoted by Rockhill (Life of the Buddha, P. 62.) mantions the city of Vesali as consisting of three districts. these districts were probably at one time the seats of three different clans. -G. of Early Buddhism Page 12 અર્થાત્–વૈશાલી દેવલ લિચ્છવિઓની જ રાજધાની ન હતી, પરંતુ સંપૂર્ણ વĐસંધની રાજધાની હતી, વૈશાલીમાં ત્રણ ગઢ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ . ગઢના પ્રમાણ માટે અમે અહીંઆ ખાતકકથા'નું (ભારતીય જ્ઞાનપીઠ કાશી) ' એકપણ જાતક' પૃષ્ઠ 3૬૬નું ઉદ્ધરણ આપીએ છીએ. “રેરાસ્ટિન નાગુતગાપુતારે તોહિ पकारेहि परिक्खितं, तीसु ठानेसु गोपुरट्टालकोट्टकयुत्तं ।" અર્થાત- “વૈશાલી નગરમાં બબ્બે માઈલ (નાગુતાલુ) પછી એક એક ગઢ હતું અને તેમાં ત્રણ સ્થાનો ઉપર અગાસીઓ સહિત પ્રવેશદ્વાર બનેલાં હતાં. આવી જ રીતે, લેમ હંસ જાતક” પૃષ્ઠ ૨૮૩માં પણ લખ્યું છે. જેમકે – ...રેતા િરિ પાપ ગજ્જરે.......” Ajatasattu is called Vedehiputto or Vaidehiputra......goes to show that king Bimbisara established metrimonial alliance with the Licchavis by marrying a Licchavi princess. - G. of Early Buddhism page-13 અજાતશત્રુને વૈદેહીપુત્ર કહેવામાં આવે છે, એથી સ્પષ્ટ છે કે બિબિસારે (શ્રેણિકે) લિચ્છવી રાજકુમારી સાથે લગ્ન કરીને લિચ્છવિઓ સાથે વૈવાહિક સન્ધિ–સંબંધ બાંધ્યો હતે. ૨. વિદેહને રાજા કરાલ જનક બહુ કામી હતો અને એક કન્યા ઉપર બલાત્કાર કરવાને કારણે પ્રજાએ તેને મારી નાખે હતો. ઘણું કરીને કરાલ વિદેહનો છેલ્લો રાજા હતા પ્રાયઃ તેની હત્યા પછી જ ત્યાં રાજસત્તાને અંત આવી ગયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ અને સંધ-રાજય સ્થાપિત થયું. સાતમી- છઠ્ઠી શતાબ્દિ ઈ. પૂ. માં વિદેહની પાડોશમાં વૈશાલીમાં પણ સંધ. રાજય હતું; ત્યાં લિચ્છવી લેકે રહેતા હતા. વિદેહે અને લિચ્છવીઓના જુદા જુદા સંઘે આપસમાં મળીને એક જ સંધ કે ગણરૂપે બની ગયા હતા અને તેનું નામ વૃજિ (કે વજિજ) ગણ હતું..... આખા વૃજિસંઘની રાજધાની પણ વૈશાલી જ હતી. એની ચારે તરફ ત્રણ ગઢ હતા. જેમાં ઠેકાણે ઠેકાણે મોટા મેટા દરવાજા અને પહેરા ભરવાના મીનારાએ બનેલા હતા. –ભારતીય ઇતિહાસની રૂપરેખા ભાગ ૧, પૃષ્ઠ ૧૦-૩૧૩ ખ. વૈદિક દષ્ટિકોણ ૧. રામાયણના બાલકાંડમાં સર્ગ ૪૭માં લખ્યું છે કેइक्ष्वाकोऽस्तु नरव्याघ्रपुत्रः परमधार्मिकः । अलम्बुषायामुत्पन्नो विशाल इति विश्रुतः ।। - તેર જાણી૯િ સ્થાને વિરાતિ પુછતા ૨૨-૨૨! ઇક્વાકુ રાજાની રાણુ અલંબુજાના પુત્ર વિશાલે વિશાલા નગરી વસાવી. ૨. ભાગવત પુરાણના નવમા સ્કન્ધ અ. ૨, શ્લોક ૩૩માં વિશાલે વૈશાલી નગરી વસાવી, એવું વર્ણન છે. . “વિશાણો વંશ ના વૈપાણી નિર્મએ gaણા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ २० The seat of the central government shifted from Janakapura in the Nepal Tarai to Vaisali (Modern Basarha in the district of Muzaffarpur ) which came into prominence in the 6th century B. C. —History of Tirhut By S. N. Singh. page–54–35 અર્થાત્—જનકપુર ( મિથિલા) ની કેન્દ્રીય સરકાર અહીંથી ઊઠીને વૈશાલી ( આધુનિક બસાઢ, મુજફ્ફરપુર જીલ્લાની અંદર આવેલું ) માં આવી ગઈ હતી.૧ ગ. જન દૃષ્ટિકાણ इतश्च वसुधावध्वा मौलिमाणिक्यसन्निभा । वैशालीति श्रीविशाला नगर्यस्त्यगरीयसी ॥ १८४ ॥ आखंडल इव/खंडशासनः पृथिवीपतिः । चेटीकृतारिभूपालस्तत्र चेटक इत्यभूत् ॥ १८५।। - त्रिषष्टिशलाका पुरुष चरित्रपर्व - १० पृष्ठ ७७ અર્થાત ધનધાન્યથી ભરપુર વિશાલ વૈશાલી નામની નગરી છે. તેના પર ચેટકનુ શાસન હતું. - तए णं से कूणिएराया तेत्तीसाए दन्तिसहस्सेहि तेत्तीसाए आससहस्सेर्हि तेत्तीसाए रहस हस्सेहि तेत्तीसाए मणुस्सकोडी हिं ૧ રાઇસ ડેવિડ્સની માન્યતા પ્રમાણે વિદેહની રાજધાની મિથિલા વૈશ્યલીથી ઉત્તર-પશ્ચિમમાં ૩૫ માઈલ ઉપર હતી. —જુએ બુદ્ધિસ્ટ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૬ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #105 -------------------------------------------------------------------------- ________________ सद्धि संपुरिखुडे सचिड्ढीए जाव रवेणं सुभेहि वसईहिं सुभेहि पायरासेहिं नाइविगिटेडि अन्तरावासेहिं वसमाणे वसमाणे अंगबणवयस्स मज्झं मझेणं जेणेव विदेहे जणवए जेणेव वेसाली नयरी, तेणेव पहारेत्य गमणाए -નિરયાટિયાગો, 98–૨ અર્થાત- ત્યારે રાજા કેણિકે ૩૩ હજાર હાથીઓ સાથે, ૩૩ હજાર ઘોડાઓ સાથે, ૩૩ હજાર રથે સાથે અને ૩૩ કોડ મનુષ્ય સાથે બધી સુલભ સામગ્રીઓ સાથે અંગ જનપદની વચ્ચેથી નિકળી વિદેહ જનપદની રાજધાની વૈશાલી નગરી તરફ પ્રયાણ કર્યું. વૈશાલી અથવા આધુનિક બસાઢ રાજા વિશાલે વસાવી હોય તે કારણે આનું નામ વિશાલા અથવા વૈશાલી પડયું હોય કે પછી ભી તેને ત્રણ વાર દૂર ખસેડીને અને વિશાલ કરવાને લીધે આનું નામ વૈશાલી પડયું હોય પરંતુ આ એક વિશાલ નગરી જરૂર હતી. આજ કાલ ૧ છે. ત્રિભુવનદાસે પ્રાચીન ભારતવર્ષ' નામના પિતાના પુસ્તકમાં અંગ દેશને મધ્યપ્રદેશના નામથી ઓળખાવ્યો છે. આજ પુસ્તકના ભાગ પહેલે પૃષ્ઠ ૪૬ ના નકશા પ્રમાણે જે કુણિય રાજાના માર્ગની શોધ કરવી હોય તે રાજા કુણિયને મગધદેવની વચમાં થઈને વિદેહ જવું પડયું હશે. ઉપર બતાવેલા “નિરયાવલિયાઓના પાઠ પ્રમાણે અંગથી વિદેડમાં જવા માટે વચમાં કોઈ દેશ હેતે પડનેતેથી ડો. સાહેબની માન્યતા કેવલ માત્ર કલ્પના જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ આ સ્થાન બસાઢ ના નામથી પ્રસિદ્ધ છે. બસાની આસપાસ માઈલ સુધી ફેલાયેલા જુના ખંડેરે આ વાતની સાક્ષી પૂરે છે. અત્યારે જે સ્થાન ઉપર બસાઢ, બનિયા, કહુઆ, કુમન છપરાગાછી અને વાસુકુંડ વસેલા છે. તે પોતાના પૂર્વવર્તી પ્રાચીન નગર વૈશાલી, વાણિજયગ્રામ, કેલ્લાગ સન્નિવેશ, કર્ણાગ્રામ અને કુડપુરની સૂચના માત્ર આપે છે. પ્રાચીન વાછ૧ ગણતંત્રની રાધાની વૈશાલી હતી. આ દેશના શાસક લિચ્છવીર ક્ષત્રિય હતા. અને તેઓ ગંગાના ઉત્તર વિદેહદેશમાં વસતા હતા. જેના પ્રમાણે અમે. નીચે આપીએ છીએ. આ પ્રમાણેના આધારે વાચકે પિતાની બુદ્ધિથી એ વાતને નિર્ણય કરે કે જેઓ લકવાડ (મુંગેર છલ્લે–મોદાગિરિ)ને લિચ્છવિઓની ભૂમિ અથવા રાજધાની હતી એમ માને છે. તેઓની ધારણે કેટલી બ્રાન્ત અને અનર્થમૂલક છે. ૧ લિચ્છવિ અને વિદેહના રાષ્ટ્રનું નામ “વજજી' હતું. વજજી કોઈ જુદી જાતિ ન હતી. મહાપરિનિવ્વાનસુરની ટીકામાં લખ્યું છે કે-ધ્રુસ ન વળી મા " અર્થાત્ “વજી' રાષ્ટ્રનું નામ હતું. ૨ દિવ્યાવદાનમાં આનું નામ “લિછિવિ છે. છે પરંતુ મહાવસ્તુમાં આને જ લેવી' રૂપે લખ્યું છે. બૌદ્ધ ગ્રન્થને જે અનુવાદ ચીની ભાષામાં થયો છે, તેમાં લિચ્છવી” અને લેછવી” બન્ને રૂપે મળે છે. “સૂત્રકૃતાંગ” અને “કલ્પસૂત્ર” આદિ જેન–શાસ્ત્રોમાં આનું પ્રાકૃત રૂપ “લેચ્છઈ' છે. જેનું સંસ્કૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ “ Vesali-a city, capital of the Licchavis -Dictionary of Pali proper Names Part II page~940 અર્થાત્–વૈશાલી લિવિએની રાજધાની હતી. વૈશાલી વિવિએની રાજધાની ઢાવાને લીધે તે મગધ કે અંગ દેશમાં ન હોઈ શકે. કારણ કે ત્યાં લિચ્છવિએનું ક્યારેય રાજ્ય ન હતુ. તેમનુ રાજ્ય વિદેહ્રદેશમાં ગંગાની ઉત્તરમાં હતું. 17 " ખ- વજ્જી ( લિચ્છવી અને વિદેàાનું રાષ્ટ્ર ) અને મગધ જનપદેાની વચ્ચે ગંગા નદ્રીની સીમા હતી. ’’ મ્રુત્ત નિકાય, ભૂમિકા પ્રથમ ભાગ, પૃષ્ઠ ૩ રૂપ ટીકાકારાએ કરેલા પ્રમાણે ‘ લેચ્છકી * છે. કુલ્લૂકભટ્ટ અને રાધવાનન્દ નામના બંગાલી ટીકાકારોએ આને · નિચ્છિતિવ’ રૂપે લખ્યું જે. જે ધણુ કરીને પ્રાચીન બંગલા ભાષામાં લકાર અને નકારને સમાન માનવાને કારણે ભ્રમથી થઈ ગયું લાગે છે. ́ મનુસંહિતા ' મોં જોલી અને ખુલહર બન્નેએ ‘ લિ Áવ ’ પાઠ રાખ્યા છે ( જીએટાઇમ્સ ઈન એન્થિયન્ટ ઈન્ડિયા, પૃષ્ઠ ૬૯૪ થી ૨૯૬) કુલ્લૂક ભટ્ટથી મેધાતિથિ ૬૦૦ વર્ષ પહેલા અને ગાવિન્દરાજ ૩૦૦ વર્ષ પહેલા થઈ ગયા છે. આ બન્નેએ લિચ્છિવિ' પાઠ આપ્યા છે. - પાઈઅસદ મહુવા'માં ‘લિન્રી' અને લેઈ બન્ને પર્યાયવાચી છે અને લેઈનું સંસ્કૃત ૩૫૮ લેચ્છકી ’ છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat C www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ (-1) “ We are told that king Bimbisara had . the road all the way from Rajagaha to the Ganges decorated with flags and garlands, and that the Licchavis too had decorated the road from the Ganges to Vesali” -Geography of Early Buddhism, page-10 અર્થાત–રાજગૃહથી લઈને ગંગા સુધીને આખો રસ્તો બિમ્બિસારે વજા પતાકાઓથી શણગારી રાખ્યું હતું. અને તેજ પ્રમાણે લિછવિઓએ ગંગાથી વૈશાલી સુધીને માર્ગ શણગાર્યો હતે. (a) “ North of the Magadhas and on the other side of the Ganges were tribes of Vajjis. (chief town of Vesali ) and still farther north the Mallas " -The life of Buddha by E. J. Thomas. page-13 લિછવિ અને વજજી (સં. વૃજિ) પર્યાયવાચી છે; (દેખે ટ્રા. ઈ. એ. ઈન્ડિયા, પૃષ્ઠ ૩૧૧) મનુએ લિવિઓને વાત્ય લખ્યા છે. (મનુસ્મૃતિ અધ્યાય ૧૦, શ્લેક ૧૦ ) અર્થાત લિચ્છવ મનુના મતે હીન ક્ષત્રિય હતા. પરંતુ લિછવિ હીન ક્ષત્રિય ન હતા આ લેકે બ્રાહ્મણ ધર્મના અનુયાયી ન હેવાથી તથા અર્વત અને ચિત્ય (જિનાલય) ની પૂજા કરતા હતા તેથી મનુએ આ લેકેને વાત્ય તરીકે લખ્યા લાગે છે. આનું વર્ણન અથર્વવેદમાં પણ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ અર્થાત–મગધના ઉત્તરમાં અને ગંગાની પેલે પાર યજીઓની જાતિ હતી. [મુખ્ય નગર વૈશાલી અને તેનાથી પણ ઉત્તરની તરફ મલે રહે છે. “ The City of Vaisali (Basarh in the Muzaffarpur district of Bihar ) the Capital of powerful Licchavi clan, was a strong hold of Buddhism in the early days." — 2500 years of Buddhism, page-320 અર્થાત લિચ્છવિવંશની શક્તિશાળી રાજધાની વૈશાલી (વિહારના મુજફફરપુર જિલ્લાનું બસાઢ) નગર શરૂઆતના દિવસોમાં બૌદ્ધધર્મને એક કિલ્લે હતે. જૈનગ્રન્થમાં ૬ આર્ય જાતિઓનું વર્ણન છે. તે જાતિએનાં નામ આ પ્રમાણે હતા:-૧ ઉચ, ૨ ભાગ, ૩ રાજન્ય,૪ જ્ઞાત', ૫ કુર, અને ૬ ઈવા રત્તી પરગણામાં બસાઢ ગામ છે. ૧ જ્ઞાતને માટે પ્રાકૃતમાં નાય, નાત અને નાથ શબ્દને પ્રયોગ થયેલ છે. જ્ઞાત શબ્દનો પ્રયોગ પણ ઘણે સ્થળે થયેલ છે. – જુઓ બહતકપસત્ર વૃતિ સહિત વિભાગ-5, પત્ર -૧૨-૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ २६ અહીં જયરિયા લેકે રહે છે. રાહુલ સાંકૃત્યાયનના મતાનુસાર આજ પ્રાચીન જ્ઞાતકે છે. આ જ આ ગણતંત્રના સંચાલક અને તીર્થકર ભગવાન મહાવીરના જન્મદાતા હતા. આ જાતિમાં જન્મ લેવાને લીધે ભગવાન મહાવીર “નાતપુર, “જ્ઞાતપુત્ર અથવા “જ્ઞાતૃપુત્ર” કહેવાય છે. બુદ્ધના સમયમાં ગંગાથી બસાઢ અથવા વૈશાલી ૩ જન (૨૪ માઈલ) દૂર હતી. આજકાલ પટણાથી ૨૭ માઈલ. અને હાજીપુરથી ૨૦ માઈલ ઉત્તરમાં મુજફફરપુર જિલ્લામાં બસાઢ ગામ છે. બસાઢથી બે માઈલ દૂર બખરાની પાસે અશોક સ્તમ્ભ છે. આનું પ્રથમ નિરીક્ષણ સેંટ માટિન અને જનરલ, કનિધામે કર્યું હતું. આજ ફેંકાએ બસાઢના પ્રાચીન ખંડેરે. તરફ ધ્યાન ખેંચ્યું હતું. ૧૯૦૩-૪માં ડો.બ્લાખની દેખરેખ નીચે ખેદકામ થયું હતું. ત્યાર પછી ૧૯૧૩-૧૪માં ડૉકટર પૂનરે ખેદાઈ–કામ કરાવ્યું હતુ. ખાસ કરીને મેહરે. અને માટીના બનેલા પદાર્થો મળ્યા છે. આ સ્થાન આજકાલ “રાજાવિશાલને ગઢ' ના નામથી પ્રસિદ્ધ છે. આ વિસ્તૃતાકાર છે. ઈંટોથી ભરેલું ઊંચું સ્થાન છે. આને ઘેરાવો લગભગ એક માઈલમાં છે. ડે. બ્લાખના માપના હિસાબે આ ગઢ ઉત્તરમાં ૭પ૭ ફીટ, દક્ષિણમાં ૭૮૦ ફીટ, પૂર્વમાં ૧૬૫૫ ફીટ તથા પશ્ચિમમાં ૧૬૫૦ ફીટ લાંબે છે. આજુબાજુના ખેતરો કરતાં ખડેરાની ઉંચાઈ લગભગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૮ ફીટ છે. આની ત્રણ બાજુ-દક્ષિણ દિશાને છેડીને એક ખાઈ જેવું છે. આ અત્યારે ૧૨૫ ફીટ પઢાળી છે. પરંતુ કનિધામે આની પહેાળાઈ ૨૦૦ ફીટ લખી છે. જેથી ગઢના ત્રણ તરપ્ તળાવ ઢાવાનું અનુ શિયાળામાં દક્ષિણ બાજુ માન થાય છે. વર્ષા ઋતુમાં અને થઈને ગઢ ઉપર જઈ શકાય છે. ગઢની પાસે લગભગ ૩૦૦ ગજ દૂર દક્ષિણ-પશ્ચિમમાં એક સ્તૂપ છે. આ ઇટાના બનેલા છે. અને આજુબાજુના ખેતરાથી ૨૩ ફીટ અને ૮ ઈંચ ઊંચા છે. ધરતી ઉપર એના વ્યાસ ૧૪૦ ફીટ છે. આ સ્તૂપની ચર્ચા ચીનીએએ નથી કરી. અહીંઆ સ્તૂપની પાસે ખાદાઇ કામ કરતાં મધ્યકાલીન યુગના બે સુંદર કાતરેલા પત્થરના થાંભલાઓ મળ્યા છે. ગઢની પશ્ચિમે બાવન તળાવાની ઉત્તરીય ટેકરા ઉપર એક ન્હાનુ એવું આધુનિક મ ંદિર છે, ત્યાં કેટલીએ મધ્યકાલીન ખડિત બુદ્ધ, બોધિસત્ત્વ, વિષ્ણુ, હર-ગૌરી, ગણેશ, સપ્તમાતૃકા તેમજ જૈન તીય કરાની પ્રતિમા પ્રાપ્ત થઇ છે. અહીં આ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ` જે ચીજો મળેલી છે, તે મહારાજાએ મહારાણીએ તથા બીજા અધિકારીઓની પેાતાના નામથી અક્તિ સેકડા મારા છે. તે મેાહરા ઉપર જે કંઈ લખેલું છે તેના કેટલાક નમૂના નીચે આપીએ છીએ. १ महाराजाधिराजश्री चन्द्रगुप्त - पत्नी महाराजश्रीगो www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૦ विन्दगुप्तमाता महादेवी श्री ध्रुवस्वामिनी. અર્થ - મહારાજાધિરાજા શ્રીચંદ્રગુપ્તની પત્ની, મહારાજ શ્રી ગેવિન્દગુપ્તની માતા મહાદેવી શ્રી ધ્રુવ સ્વામિની. ૨. યુવાનમટ્ટાર—નવીય ચાધિસ્તરણ | અર્થ–માનનીય યુવરાજન સૈન્યની ઓફીસ ३ श्री परमभट्टारक पादीय कुमारामात्याधिकरण | અ– રાજાની સેવામાં લીન કુમારના મંત્રીની ઓફીસ, ४ दण्डपाशाधिकरण । અ - પોલીસના વડાની આમ્રીસ, ५ तीरक्त्युपरिकाधिकरण | અર્થ – તિરહુત (તીરભુક્તિ)ના રાજ્યપાલનું કાર્યાલય. ६ तीरभुक्तौ विनयस्थितिस्थापकाधिकरण | અર્થ – તીરભુક્તિના સમાચાર-સંશોધકનું કાર્યાલય. ७ वैशाल्यधिष्ठानाधिकरण | અર્થ – વૈશાલી નગરીના રાજ્ય-શાસનનું કાર્યાલય. અનિયા અને ચકરામદાસ બસાઢ ગઢથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ એક માઈલ દૂર અનિયાગામ છે. એના દક્ષિણી ભાગ ચકરામદાસ છે. એચ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ બી. ડબ્લ્યુ. ઐરિકે અહીં બે પત્થરની મૂર્તિઓ હોવાને ઉલ્લેખ કર્યો છે. જે ર” ૨”x૧૪૪ ૩ અને ૧” ૧૦ x ૧” ૪૩” હતી. અહીંઆ કેટલાક માટીના પદાર્થો, મૂર્તિઓ અને સિક્કાઓ મળેલા છે. માટીનો બનેલો દી (દીવેટ) પણ તેમાં એક છે. ગળામાં પહેરવાની કેટલીક ચીજો પણ મળેલી છે. ગઢ અને ચકરામદાસની વચ્ચે લગભગ અડધે માઈલ લાંબુ એક તળાવ છે. જે ઘોડદૌડ નામથી પ્રસિદ્ધ છે. ચકરામદાસના દક્ષિણ પશ્ચિમમાં કેટલાક ઊંચા સ્થળે છે. જેના ઉપર પ્રાચીન ખડેરે મળેલા છે. કહુઆ ગઢથી ઉત્તર-પશ્ચિમમાં બે માઈલ ઉપર હુઆમાં અશોક સ્તષ્ણ, બખરાથી દક્ષિણ-પૂર્વ દિશામાં ૧ માઈલ ] સ્તૂપ અને મર્કટ હદ (આધુનિક નામ રામકુંડ) છે. વૈશાલીના સંબંધમાં હુએનસાંગે જે વર્ણન કર્યું છે, તે બરાબર આને મલતું આવે છે. હુએનસાંગે વૈશાલીના રાજપ્રાસાદને ઘેરા – પલી બતાવે છે. અને ગઢનો ઘેરાવ ૫૦૦૦ ફીટથી કંઈક ઓછો છે. આ બન્ને બાબતો એક બીજાને ઘણી જ મળતી આવે છે. આ ચીની પરિવ્રાજકે લખ્યું છે કે –“ઉત્તર પશ્ચિમમાં અશકે બનાવેલ એક સ્તૂપ હતો અને ૫૦ કે ૬૦ ફીટ ઉંચો એક થાંભલે હતા, જેના શિખર ઉપર સિંહ કતરેલ હતે. થાંભલાની દક્ષિણે એક તળાવ હતું. જયારે બુદ્ધ આ ઠેકાણે રહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ હતા ત્યારે તેમના વપરાશને માટે આ ખાદવામાં આવ્યું હતું. તળાવડાથી કંઈક દૂર પશ્ચિમમાં એક બીજો સ્તૂપ હતા. આ તે સ્થાને બનેલ હતો કે જ્યાં વાનરાઓએ બુદ્ધને મધ આપ્યું હતું. તળાવડાના ઉત્તર પૂર્વ ખૂણામાં વાંદરાની એક મૂર્તિ હતી.” આજકાલ આની સ્થિતિ નીચે પ્રમાણે જોવા મળે છે-- કહુઆમાં એક થાંભલે છે જેના ઉપર સિંહની આકૃતિ છે. આના ઉત્તરમાં અશેકે બનાવેલું એક સ્તૂપ છે. સ્તૂપના દક્ષિણ તરફ રામકુંડ નામથી પ્રસિદ્ધ એક તળાવ છે. જે બૌદ્ધ-ઇતિ. હાસમાં “મર્કટહૃદ'ના નામથી પ્રસિદ્ધ છે. અશોક સ્તન્મ “ભીમની લાઠીના નામથી અહીં પ્રસિદ્ધ છે. આ જમીનથી ૨૧ ફીટ ૮ ઈંચ ઊંચું છે. થાંભલાને ઊપરને ભાગ ૨ ફીટ ૧૦ ઇંચ ઊંચે છે, અને ઘંટીના આકારનો છે આના ઉપર પથરની શિલા છે જેના ઉપર ઉત્તરાભિમુખ સિંહ બેઠેલે છે. જનરલ કનિંધામે ૧૪ ફીટ નીચે સુધી આનું ખોદકામ કરાવ્યું હતું. અને તે પાયે નીચે પણ એવો જ ચીકણે જણ હતું, જે ઉપર છે. થાંભલાથી ઉત્તરમાં ૨૦ ગજ દૂર એક ટૂટેલે સ્તૂપ છે. આ ૧૫ ફીટ ઊંચે છે. જમીન ઉપર આ વ્યાસ ૬૫ ફીટ છે, અને આમાં લાગેલી ઈંટનું માપ ૧ર ૪ ૯ ૨૩ છે, સ્તૂપની ઉપર એક આધુનિક મંદિર છે. તેમાં વિવલની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ નીચે ભૂમિપર્શ મુદ્રામાં બેઠેલી બુદ્ધની એક વિશાલ મૂર્તિ છે. જે મુગુટ હાર અને કાનના આભૂષણ સહિત છે. બુદ્ધના મસ્ત* ની બન્ને બાજુએ મુગુટ અને આભૂષણ પહેરેલી બે બેઠેલી મૂતિઓ છે. તેમના હાથે એવી રીતે રહેલા છે કે જાણે તેઓ પ્રાર્થના ન કરી રહ્યા હોય. આ બન્ને હાની મૂર્તિઓની નીચે નીચેની પંક્તિઓ નાગરી લિપિમાં લખેલી છે. — १ देयधर्मोऽयम् पवरमहायानयायिनः करणिकोच्छाह (=ઉત્સા) મા (f) જવા-સુતા. २ यदत्रपुण्यम् तत् भवत्वाचार्योपाध्याय-मातापितोरात्मવચ પૂછામ (૪)– ३ त्वा सकल-स(द ) त्वराशेरनुत्तर-ज्ञानावाप्तयति ।" અર્થાત્ – માણિક્યના પુત્ર લેખક અને મહાયાનના પરમ અનુયાયી ઉત્સાહે ધર્મપૂર્વક કરેલું આ દાન છે. આનાથી જે કંઈ પુણ્ય ઉપાર્જન થાય તે આચાર્ય, ઉપાધ્યાય, માતા-પિતા અને પિતાનાથી લઈને સમસ્ત પ્રાણીમાત્રના અનંત કલ્યાણની પ્રાપ્તિ માટે થાઓ.” સ્તમ્ભથી ૫૦ ફીટ દૂર રામકુંડ અથવા મર્કટદ છે. જેના કાંઠા પર કૂટાગારશાલા હતી. ટાગાશાલામાં જ બુદ્દે આનન્દને પિતાના નિર્વાણુની સૂચના આપી હતી. ખેદકામ કરતાં પ્રર્વથી પશ્ચિમ તરફ જતી એક મોટી ભીંત મળી છે. જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ પાકી ઈંટોની બનેલી છે. ઈંટે ૧૫” x ૮ ૪૨” છે. ભીંતના પશ્ચિમ છેડે એક ન્હાના સ્તૂપના અવશેષો મળ્યા છે. આ સ્તૂપની ઘણી ઈંટ આમતેમ પડેલી છે. સવા સાત ઈંચના વ્યાસવાળી એક ગોળ ઈંટ હતી જેનો ઉપરનો ભાગ ગોળ હતે. આના વચમાં એક ગોળ કાણું હતું. કનિંધામનું માનવું છે કે આ ઈંટ સ્તૂપના શિખર પરની હશે. કેહુઆ, બનિયા અને બસાઢની પશ્ચિમમાં બારી નાલા” નામની નદીને પટ ઘણે દૂર સુધી ફેલાયેલો છે. અત્યારે આમાં ખેતી થાય છે. અહીંઆ એક એવી લેકેક્તિ ચાલે છે કે પ્રાચીન વૈશાલીની ચારે તરફ ખૂણાઓમાં ચાર શિવલિંગ હતા. પરન્તુ આને કેઈ આધાર મળતું નથી. અને એની સાબીતી માટે ન કાઈ પ્રમાણ છે. ઉત્તર-પૂર્વી “મહાદેવ જે કૂમનછાપરાગાછીમાં છે તે વારતવમાં બુદ્ધની મૂર્તિ છે. જે ચતુર્મુખ છે. ઉત્તર-પશ્ચિમમાં એક આરસપાહણનું લિંગ બનેલું છે જે બિલકુલ આધુનિક છે. અહિંના લેકે આ બન્નેને મહાદેવના રૂપમાં ખૂબ જ ભક્તિભાવથી પૂજે છે. વૈશાલીમાં ચીની યાત્રી - વૈશાલીમાં ફાહિયાન અને હુએનસાંગ વગેરે ચીની યાત્રીઓ આવ્યા હતા. એ લેકોએ પિતાના પ્રવાસ-વર્ણનેમાં એનું વર્ણન કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ફાહિયાને લખ્યું છે કે- વૈશાલી નગરના ઉત્તરમાં રહેલા “મહાવનમાં કૂટાગારવિહાર છે કે જે બુદ્ધદેવનું નિવાસસ્થાન છે. આનંદનો અર્ધાંગ સ્વપ છે. શહેરમાં અંબપાલી નામની વેશ્યા રહેતી હતી. તેણે બુદ્ધદેવને સ્તૂપ બનાવરાવ્યું, તે હજુ સુધી તે જ છે. શહેરના દક્ષિણમાં ત્રણ લી ઉપર અંબપાલી વેશ્યાનો બગીચો છે, જે તેણે બુદ્ધદેવને દાનમાં આવ્યો કે તેઓ આમાં રહે. બુદ્ધદેવ પરિનિવણને માટે જયારે શિખ્યો સાથે વૈશાલીના પશ્ચિમ દરવાજે થઈને નિકળ્યા તો જમણી તરફ વૈશાલી નગરને જોઈને શિષ્યને કહ્યું કે આ મારી છેલ્લી વિદાય છે, પછી લેકે એ ત્યાં સ્તૂપ બનાવરાવ્યું. અહીંથી પશ્ચિમ તરફ ત્રણ ચાર “લી” ઉપર એક સ્તૂપ છે. બુદ્ધદેવના પરિનિર્વાણ પછી સે વર્ષ બાદ વૈશાલીના ભિક્ષકોએ વિનય દશ-શીલની વિરુદ્ધ આચરણ કર્યું હતું. આ સ્થળેથી ચાર યોજન આગળ ચાલીને પાંચ નદીએના સંગમ ઉપર પહોંચ્યા. આનન્દ પરિનિર્વાણ માટે મગધથી વૈશાલી ગયે. દેવતાઓએ અજાતશત્રુને ખબર આપી. અજાતશત્રુ તરત જ સેના સાથે રથ ઉપર ચડીને નદી ઉપર પહોંચ્યો. વશાલીના લિછવિઓએ પણ આનંદનું આગમન સાંભળ્યું અને સત્કાર કરવા નદી ઉપર જઈ પહોંચયા. આનન્દ વિચાર્યું કે, આગળ જઈશ તે અજાતશત્રુને ખોટું લાગશે અને પાછા વળીશ તો લિચ્છવિઓ રાકશે. પરિણામે તેઓએ નદીની વચમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ જ “તેરોલિન' (તેના ) સમાધિવડે પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. શરીરને બે ભાગમાં વિભક્ત કરી એક એક ભાગ બને કાંઠાઓ ઉપર પહોંચાડ્યો અને બન્ને રાજાઓને અડધે અડધે શરીરને ભાગ મળે. તેઓ તે લઈને પાછા વળી ગયા અને પોતપોતાના સ્થાને સ્તૂપ બનાવરાવ્યા.” હુએનસાંગે પિતાની યાત્રા-પ્રકરણમાં લખ્યું છે કે – આ રાજ્યનું ક્ષેત્રપલ લગભગ પાંચ હજાર લીર છે-ભૂમિ ઉત્તમ અને ઉપજાઊ છે. ફલ અને ફૂલ ખૂબ થાય છે, ખાસ કરીને કરી અને કેળાં, અને લેકે એને ઉપગ પણ ખબ કરે છે. હવા-પાણી સ્વભાવિક અને અનુકૂળ આવે એવાં છે, અને મનુષ્યનાં આચરણ શુદ્ધ અને પવિત્ર છે. અહીંના લોકોની ધર્મ–પ્રત્યે રુચિ છે, અને વિદ્યાની ખૂબ જ કદર કરનારાં છે. વિરેાધી અને બૌદ્ધો બને મળીને રહે છે. કેઈ સેંકડે સંધારામે અહીં હતાં પરંતુ તે બધાં ખંડેર થઈ ગયા છે. કેઈ બેચાર ૧ એક પ્રકારને યોગાભ્યાસ છે; જેમાં આંખને તેજ ખંડ ઉપર લગાવીને ધીરે ધીરે આખા ભૂમંડલને તેજોમય જેવાની ભાવના કરવામાં આવે છે. બુદ્ધચર્યા – પૃષ્ઠ ૫૮૩ ૨ કનિંધામની એનશિયન્સ જિઓગ્રાફી ઓફ ઈન્ડિયા (સં. શ્રી. સુરેન્દ્રનાથ મજમૂદાર)માં પૃષ્ઠ ૬૫૭ ઉપર ૧ માઈલને ૫.૯૨૫ અથવા ૬ લી લગભગ માની છે. એક જનામાં ૮ માઈલ માનવામાં આવે છે. ૩ આજકાલ પણ એજ સ્થિતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ બાકી છે પરંતુ તેમાં સાધુઓ નથી. કેઈ ઠેકાણે છે તે બહુ જ છેડા. દસ વીસ મન્દિર દેવતાઓના છે, જેમાં અનેક મતાનુયાયીઓ ઉપાસના કરે છે. જૈનધર્મને માનનારાઓ મોટી સંખ્યામાં છે. વૈશાલીનું પ્રધાન શહેર બીલકુલ ઉજજડ છે. આનું ક્ષેત્રફલ ૬થી૭૦ લી સુધી અને રાજમહેલને વિસ્તાર ચાર કે પાંચ બલીના ઘેરાવામાં છે. ઘણા ઓછા લેકે આમાં રહે છે. રાજધાનીના પશ્ચિમોત્તર પાંચ કે છ લી દૂર એક સંધારામ છે. આમાં કેટલાક સાધુઓ રહે છે. આ લેકે સમ્મતીય સંસ્થા પ્રમાણે હીનયાન સંપ્રદાયના અનુયાયી છે. ક્ષત્રિયકુંડ બસાઢની પાસે વાસુકુંડ નામનું સ્થાન છે, જે પ્રાચીન ક્ષત્રિયકુંડનું સ્થાનાપન્ન છે. જૈન શાસ્ત્રમાં આને સ્થાન નિર્દેશ કરતાં લખ્યું છે કે – १ अस्थि इह भरहवासे मज्झिमदेसस्म मण्डणं परमं । सिरिकुण्डगामनयरं वसुमइस्मणीतिलयभूयं ॥७॥ -नेमिचन्द्ररिकृत महावीरचरियं पत्र २६ ભારતના મજઝમ (મધ્યદેશ) માં કુંડગ્રામ નગર છે. २ जम्बुद्दीवे दीवे मारहे वासे ... दाहिणमाहिणकुंडपुरसंनिवेसाओ उत्तरखत्तियकुंडपुरसनिवेसि नायाणं खतियाण Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ક૬ सिद्धत्थस्स खत्तियस्स कासवगुत्तस्स तिसलाए खत्तियाणीए वासिट्ठसगुत्ताए असुभाणं पुग्गलाणं अवहारं करित्ता सुभाणं पुग्गलाणं पक्खेव करित्ता कुच्छिसि गम्भं सहिरइ। –મવા IFસૂત્ર (ટ સહિત). પત્ર ૨૦૮ જબૂદ્વીપના ભારતવર્ષમાં દક્ષિણ બ્રાહ્મણકુડપુર-સનિ– વેશથી (ચાલીને)ઉત્તર ક્ષત્રિયકુડપુર સન્નિવેશમાં જ્ઞાતુક્ષત્રિના કાશ્યપગોત્રીય સિદ્ધાર્થક્ષત્રિય (રાજા)ની (પત્ની) વાસિગોત્રીય ત્રિશલા ક્ષત્રિયાણી (રાણી)ની કુક્ષિમાં અશુભ પુદ્ગલેને દૂર કરીને શુભ-પુદગલોને નાખીને ગર્ભ–પ્રવેશ કરાવે છે. - ૩ ભગવાનને આચારાહ્મસૂત્રમાં વિદેહવાસી કહ્યા છે. જે કે ટીકાકારોએ આના એકજ જેવા અર્થો કર્યા છે, પરન્તુ તે ઠીક નથી. નીચે અમે કલ્પસૂત્રમાં આવેલા “વિદેહ' શબ્દનો પ્રમાણપૂર્વક ખુલાસે કરીએ છીએ. તે ઉપરથી વાચકે સત્ય સમજી શકશે. (ક) કલ્પસૂત્રમાં આવેલ વિદેહ સંબંધી પાઠ નીચે પ્રમાણે છે. “नाए नायपुत्ते नायकुलचन्दे विदेहे विदेहदिन्ने विदेहजच्चे विदेहसूमाले तीसं वासाई विदेहंसि कहुँ ।" સૂત્ર 8. આજ પાઠ આચારાંગસૂત્રમાં પણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ' શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે બનાવેલી ‘કલ્પસૂત્ર' ઉપરની પોતાની ‘સુબેાધિકા’ નામની ટીકામાં ‘વિદ્યુ' શબ્દના અર્થ " (विदेहे) वज्रऋषभनाराचसंहननसमचतुरस्रसंस्थानमनोहरत्वात् વિશિષ્ટો વૈદો યસ્ય ના વિવેદ:''(૪ ૨૬૨,૬૩) કર્યો છે, જે સ ગત નથી લાગતા. એમ લાગે છે કે આવશ્યકણિ 'નેા પાઠ તેએાના જોવામાં નથી આવ્યા. જો જોયા હાત તેા આવા અ ન કરત. આવશ્યકચૂર્ણિના પાઠ અમે નીચે આપીએ છીએ, जाते णातपुते णातकुलविणिवट्टे विदेहे विदेहदिने विदेहजच्चे विदेहस्रमाले सत्तुस्सेहे समचउरंस संठाणसहिते वज्ञरिसभणाराय संघयणे अणुलोमवायुवेगे कंकरगहणी ચોથામે ।’ 66 * 9 . કે. પેઢી. તામપ્રાણિત ‘ આવશ્યમૂળિ. ' રૃ. ૨૬૨ આમાં વિદેહ શબ્દ હાવા છતાં પણ કલ્પસૂત્રના ટીકાકારાએ વિદેહ શબ્દના જે અર્થ કર્યો છે તે અહીં જુદી ४ रीते समचउरंस संठाणसहिते वज्जरिसिभणारायसंघयणे " આ શબ્દોમાં રહેલા છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે તેમનું ધ્યાન ભગવાનની જન્મભૂમિ તરફ——જે ખાસ બાબત હતી, ન જતાં તેમના શરીરના બંધારણ (વઋષભનારાચ સંધયણુ અને સમચતુરસસંસ્થાન) ની તર વધારે ગયું. ડૉ. જૈકાબીએ ‘વિજ્ઞ' શબ્દના અર્થ ખુબ સંગત કર્યું છે. તેએાએ 'sacred books of the East' ના ૨૨મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિભાગના પૃષ્ઠ ૨૫૬ ઉપર આને અર્થ A videha ‰ અર્થાત્ ‘વિદેહવાસી કર્ચી છે. પરન્તુ ‘ વિવે૬૨ 'ના અર્થ A native of videha · અર્થાત્ ‘વિદેહ નિવાસી કર્યો છે. જે કે ઠીક નથી. · વિલેન‹ ને અર્થ ‘વિદેહ દેશમાં શ્રેષ્ઠ ’ હોવા જોઈએ, કારણ કે ‘ નો નાય : 'ના અર્થ ઉત્કૃષ્ટ ' કરવામાં આવ્યેા છે. જેમ ‘ નાહ્યઃ સર્જાઇ ત્યર્થ:। * ( આવશ્યકનિયુકિત હારિભદ્રીય ટીકા પત્ર ૧૮૩ | ૧. ) 1 ( ખ) હવે અમે અમારા ઉપરના અર્થના સમન માટે કલ્પસૂત્ર ’ની ‘ સન્દેહવિષૌષધિટીકા ' [શ્રી જિનપ્રભસૂરિષ્કૃત] નું ઉર્દૂરણ આપીએ છીએ: " ,, एतेषां च पदानां कापि वृर्त्तिनं दृष्टा, अतो वृद्धाम्ना ચાન્થાવિ માનનીયાન ” ( પૃષ્ઠ ૯૫) અર્થાત્ આ પદેની વ્યાખ્યા કાઈ પણ ઠેકાણે જોવામાં નથી આવી. તેથી પરમ્પરાથી જુદા અર્થ પણ તેના થઈ શકે છે. આ ઉદ્ધરણથી અમારી ધારણાને પૂરેપૂરા ટેકા મળે છે, એમાં જરા પણ સન્દેહ નથી. - (ગ ) અમારી માન્યતાનુ વિશેષ સમર્થન કલ્પસૂત્રના બંગાલી અનુવાદ (વસન્તકુમાર ચટ્ટોપાધ્યાય એમ. એ. કૃત) થી પણ થાય છે. તેઓ લખે છેઃ " દક્ષ,દક્ષપ્રતિજ્ઞ, આદર્શ રૂપવાન, આલીન ( કાચબાની માફક સલીન વૃત્તિ), ભદ્રક (સુલક્ષણ), વિનીત, જ્ઞાત (સુવિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૭ દિત, પ્રસિદ્ધ), જ્ઞાતિપુત્ર, જ્ઞાતિકુલચન્દ્ર, વૈદેહ, વિદેહદત્તાત્મજ, વૈદેહણ, વિદેહસુકુમાર, શ્રમણ ભગવાન મહાવીર ત્રિશ વસર વિદેહ દેશે કાટાઈયા માતાપિતાર દેવત્વ પ્રાપ્તિ હઇલે ગુરૂજન એ મહત્તરગણેર અનુમતિ લઇયા પ્રતિજ્ઞા સમાપ્ત કરિયા છિલેન.” –કલ્પસૂત્ર, વસન્તકુમાર ચટ્ટોપાધ્યાય એમ. એ. કલકત્તા વિશ્વવિદ્યાલય, ૧૯૫૩ પૃ. ૮૭ આ બધા પ્રમાણેથી એ તાત્પર્ય નિકળે છે કે ભગવાનને જન્મ વિદેહ દેશમાં જ થયો હતો. મગધ કે અંગ દેશમાં નહિ. છેવટે અમે આ વાતને વધારે પુષ્ટ કરવા માટે દિગમ્બર ગ્રંથના પણ પ્રમાણે આપીએ છીએ. (૪) દિગમ્બર-શામાં પણ કુડપુરને જંબૂદ્વીપના ભારતવર્ષમાં વિદેહદેશની અંદર બતાવ્યું છે. (क) उन्मीलितावधिदशा सहसा विदित्वा तजन्मभक्तिभरतः प्रणतोत्तमाङ्गाः। घण्टानिनादसमवेतनिकायमुख्या दिष्टया ययुस्तदिति कुण्डपुरं सुरेन्द्राः ॥१७-६१ ॥ (મહાકવિ અસગ (ઈ. સ. ૮૮૮) વિરચિત વર્ધમાન ચરિત્ર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ (ख) सिद्धार्थनृपतितनयो भारतवास्ये विदेहकुण्डपुरे । देव्या प्रियकारिण्यां सुस्वप्नान् संप्रदय विभुः॥४॥ (मायार्थ पूज्यपाद (वि. ५भी शता) वि२थित शस्ति पृ. ११६) (ग) अथ देशोऽस्ति विस्तारी जम्बूद्वीपस्य भारते । विदेह इति विख्यातः स्वर्गखण्डसमः श्रियः ॥१॥ तत्राखडलनेवालीपद्मिनीखण्डमण्डनम् । सुखांभः कुण्डमाभाति नाम्ना कुण्डपुरं पुरम् ।।५॥ (आयार्य लिनसेन (दि. ८भी शता) विरथित हरिवंशपुराण ५७१, स २) । (घ)......... भरतेऽस्मिन् विदेहाख्ये विषये भवनाङ्गणे ॥२५१॥ राज्ञः कुण्डपुरेशस्य वसुधारापतत्पृथुः । .............. ॥२५॥ . . . (मायार्य शुशम (वि.भी शताहि) विश्थित सत्तर शण . ४६०, भारतीय ज्ञानपी अशीथी प्रशित) (ङ)............................. विदेहविषये कुण्डसज्ञायां पुरि भूपतिः ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪ नाथो नाथकुलस्यैकः सिद्वार्थाख्यस्त्रिसिद्धिभाक् । तस्य पुण्यानुभावेन प्रियासीत् प्रियकारिणी | ८ || ( ઉપર્યુક્ત- પૃષ્ઠ ૪૮૨. ) ઉપર આપેલા પ્રમાણેામાં ક્ષત્રિયકુડગામને મજિઝમ દેશમાં રહેલ વિદેહ્રદેશની અંદર બતાવેલ છે. ઉપરના નિર્દેશ પ્રમાણે ‘ મઝિમદેશ ' આર્યાવર્તનુ બીજુ નામ છે. એની અંદર જ વિદેહ દેશ છે. બીજી રીતે વિચારીએ તે ક્ષત્રિયકુંડ એ વિદેહ દેશનું એક સ્વતંત્ર નગર જ છે, " ભગવાનને શાસ્ત્રોમાં વેસાલિય” અર્થાત્ “વૈશાલિક’ના નામે લખ્યા છે. “ વૈશાલિક”ની વ્યાખ્યા કરતાં તેઓએ લખ્યું છે —— (१) विशाला जननी यस्य विशालं कुलमेव च । त्रिशालं वचनं चास्य तेन वैशालिको जिनः ॥ — सूत्रकृताङ्ग शीलांकाचार्य टीका अ० २ उद्दे० ३. વિશાલાપુત્ર ( વિજ્ઞાાઃ अपत्यं वैशालिकः ) પ્રભુ, વિશાલ રાજાના કુલના હેાવાથી અને વિશાલ વચનવાળા ઢાવાથી વૈશાલિક કહેવાતા હતા. (२) तत्थ णं सावत्थीए नयरीए पिंगलए णामं नियंठे 'वेसालिसावर परिसर ( मुल छाया ) - तस्यां श्रावस्त्यां Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૪* नगर्यो पिङ्गलको नाम निर्ग्रन्थो वैशालिक श्रावकः परिवसति -भगवतीसूत्र सटीक, भाग १, पृष्ठ २३१ તે શ્રાવસ્તો નગરીમાં પિંગલક નામના નિન્ગ વૈશાલિક શ્રાવક રહેતા હતા. ભગવાનના વૈશાલિક નામથી તેમને વૈશાલી સાથે ગાઢ. સબન્ધ હતા એ સ્પષ્ટ થાય છે. જેવી રીતે વિદેહમાં વસવાને લીધે તેઓ ‘વિદેહ’ (વૈદેહ)ના નામથી સબાધાતા,તે જ પ્રમાણે વૈશાલી દેશથી તેમના સબન્ધ હાવાથી તે ‘વૈશાલિક પણ કહેવાતા. C " ' · વૈશાલિક ' શબ્દની વ્યાખ્યા વિશારે (લેશે) મન્ન: વૈશાહિન્દ:એવી કરવાથી પૂની સાથે અની સંગતિ ઠીક બેસે છે, જેમ વિદેહ (વેદેહ) ના અર્થ વિદેહદેશવાસી કર્યો છે. વિદેતુ દેશની જેમ ‘વૈશાલી * પણ દેશ તરીકે જ ખેલાતા હતા, જેવી રીતે દીધનિકાયના મહાપરિ નિવ્વાણુ સુત્ત (પૃ. ૧૨૮, મહામાધિ ગ્રંથમાલા-પુષ્પ ૪, ઇ. સ. ૧૯૩૬)માં અમ્મપાલી ગણિકા સભિક્ષુ–સ'ધ બુદ્ધને આપેલા. પેાતાને આમ ત્રણને લિચ્છવિઓએ પેાતાને આપવા માટે કરેલી પ્રાર્થનાના જવાબમાં કહે છે કે હું આર્યપુત્રા ! જો વૈશાલી–જનપદ: આપે તે પણ આ મહાન્ ભાત (ભેાજન) ને નહીં આપું.. " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તેનુ બીનું પ્રમાણ એ છે કે ,, "The Vaisali country is described by the pilgrim as being above 5000 li in circuit. On Yuan Chwanges, vol II page-63 ― અર્થાત્-યાત્રી (હુએનસાંગે) વૈશાલી દેશનું વર્ણન કરતાં તેના ઘેરાવા ૫૦૦૦ લી' કરતાં વધારે બતાન્યા છે. તેથી આજસુધી ‘વિશાલા' કે 'વૈશાલી'ને શહેર સમજીને જે અર્થા કરવામાં આવ્યા છે તે બધા ભ્રામક છે. અને કુડપુર જે વૈશાલીની સમીપમાં હતું તે તેનું પરુ(suburb) નહિ પરંતુ સ્વત ંત્ર નગર હતું. તેમાં જ ભગવાનના જન્મ થયા હતા. બ્રાહ્મણકું ડગામ ક્ષત્રિયકુંડની સમીપમાં હતું. અને આ બન્નેની વચમાં બહુશાલ ચૈત્ય હતું. એકવાર ભગવાન્ વિહાર કરતા કરતા બ્રાહ્મણકુંડ પધાર્યા અને આ ગામની પાસે બહુશાલ ચૈત્યમાં આવીને ઊતર્યાં હતા. આ આખી કથાને ભગવતી સૂત્રના ત્રીજા ભાગમાં પૃષ્ઠ ૧૬રથી શરૂથી લખી છે, તેમાં લખ્યું છે કે— 66 तस्स णं माहणकुंडग्गामस्स णयरस्स पञ्चत्थिमेणं एत्थ णं खत्तियकुंडग्गामे नामे नयरे होत्था ।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ “બ્રાહ્મણકુંડગામની પશ્ચિમ દિશામાં ક્ષત્રિયકુંડ ગામ હતું. આ ક્ષત્રિયકુંડગામમાં જમાલિ નામને ક્ષત્રિયકુમાર રહેતો હતો. જયારે ભગવાનના બહુશાલ ચિત્યમાં પહોંચવાની સૂચના ક્ષત્રિયકુંડમાં પહોંચી તે ત્યાંથી એક મેટે જન-સમૂહ ક્ષત્રિયકુંડની વચમાં થઈને બ્રાહ્મણકુંડની તરફ ચાલ્યું. જ્યાં બહુશાલ ચૈત્ય છે, ત્યાં આવ્યું. આ ભીડને જોઈને જમાલિ પણ ત્યાં આવ્યું. ભગવતી સૂત્રમાં લખ્યું છે કે "जाव एगाभिमुहे खत्तियकुंडग्गामं नयरं मझं मज्झेणं निग्गच्छइ, निग्गच्छिइत्ता जेणेव माहणकुंडग्गामे नयरे जेणेव । ચંદુલાત્રણ રે......” ભગવાનના પ્રવચનથી જમાલિના હૃદયમાં દીક્ષા લેવાની ભાવના જાગૃત થઈ. તેથી તે પોતાના માતાપિતાની આજ્ઞા લેવા માટે પાછો ક્ષત્રિયકુંડ ગયે. આજ્ઞા મેળવ્યા પછી એક મોટા લોક-સમૂહ સાથે ___ “सत्यवाहप्पभियओ पुरओ संपट्ठिया खत्तियकुंडग्गामे नयरे मज्झं मझेणं जेणेव माहणकुण्डग्गामे नयरे, जेणेव बहु सालए चेहए, जेणेव समणे भगवं महावीरे तेणेव पहारेत्थ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ક્ષત્રિયકુંડ ગામ નગરની ઠીક મધ્યમાંથી નીકળીને બ્રાહ્મણ કુંડ ગામની તરફ બહુશાલ ચૈત્યમાં જ્યાં ભગવાન્ મહાવીર સ્વામી હતા ત્યાં (જમાલિ) આગ્ન્યા. આ વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિયકુંડની સમીપમાં જ બ્રાહ્મણગામ હાવાના સ’ભવ છે, , આ ક્ષત્રિયકુંડ ગામમાં ‘ જ્ઞાત ’ ક્ષત્રિયો રહેતા હતા તેથી આ ગામને બૌદ્ધ-ગ્રન્થામાં જ્ઞાતિક જ્ઞાતિક કે નાતિક કહીને ઉલ્લેખ કર્યો છે. નાતિક સિવાય નાદિકના નામથી પણ આને ઉલ્લેખ મળે છે. નામના ફેરફારના સબન્ધમાં ? સયુત્ત નિકાયની બુધાષની સારત્યવકાસિની ટીકામાં લખ્યુ છે કે— “ ઞાતિòતિ દિને ત્રાતાનાં ગામે ’‘ ર્ દ્વીધ નિકાયની સુમંગલ વિલાસિની ટીકામાં લખ્યું છે કેनादिकाति एवं तलाक निस्साय द्विष्णं चुल्लपितु महापितुपुत्तानं द्वे गामा | नादिकेति एकस्मि जातिगामे । " આ પ્રમાણે ગાતિક [જ્ઞાતિક] અને નાદિક બન્ને નામે એક જ સ્થાનના હતા. જ્ઞાતિ ગામ [જ્ઞાતિગામ] હાવાથી જ્ઞાતિ નામ પડયુ છે. અને નાર્દિક તડાગ (તળાવ)ની પાસે હાવાથી નાદિક કહેવાતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આ નાતિક ગામ કર્યાં હતું એના સંબંધમાં અમે નીચેના ઉદ્ધરણાથી એક નિર્ણય ઉપર આવી શકીશું— (1) Natika (V, L. Nadika-Natika) A locality in the vajji country on the high way between kotigama and vesali. અર્થાત્ જ્ઞાતિક (નાદિક, નાતિક)—વજજી દેશની અંદર વૈશાલી અને કાટિગામની વચમાં એક સ્થાન છે. Dictionary of Pali–proper Names vol I page-976 (ર) આજ ડિક્શનેરી એક્ પાલી પ્રોપર નેમ્સ ’ ના બીજા ભાગમાં પૃષ્ઠ ૭૨૩ ઉપર રાજગૃડ અને કપિલવસ્તુની વચમાં આવેલા સ્થાનાને ‘મહાપરિનિશ્વાણુ સુત્ત ' પ્રમાણે ગણાવ્યા છે. " From kapilvatthu to Rajagaha was sixty leagues. From Rajagaha to Kusinara was a distance of twenty-five leagues' and the Mahaparinibbana Sutta gives a list of the places at which the Buddha stopped during his last Journey along that road— Ambalatthika, Nalanda, Pataligama ( where he crossed the Ganges), kotigama, Nadika, Vesali, Bhandagama' Hatthigama, Ambagama, Jambugama. Bhoganagara, Pava, and the Kakuttha River, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૪s beyond which lay the Mango grove and the Sala grove of the Mallas. અર્થાતુ-કપિલવત્યુથી રાજગૃહ ૬૦ જન હતું અને રાજગૃહથી કુશીનારા ૨૫ પેજન હતું. બુદ્દે જયારે અહિંથી પિતાની છેલ્લી યાત્રા કરી તે રસ્તામાં આવનારા સ્થાનેને મહાપરિનિવાણસુત્તમાં આ પ્રમાણ ગણાવ્યા છેઅંબલથિકા, નાલન્દા, પાટલિગામ, (અહીં ગંગા નદી ઉતર્યા હતા) કેટિગામ, નાદિકા, વૈશાલી, ભંડગામ વગેરે વગેરે. આથી રપષ્ટ રૂપે એ નિર્ણય થાય છે કે “ક્ષત્રિયકુંડગામ અથવા “જ્ઞાતિક વ દેશ [વિદેહ)ની અંદર છે. બુદ્ધની જે છેલ્લી યાત્રાનું વિવરણ મળે છે, એનાથી એ જણાય છે કે આ સ્થાન કેટિગામ અને વૈશાલીની વચમાં હતું. અમારા આ કથનની પુષ્ટિ શાસ્ત્રોથી, ઐતિહાસિક સાધનથી અને પુરાતત્ત્વવિભાગે સંગ્રહેલા પ્રમાણેથી થાય છે. ખોટી ધારણાઓ ડો. હારનલ અને ડે. જે કેબીએ જેન-શાસ્ત્રો ઉપર આલેચના કરતાં કેટલાક એવાં મન્તવ્ય રજુ કર્યા છે કે જેનાથી ભ્રમ થઈ જાય. તેઓના માનવા પ્રમાણે– (૧) વાણિયગામ [સં. વાણિજ્યગ્રામ] આ વૈશાલી નામથી પ્રસિદ્ધ શહેરનું બીજું નામ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મહાવીર તીર્થકરની જન્મભૂમિ' નામને છે. હારનલ ને લેખ. જુઓ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧, અંક ૪, પૃષ્ઠ ૨૧૮ (૨) કુંડગામ નામ પણ વૈશાલીનું જ હતું અને વૈશાલી જ ભગવાનની જન્મભૂમિ હતી. –ડે. હારનલને ઉપરને લેખ ૧૯૩૦માં ડે. એકાબીએ એક લેખમાં લખ્યું હતું કે વૈશાલી–ભૂલશાલી, વાણિયગામ અને કુંડગામ આ ત્રણેના સમૂહ રૂપે હતું. કંગામમાં કલ્લાક નામની એક શેરી હતી - ભારતીય વિદ્યા સિંધી સ્મૃતિ ગ્રંથ, પૃષ્ઠ ૧૮૬ (૩) આ કેલ્યાગ-સન્નિવેશથીયુકત પરંતુ તેનાથી બહાર ક્રિપલાશ નામનું એક ચૈત્ય હતું. સાધારણ ચૈત્યની માફક તેમાં એક મંદિર અને તેની આસપાસ બગીચો હતો. આ કારણથી વિપાક-સૂત્ર (૧૨)માં તેને દૂઈપલાસ ઉજાણ” રૂપમાં લખ્યું છે, અને તે નાયકુલનું જ હતું. તેથી તેનું વર્ણન ના સવ–કા' અથવા “નાથ એ પ્રમાણે (કલ્પસૂત્ર ૧૧૫ અને આચારાંગ સૂત્ર ૨, ૧૫ સૂ. ર૨) કરવામાં આવ્યું છે. –જે. સા. સં. નં. ૧ નં ૪ પૃષ્ઠ ૨૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ (૪) મહાવીરના પિતા સિદ્ધાર્થ કંડગામ અથવા વૈશાલી નગરના કેલ્લાગ નામના લતામાં રહેનારી નાયજાતિના ક્ષત્રિયોના મુખ્ય સરદાર હતા.....સિદ્ધાર્થને કુડપુર અથવા કુડગામના રાજા તરીકે બધે ઠેકાણે વર્ણવ્યા નથી. પરંતુ એનાથી વિપરીત એક સાધારણ ક્ષત્રિય તરીકે (સિલે રિજે) સામાન્ય વર્ણન કર્યું છે, જે એક બે ઠેકાણે તેને રાજ (સિન્થ રાયા) રૂપમાં લખ્યાં છે. તેને અપવાદ રૂપે જ સમજવા જોઈએ. –ડે. હારનલને ઉપરને લેખ. સિદ્ધાર્થ કઈ મેટે રાજા ન હતા, પરંતુ ઉમરાવ માત્ર હતા, (લેખ- ડે. હર્મન જેકેબીની જૈનસૂત્રોની પ્રરતાવના અનુવાદક શાહ અંબાલાલ ચતુરભાઈ બી. એ.) - . સા. સં, ખ. ૧. અં. ૪.૪ ૭૧ (૫) મહાવીરની જન્મભૂમિ કેલાગઇ હતી અને તેથી જ જ્યારે સંસારનો ત્યાગ કર્યો ત્યારે સ્વાભાવિક રીતે જ પિતાની જન્મભૂમિની પાસે રહેલા પિલાશ નામના પિતાના જ કુલના ચયમાં પહેલા જઈને રહ્યા. (જુઓ ક૯પસૂત્ર ૧૧૫–૧૬) -ડૉ. હારનલને ઉપર્યુક્ત લેખ. (૬) તે (સિદ્ધાર્થ)ની પત્ની, જેનું નામ ત્રિશલા હતું. તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ પ૦ પણું વર્ણન એક સાધારણ ક્ષત્રિયાણીના રૂપે જ કરવામાં આવ્યું છે. જયાં સુધી મને યાદ છે તેને દેવી પે ક્યાંય લખવામાં નથી આવ્યા. –ડે. જેકેબીને ઉપરને લેખ, (૭) સન્નિવેશ અથવા લત્તો. –ડો. હારનલને લેખ. કુંડગામને આચારાંગ-સૂત્રમાં એક “સન્નિવેશ તરીકે લખ્યું છે. ટીકાકાએ એને અર્થ “યાત્રી અથવા સંધ (સાર્થવાહ) નું વિશ્રામ સ્થાન કર્યો છે.' --ડો. જેકેબીને લેખ. (૮) ઉવાસગદાસાઓમાં સૂત્ર ૭૭ અને ૭૮માં વાણિયાગામના પ્રકરણમાં પ્રયોગ કરેલા “ફનીરમારામરા અર્થાત્ ઊંચ, નીચ અને મધ્યમવર્ગવાળું વિશેષણ “દુવ” (રખિલનું બુદ્ધ ચરિત્ર. ૬૨ પૃ.) માં આવેલા નીચેના વર્ણનથી મળે છે. વૈશાલીમાં ત્રણ વિભાગ હતા. જેમાં પહેલા વિભાગમાં સેના ના કળશવાલા ૭૦૦૦ ઘર હતા. વચલા વિભાગમાં ચાંદીના કળશવાળા ૧૪૦૦૦ ઘર હતા અને છેલ્લા વિભાગમાં તાંબાના કળશવાળા ૨૧૦૦૦ ઘર હતા. આ વિભાગમાં ઊંચ, મધ્યમ અને હલકા વર્ગના લેકે ક્રમશઃ રહેતા હતા. ડે. હારનલને ઉપર્યુંકત લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ પર પરન્તુ ડો. હારનલ અને ડો. જેકેબી બન્નેની માન્યતાઓ જૈન–શાસ્ત્રો સાથે બંધ બેસતી નથી. અમે અહીં શાસ્ત્રોના પ્રમાણે આપીને ટિણિઓને બારીકાઈથી તપાસીશું. (૧) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં ભગવાન્ વૈશાલીથી વાણિજયગામ તરફ ગયા, એ ઉલ્લેખ છે. આથી આ બંને જુદા જુદા નગર હવાનું નક્કી થાય છે नाथोऽपि सिद्धार्थपुराद् वैशाली नगरों ययौ । शंखः पितृमुहृत्तत्राभ्यानर्च गणराट् प्रभुम् ॥१३८॥ ततः प्रतम्थे भगवान् ग्राम वाणिजकं प्रति । मार्गे गडकिका नाम नदी नावोत्ततार च ॥१३९॥ ત્રિ. - પુ. ૨. પર્વ ૧૦, સ , પત્ર ૪૧ અર્થાત્ ભગવાન્ વૈશાલીથી વાણિયાગામ તરફ ગયા અને વચમાં તેમને ગંડકી નદી ઉતરવી પડી. આથી એ પણ પષ્ટ થાય છે કે બન્ને ગામ જુદા જુદા હતા, એટલું જ નહિ પરન્તુ વચમાં ગંડકી નદી પણ પડતી હતી. (૨) ઉપર અમે પ્રમાણ પૂર્વક એ સાબિત કર્યું છે કે વૈશાલી, બ્રાહ્મણકુંડ, ક્ષત્રિયકુંડ એ ગંડકી નદીના પૂર્વ કિનારા ઉપર હતા, અને કર્મારગામ, કેલ્લાસન્નિવેશ, વાણિજ્યગામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ તથા દ્વિપલાશચંત્ય પશ્ચિમ કિનારા ઉપર હતા. વાસ્તવમાં આ એકજ નગરના નોખાં નખાં નામો ન હતાં. શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે ભગવાનનું એક ગામથી બીજે ગામ જવાનાં વર્ણન મળે છે. આ સિવાય જયાં કોઈ ઠેકાણે બે નામ એક સાથે આવ્યા હેય તેને વર્તમાન બેલવાની પદ્ધતિ પ્રમાણે સમજવા જોઈએ. જેવી રીતે આપણે ભાષામાં બોલીએ છીએ લગડીલેંગીઆ, દિલ્હી-આગરા, જયપુર-જોધપુર, લહેર-અમૃતસર, બનિયા-બસાઢ. આમ એક સાથે બેલવાની પદ્ધતિ કેવલ તે તે ગામની સમીપતાને લઈને પડે છે. (૩) ડે. હારનલે કલાક સન્નિવેશની પાસે એક ક્રિપલાશ ચૈત્ય ઉદ્યાન હૃપાસ ૩જ્ઞાન) બતાવ્યું છે અને તેના ઉપર નાયકલનો અધિકાર બતાવ્યા છે. ડા. સાહેબની સમ્મતિમાં “નાયબ્દવ ૩ ગાળ અને ફૂપાસ ૩ના એકજ હતા. ૧ શ્રમણ ભગવાન મહાવીર નામના પુસ્તકના પાંચમા પાને આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે-“વૈરાત્રી છે ઘશ્ચિમ સર गण्डकी नदी बहती थी। उसके पश्चिम तटपर स्थित ब्राह्मणकुण्डपुर, क्षत्रियकुण्डपुर. वाणिज्यग्राम, कर्मारग्राम और कोलाकसनिवेश जैसे अनेक रमणीय उपनगर और शाखापुर अपनी अतुलसमृद्धिसे वैशाली की. શ્રીવૃદ્ધિ વર રહે છે ” અમારી માન્યતા પ્રમાણે આ વર્ણન ઠીક નથી. શ્રી બલદેવ ઉપાધ્યાયે ધર્મ અને દર્શન' નામના પુરતમાં આ જ માન્યતાને પૃષ્ઠ ૮૫ ઉપર ફરીથી લખી છે. અનુમાન થાય છે કે વિદ્વાન લેખક પણ તેજ બ્રાતિના શિકાર બનેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ પ૩ ડો. સાહેબે જે ગ્રંથોના પ્રમાણે આપ્યા છે, તે પ્રમાણે સૂરદાસ વિના તે વાણિજ્યગામની ઉત્તર-પૂર્વમાં હતું અને બાયસંહવા ઉજ્ઞાન (જ્ઞાતવાન ઘાન) કુડપુર (ક્ષત્રિયકુંડ) ની બહાર હતું. (ક) વિપાકસૂત્રમાં લખ્યું છે કે तस्स णं वाणियगामस्स उत्तरपुरस्थिमे दिसिमाए दुईपलासे नाम उजाणे होत्था। -विवागसुयं पृष्ठ १६ (ખ) કલ્પસૂત્ર સુબોધકા ટીકામાં પત્ર ૧૧૧માં લખ્યું છે કે __ कुण्डपुरं नगरं मझं मज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव नायसंडवणे उजाणे असोगवरपायवे तेणेव उवागच्छइ । આ બંને ઉદ્દરણેથી એ નક્કી થાય છે કે નાપસંડવ” અને હિપાલ વરાળ બંને જુદા જુદા છે. (૪) ડો. હારનલ અને ડે. જેકેબી બન્નેએ સિદ્ધાર્થને રાજા ન માનતાં એક ઉમરાવ અથવા સરદાર તરીકે માન્યા છે. તેઓનું એ માનવું છે કે એક બે સ્થાનને છોડીને બાકી બધે ઠેકાણે શાળામાં સિદ્ધાર્થને “ક્ષત્રિય તરીકે જ વર્ણવ્યા છે. પરંતુ આનાથી તદ્દન વિરુદ્ધ જૈન ગ્રંથોમાં સિદ્ધાર્થને માત્ર રાજા તરીકે નથી વર્ણવ્યા પરંતુ તેમની અધીનતામાં રહેનારા બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ અધિકારીઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ક૯પસૂત્રમાં લખ્યું છે કે- “ત, i સે સિદ્ધશે વાયા વિસરા વરિયાળી...” આમાં સિદ્ધાર્થને રાજા તરીકે ઉલ્લેખ કર્યો છે. (ક. સૂ. મૂ સૂદ ૫૧) આગળ ચાલીને સૂત્ર ૬૨ માં લખ્યું છે કે ___“कप्परुक्खए विव अलंकियविभूमिए नरिंदे, सकोरिंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेण सेयवरचामराहिं उद्धन्बमाणीहिं मंगल्लजयसद्दकयालोए अजेगगणनायग-दंडनायग-राईસર-તર-જાઉં વા–ઉંધિય-મંતિ–મામતિ-અન-જોવારિયામ-ર-વિમ-નગર–નિયમ-સિદ્ધિ મેળવ–સીવાદ-સૂર-સંધિવાઢક્ષદ્ધિ પુgિછે...” આને ભાવાર્થ એ છે કે રાજા સિદ્ધાર્થ કલ્પવૃક્ષની જેમ મુકુટ વસ્ત્રો વગેરેથી વિભૂષિત “નરેન્દ્ર હતું. પ્રાચીન સાહિત્યમાં નરેન્દ્રનો પ્રાગ પ્રાય: કરીને રાજાઓ માટે થયો છે. આવા નરેદ્રની સત્તા નીચે નીચેના અધિકારીઓ રહેતા. (૧) ગણ નાયક (૨) દંડનાયક, (૩) યુવરાજ, (૪) તલવાર (કોટવાલ) (૫) માડમ્બિક (કર લેનાર) (૬) કૌટુંબિક(9) મસ્ત્રી, (૮) મહામંત્રી, (૯) ગણુક, (૧૦) દૌવારિક, (૧૧) અમાત્ય, (૧૨) ચેટ, (૧૩) પીઠમાઁક (૧૪) નાગર, (૧૫) નિગમ, (૧૬) શ્રેષ્ઠી, (૧૭) સેનાપતિ, (૧૮) સાર્થવાહ(૧૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૫૫ દૂત અને (૨૦) સન્ધિપાલ. રાજા સિદ્ધાર્થ આ અધિકારીએથી યુક્ત હતા. આવશ્યકણિ” માં પણ આના જેવું જ વર્ણન મળે છે. જે જેકેબીની માન્યતા પ્રમાણે તેઓ માત્ર ઉમરાવ હેત તે શ્રેષ્ઠી” શબ્દને પ્રવેશ કર્યો હોત, નહિ કે રાજા શબ્દને પ્રયોગ. ક્ષત્રિયને અર્થ સાધારણ ક્ષત્રિય સિવાય રાજા પણ થાય છે. આ વાતને ટેકે ટીકાકારો અને કાશેથી મળે છે. “ક્ષત્ર તુ સત્ર શાના રાજા વીદુમવા” -अभिधानचिन्तामणि सटीक पृष्ठ-३४४ આ પ્રમાણે ક્ષત્રિય, ક્ષત્ર વગેરે શબ્દનો પ્રયોગ રાજા માટે પણ થાય છે. પ્રવચનસારોદ્ધાર પત્ર ૮૪માં “ ય રત્તિ ઉપર ટીકાકાર ટીકા કરતાં લખે છે રામ૫ મારક ક્ષત્રિય રાગા” | આથી એ સ્પષ્ટ છે કે પ્રાચીન પરમ્પરામાં રાજાના ઠેકાણે પ્રકારે ક્ષત્રિય શબ્દને પણ પ્રવેશ કરતા હતા. અમારી આ માન્યતાની પુષ્ટિ ટ્રાઈબ્સ ઈન એન્સિયન્ટ ઈંડિયા' પૃષ્ઠ ૩રરમાં ડે. વિમલચરણ લે એ પણ કરી છે. Savaraswami in his commentary in the Purvamimansa Sutra, Book II, says that the word c . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ‘raja' is a synonym for Ksatriya and states that even in his time the word was used by the An. dhras to designate a Ksatriya.' પૂર્વમીમાંસા સત્રની ટીકામાં શવરસ્વામીએ લખ્યું છે કે રાજા શબ્દ ક્ષત્રિયને પર્યાયવાચી હતી અને ટીકાકારના સમયમાં પણ આંધ્રના લોકા ક્ષત્રિયમાટે રાજા શબ્દને પ્રવેગ કરતા હતા. વજળ સંધને અધ્યક્ષ રાજા ચેટક હતો, એમ નિરયાવલિયાઓના પુષ્ઠ ૨૭ માં લખ્યું છે. આની સહાયતા માટે સંધમાંથી ૯ લિવિઓ અને ૯ મë શાસન ચલાવવા માટે ચૂંટવામાં આવતા હતા. આગણ રાજા કહેવાતા હતા. આ ગણ સંઘમાં જાતક-પ્રમાણે ૭૭૦ ૭ સદયે હતા. જેમાં રાજા કહેવાતા હતા. આમાંના દરેકને ઉપરાજ સેનાપતિ, ભાંડાગારિક (કોષાધ્યક્ષ) પણ હતા. આ માટે જાતકને પુરાવો નીચે પ્રમાણે છે – " तत्थ निच्चकालं रज्जं कारेत्वा वसन्तानं येव राजनं सत्तसहससानि सत्तसतानि सत च राजानो होति, तत्तका येव उपराजानो, तत्तका सेनापतिनो तत्तका भंडागारिका ।" –u૫૦નાતક-૨૬૬ મારતીય જ્ઞાનપીઠ શી. આ ૭૭૦ ૭ રાજાઓમાં એક રાજા સિદ્ધાર્થ પણ હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૫–ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ ડો. હારનલની માન્યતા પ્રમાણે કલાગ સન્નિવેશ છે. કારણકે કિલ્લાગ એ વૈશાલીનું એક પરું હતું, એમ ડો. સાહેબનું માનવું છે. અને તેથી વૈશાલીને પણ જન્મભૂમિ માને છે. પરન્તુ અમે ઉપર એ સ્પષ્ટ કરી દીધું છે કે કાલાગ અને વૈશાલી બને ભિન્ન ભિન્ન નગર હતાં, એક બીજા પાસે જરૂર હતાં. ભગવાનની જન્મભૂમિ વાસ્તવમાં કુડપુર (ક્ષત્રિયકુંડ) હતી. અહીં ભગવાને ૩૦ વર્ષની ઉમર સુધી પિતાનું જીવન ગાળ્યું હતું. આ શહેરની બહાર રહેલા નાયસંડવણમાં ભગવાને દીક્ષા લીધી હતી. અને અહીંથી પુલમાર્ગે કર્મીગ્રામ પહોંચ્યા અને રાત્રિ વિતાવી. બીજે દિવસે સવારે કર્મારગામથી વિહાર કરીને કેલ્લાગ સન્નિવેશમાં ગયા. ઘણું કરીને ડો. સાહેબને બ્રાતિ એટલા માટે થઈ કે કુડપુરમાં જ્ઞાતકુલના ક્ષત્રિયો રહેતા હતા અને કલ્યાગમાં પણ શાકુલના ક્ષત્રિયે. તેથી તેઓએ બનેને એક સમજીને વર્ણન કર્યું છે. (૬) ડો. જેકેબીનું માનવું છે કે જન ગ્રન્થમાં ત્રિશલા માતાને બધે ઠેકાણે ક્ષત્રિયાણી રૂપેજ લખ્યા છે, દેવી તરીકે નહિ. અમે એ ઉપર બતાવી ચૂક્યા છીએ કે ક્ષત્રિયને અર્થ કાશ અને ટીકાકારોની માન્યતા પ્રમાણે “રાજા” પણ થાય છે. એ રીતે ક્ષત્રિયાણીને અર્થે દેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અથવા “રાણી પણ થાય છે. સાધારણ રીતે ભારતીય શબ્દ પ્રયાગની પરંપરા એવી છે કે ક્ષત્રિયવંશની સાથે સંબંધ હોવાથી વારંવાર ક્ષત્રિય શબ્દને ઉપગ નથી કરાતે, પરંતુ ક્ષત્રિયવંશ સાથે સંબંધ હોવા છતાં જે કંઈ બહાદુરીનું કામ કર્યું હોય અથવા રાજકુલની સાથે સંબંધ હોય તો એમ કહેવામાં આવે છે કે “છે તે ક્ષત્રિય પુત્રને તેના સન્માન માટે ક્ષત્રિય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ સિવાય જૈન શાસ્ત્રોમાં ત્રિશલા માતાને ઘણે ઠેકાણે દેવીરૂપે વર્ણવ્યા છે. પહેલા કહેલા ક્ષત્રિયકુંડવાળા પ્રકરણમાં અમે આચાર્ય પૂજ્યપાદે રચેલી “દશભકિતથી એક શ્લેક ઉબૂત કર્યો હતો. તેમાં માતા વિશલા માટે દેવીશબ્દ પ્રયોગ કર્યો છે. તે પંક્તિ આ પ્રમાણે છે 'देव्या प्रियकारिण्यां सुस्वप्नान् संप्रदय विभुः' બીજા ગ્રન્થમાં પણ દેવીને પ્રવેગ કરવામાં આવ્યો છે (ક) વવાર ત્રિશાવી યુતિ કર્મમળ્યુતમ્ રૂરૂ I (ખ) ૩ઝુવાન ગાથાવા%િ હી પ૪ . (ગ) ઘર ૨ માવતિ નિવાર સપા (૧) સવાર ત્રિરાવ સરે નરર્વમાં ૪૨ . -त्रिषाष्टिशलाकापुरुषचरित्र पर्व १०, सर्ग २ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ (ક) તાણ રે તં સાદા તિરાવી સિાવા (ખ) નિ ય ન વિણાવી ય પાયા ચ દશમ મહાવીરવયં ક્રમશઃ પત્ર ૨૮ અને ૩૩ ઉપર (૭) ડો. હારનલ સન્નિવેશને અર્થ “લત્તો' કરે છે. અને ડો. કેબીની માન્યતા પ્રમાણે તેને અર્થ “પડાવ થાય છે. આ પ્રમાણે બંને વિદ્વાનોએ ઉકત શબ્દને ખોટો અર્થ કર્યો છે. કારણ કે સન્નિવેશ શબ્દના ઘણા અર્થ થાય છે. તેમને એક અર્થ ગામ પણ છે, જે અહીં ઉપયુક્ત છે. (ક) પરિસદમwવ ના પૃષ્ઠ ૧૦૫૪ ઉપર સન્નિવેશના અર્થો નીચે પ્રમાણે લખેલા છે. ૧ નગરના બહારને પ્રદેશ, ૨ ગામ, નગર વગેરે સ્થાન, ૩ યાત્રી વગેરેને પડાવ, ૪ ગ્રામ, ગામ વગેરે, ૫ રચના વગેરે. (५) सन्निवेश घोषादिः एषां द्वन्द्वस्ततस्तेषु, अथवा ग्रामादयो ये सन्निवेशास्ते तथा तेषु ।' --શ્રીમદ્ ભગવતી સૂત્ર ટીકા, પ્રથમ ખંડ, પૃષ્ઠ ૮૫. (ગ) નિશીથ ચૂર્ણિમાં સન્નિવેશને અર્થ આપે છે. __ "सत्यावासणत्याण सणिवेसो गामा वा पीडितो संनिविट्ठो जतागतो वा लोगो सन्निविट्ठो सो सण्णिवेसं भण्णति ।" अभिधानराजेन्द्र, भाग सप्तम पृष्ट 3०७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ (4)" निवेशो नाम यत्र सार्थ आवासितः, आदि ग्रहणेन ग्रामा वा अन्यत्र प्रस्थितः सन् यत्रान्तरावासमधिवसति यात्रीयां चा गता लेाको यत्र तिष्ठनि, एषः सर्वेऽपि निवेश उच्यते" – વૃઢપસટી વિભાગ ૨, પત્ર ૩૪૨-૩૪૫ ૮ “ઉવાસગ દસાઓમાં વાપરેલા “૩૪નીવમસિમા ના આધારે ડે. હારનલે વાણિયાગામના ત્રણ વિભાગ કરવાને પ્રયત્ન કર્યો છે. દુઃવમાં આવેલા વૈશાલીના વર્ણન સાથે તેને સંબંધ જોડવાનો પ્રયત્ન કરીને વૈશાલી અને વાણિયા ગામને એક બતાવવાનો પ્રયત્ન કર્યો છે, જૈન શાસ્ત્રમાં સાધુઓ માટે નિયમ છે કે સાધુ ક્યાંય પણ ગામ, નગર, સન્નિવેશ, કે કર્ભટ વગેરેમા-ભિક્ષા માટે જાય ત્યાં કોઈ પણ જાતના વર્ગ કે વર્ણના ભેદ સિવાય ઊંચ, નીચ અને મધ્યમ કળામાં ભિક્ષા ગ્રહણ કરે. જે પ્રકરણને ડોકટર સાહેબે ઉલ્લેખ કર્યો છે ત્યાં પણ ભગવાને ગૌતમસ્વામીને ભિક્ષાની અનુમતિ આપતાં ઊંચ, નીચ અને મધ્યમ બધા વર્ગોમાં ભિક્ષા લેવાની આજ્ઞા આપી છે. गोचरः-उत्तमाधम-मध्यमकुलेष्वरक्तद्विष्टस्य भिक्षाटनम् दशवैकालिकसूत्र, हारिभद्रीयटीका पत्र १६३ ૧ શ્રી મહાવીર કથા ( સં. ગોપાલદાસ જીવાભાઈ પટેલ ) માં પૃષ્ઠ ૭૦ થી ૮૫ ની વચમાં ડૉ. હારનલના આધારે રાજા સિદ્ધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરથી આને આધાર તરીકે માનવાને પ્રયાસ કર એ નકામું છે. આ જ પ્રમાણે “અંતગડદસાઓ” માં પણ એજ કહેવામાં આવ્યું છે કે ભગવાને પુલાસપુર, દ્વારિકા વગેરેમાં ઊંચ, નીચ અને મધ્યમ કુલેમાં ભિક્ષા લેવાને આદેશ કર્યો હતો. એ જ પ્રમાણે ભગવતીસૂત્ર વગેરે અન્ય ગ્રન્થમાં પણ એવું જ વર્ણન આવે છે. એની તુલના દુત્વ માં આવતા વૈશાલી પ્રકરણથી પણ કરી શકાય છે? આવી જ રીતે શ્રીમતી સ્ટીવેન્સને ડો. હારનલની ભૂલનું પુનરાવર્તન કરવા સાથે એક ભયંકર ભૂલ એ કરી છે કે ભગવાનને વૈશ્ય-કલાત્પન્ન બતાવ્યા છે. (જુઓ Heart of Jainisim પૃષ્ઠ ૨૧-૨) પરંતુ આ માન્યતાની કેાઈ પણ રીતે પુષ્ટિ થતી નથી. આધુનિક માન્યતા આજકાલ ક્ષત્રિયકુંડ ક્યાં માનવામાં આવે છે એને ખ્યાલ અમને શ્રીમુંબઈ જેન સ્વયં સેવક મંડલ રજત મહોત્સવ થને સામાન્ય ક્ષત્રિય બતાવવા છતાં પણ તેમના રાજાપણને સ્વીકાર કર્યો છે. (જુઓ પૃષ્ઠ ૭૮). એવી જ રીતે વિદેહ, મિથિલા, વૈશાલી અને વાણિજય ગામને એક માનવામાં આવ્યા છે. જેને ઉપર પ્રતિ કાર કરવામાં આવ્યો છે. એ પ્રમાણે પૃષ્ઠ ૮૧ ઉપર “કુલને અર્થ વર કર્યો છે, તે પણ ઠીક નથી. એને અર્થ ખાનદાન થઈ શકે છે પર નહીં. પૃષ્ઠ ૨૮૯ ઉપર આનંદને જ્ઞાનકુલના લખ્યા છે. જે સર્વથા જાતિમાં નાખનારું છે. આનંદ કૌટુમ્બિક હતા, જ્ઞાતૃક નહિ, .' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્મારકગ્રન્થ સંવત ૨૦૦૧ પૃષ્ઠ ૫૦ થી પણ પ્રાપ્ત થાય છે, ત્યાં લખ્યું છે “લકખીસરાય જંકશન ઉતરીને ૧૮ માઈલ દર રહેલા લિચ્છવાડ અને ક્ષત્રિયકુંડ ગામમાં બળદ ગાડી અથવા મોટરબસથી અવાય છે. મોટી ધર્મશાળાની વચમાં શ્રી મહાવીર પ્રભુનું મનોહર મંદિર છે. ધર્મશાળાથી દક્ષિણ તરફ ક્ષત્રિયકુંડ પર્વત તરફ જવાનો રસ્તો છે. તળેટી બે માઈલ છે. ત્યાં સામે સામે બે ન્હાના મંદિર છે. અહીંથી પર્વતનો ચઢાવ શરુ થાય છે. અડધો કઠણ રસ્તો ચઢયા પછી આગળ વધારે કઠણ અને કાંકરાવાળો માર્ગ શર થાય છે. અહીં સિંહ અને વાઘને ભય હોવાથી પ્રકાશ થયા પછી જ ચઢવું વધારે શ્રેયસકર છે. સપાટ મેદાનની વચમાં કિલ્લાવાળું શ્રીમહાવીર પ્રભુનું મંદિર છે. અહીંઆ જ છેલ્લા તીર્થકર (શ્રીમહાવીર સ્વામી)નું સ્વવન, જન્મ અને દીક્ષા રૂપ ત્રણ કલ્યાણક થયા હતાં.” દિગમ્બરની માન્યતા આ વિષયમાં આ પ્રમાણે છે – નાલન્દાની થડોથડ લગભગ બે માઈલ દૂર એક કુંડલપુર નામનું ગામ છે, જે ભગવાન મહાવીરની જન્મભૂમિ છે.” –જૂએ જનસિદ્ધાન્તભાકર, ભાગ ૧૦,કિરણ ૨, પૃષ્ઠ 2 આ માન્યતાઓને કઈ ખાસ આધાર નથી. અમે પાછળ બતાવી ગયા છીએ કે ભગવાનના વિશેષણે વિદેહ, વૈદેહદત્ત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ વિદેહત્ય અને વિદેહ સુકમાલ તથા વૈશાલિક-થી એજ પ્રતીત થાય છે કે ભગવાનને વિદેહાન્તર્ગત વિશાલીની સાથે ધનિક સિંબંધ હતા. અને તેના બીલકૂલ પાસેના સ્થાનમાં તેમની જન્મભૂમિ હોવી જોઈએ. એ સિવાય તેમની બહુશાલચૈત્યમાં કરેલી સ્થિતિથી પણ તેમને આ સ્થાન સાથે સંબંધ જણાય છે. અને વૈશાલીમાં કરેલા બાર ચોમાસા પણ આજ વાતનું સમર્થન કરે છે. સાક્ષર મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ શ્રમણ ભગવાન મહાવીરમાં આજ વાતની પુષ્ટિ કરી છે. તેઓ એ જ પુસ્તકની પ્રસ્તાવનાના પૃષ્ઠ ૨૭ માં લખે છે કે – (૧) ભગવાનની દીક્ષાના બીજા દિવસે કેલ્લકસન્નિવેશમાં પારણા કરવાનો ઉલ્લેખ છે. જૈનસત્રો પ્રમાણે કલ્લાક-સન્નિવેશ બે હતા, એક વાણિજય ગામની પાસે અને બીજુ રાજગૃહની પાસે. જે ભગવાનની જન્મભૂમિ આધુનિક ક્ષત્રિયકુંડ માનવામાં આવે તે બીજે દિવસે કોલ્લામાં પારણું કરવાનું અશક્ય હતું. કારણકે રાજગૃહવાળું કલાક-સન્નિવેશ ત્યાંથી લગભગ ચાલીસ માઈલ દૂર પશ્ચિમમાં આવે છે. અને વાણિજ્ય ગામવાળું કલ્લાક એનાથી પણ ઘણું દૂર. તેથી એજ માનવું યુક્તિ યુક્ત થશે કે ભગવાને વિશાલીની પાસે રહેલા ક્ષત્રિયકંડના જ્ઞાતખંડવનમાં દીક્ષા લીધી અને બીજે દિવસે વાણિજ્ય ગામની પાસે “કલ્લામાં પારણું કર્યું. (૨) ક્ષત્રિયકુંડમાં દીક્ષા લઈને ભગવાને કર્મારગામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૬૪ કાલ્લાક-સન્નિવેશ, મેરાસન્નિવેશ વગેરેમાં વિદ્વાર કરીને અસ્થિકગામમાં ચાતુર્માસ રહ્યા. અને ચામાસા પછી પણ મેારાક, વાચાલા, કનકપ્પલ આશ્રમપદ અને શ્વેતવિકા વગેરે સ્થાનામાં વિચર્યા પછી રાજગૃહ તરફ પ્રયાણ કર્યું. અને બીજી' ચતુર્માસ રાજગૃતુમાં કર્યું. ઉપરના વિહાર-વર્ણનમાં બે મુદ્દાઓ એવા છે જે ‘આધુ નિક ક્ષત્રિયકુંડ અસલીય ક્ષત્રિયકુંડ નથી' એવું સાબિત કરે છે. પ્રથમ મુદ્દો એ છે કે ભગવાન્ પહેલું ચાતુર્માસ પુરૂ કરીને શ્વેતવિકા નગરી તરફ જાય છે અને બોજો મુદ્દો એ કે ત્યાંથી વિહાર કરીને ગંગા નદી ઉતરીને તેએ રાજગૃહુ તરફ જાય છે. ચૈતવિકા શ્રાવસ્તીથી કપિલવસ્તુની તરફ વિહાર કરતાં રસ્તામાં આવતી હતી. આ ભૂમિપ્રદેશ કેશલના પૂર્વોત્તરમાં અને વિદેહના પશ્ચિમમાં પડતા હતા, અને એ પણ નિશ્ચિત છે કે ત્યાંથી રાજગૃહની તરફ જતાં વચમાં ગંગા નદી ઉતરવી પડતી હતી, આધુનિક ક્ષત્રિયકુંડની આસપાસ નતા ધૃતવિકા નગરી હતી. અને ન તા તે તરફથી રજગૃહ તરફ જતાં ગંગા જ આળંગવી પડતી હતી. એથી એ નિશ્ચિત થાય છે કે ભગવાનની જન્મભૂમિ આધુનિક ક્ષત્રિયકુંડ જે આજકાલ દક્ષિણ વિસ્તારમાં ગિડ્ડોર સ્ટેટમાં અને પૂર્વકાલીન પ્રાદેશિક સીમાનુસાર અંગદેશમાં પડે છે, એ નથી. પરંતુ ગંગાથી ઉત્તરની તરફ ઉત્તર વિહારમાં કયાંય હતી. અને તે સ્થાન પૂકિત પ્રમાણેા અનુસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ વૈશાલીની પાસે રહેલું ક્ષત્રિયકુંડ જ હોઈ શકે છે. - . -શ્રમણ ભગવાન મહાવીર પૃષ્ઠ ૨-૨૮ (३) बहिश्रा य णायसंडे आपुच्छित्ताण नायए सव्वे । । दिवसे मुहृत्तसेसे कम्मारगाम समणुपत्तो । बहिर्धाच कुण्डपुरात् ज्ञातखण्ड उद्याने आपृच्छय ज्ञातकान्स्वजनान् सर्वान्-यथासन्निहितान् तस्मात् निर्गतः कारग्रामगमनायेति वाक्यशेषः। तत्र च पथद्वयम् । तत्र च एको लेन, अपरः स्थल्याम् , तत्र भगवान् स्थल्यां गतवान् , गच्छश्व दिवसे मुहूर्तशेषे कर्मारग्राम समनुप्राप्त इति गाथार्थः ।.......तदिवस सामिस्स छट्ठपारणय, तो भगवं विहरमाणो गओ कोल्लागसण्णिवेसे तत्थ य भिक्खट्ठा पविट्ठो बहुलमाहणगेहं जेणामेव कुल्लाएसनिवेसे बहुले माहणे । तेण महुघयसंजुत्तेण परमण्णेण पडिलाभियो। आवश्यकसूत्र हरिभद्रसूरिकृटटीका सहित १८७-१८८, અર્થાત-કંડપુરની બહાર જ્ઞાતખંડ ઉદ્યાનમાં પિતાના જાતિ બંધુઓને પૂછીને કરગામ તરફ જવા નિકળ્યા. ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ જવાના બે રસ્તા હતા–એક જળમાર્ગ અને બીજે સ્થલમાર્ગ. ભગવાન રથલ-માર્ગ (પુલ)થી ચાલ્યા અને દિવસ આથમવામાં એક મુહૂર્ત બાકી હતું, ત્યારે ત્યાં પહોંચી ગયા. (રાત્રે સ્મરગામ રહ્યા અને બીજે દિવસે).કલાકમાં પ્રવેશ કરતી વખતે તેમને છનું પારણું હતું. કલ્લાક–સન્નિવેશમાં પહોંચ્યા પછી ભગવાને ભિક્ષા માટે બહુલ નામના અમલાણના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં બહુલ બ્રાહ્મણે સાકર અને શીથી મિશ્રિત ખરથી પારણું કરાવ્યું. ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રમાં લખ્યું છે કે નવમાં ચતુર્માસ પછી અનુક્રમે વિહાર કરતાં વૈશાલીથી નાવ દ્વારા ગંડકી નદીને પાર કરીને ભગવાન વાણિજયરામ પધાર્યા. तत : प्रतस्थे भगवान् ग्राम वाणिजकं प्रति । मार्गे गण्डकिका नाम नदी नावोत्ततार च ॥ ત્રિવદિશા નમર્ગ, ર્જ ૪૮ % ૧૨, અર્થાત્ વૈશાલીથી વાણિજકઝામની તરફ જવા માટે ભગવાને ગંડકી નદી પાર કરી. આનાથી નિર્ણય થાય છે કે આ બધા ગામો એકબીજાની પાસે પાસે હતા–વૈશાલી, કુડપુર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ કર્મીચામ, કલાગ, વાણિયગ્રામ અને દુઇપલાસય. () વૈશાલી અને વણિગ્રામ પાસે પાસે હતા वेसालिं नगरि वाणियगाम च नीप्साए दुवालस अन्तरावासे वासावासं उबागए। ......वैशल्याः नगर्याः वाणिज्यग्रामस्य च निश्रया द्वादश चतुर्मासकानि वर्षावासार्थमुपागतः। -अभिवानराजेन्द्रकोष भाग ६ पृष्ठ १८८४ (૫) અભિધાનરાજેન્દ્રકેષમાં વાણિજયગ્રામ, દ્વિપલાશચૈત્ય અને છેલ્લાગસન્નિવેશને પાસે પાસે બતાવ્યા છે. " तेणं कालेणं तेणं समएणं वाणियगामे नाम नयरे होत्था। वणओ ।। तस्स वाणियगामस्स नयरस्म बहिया उत्तरपुरथिमे दितीमाए दूइपलासए नाम चेहए ।..........तस्स णं वाणियगामरस बहिया उत्तरपुरत्यिमे दिसीभाए एत्य णं कोल्लाए नामं संनिवेसे होत्था।..........वाणियगाम नयरं मझं मझेणं निग्गच्छइ, २ ता जेणेव कोल्लाए संनिवेसे, जेणेव नायकुले, बेणेव पोसहसाला, तेणेव उवागच्छई ।......तएणं से भगवं गोयमे वाणियगामे नयरे, महा पणत्तीए तहा, जाव मिक्स्वायरियाए अडमाणे अहापज्जतं भत्तपोण मम्म पडिग्गाडू Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ २ चा वाणियगामाओ पडिणिग्गच्छइ, २ ता कोल्लायस्स सनिवेसस्स अदूरसामन्तेणं वोईवयमाणे, बहुजणसई निसामेइ । बहुजणो अन्नमन्नस्स एवमाइक्खइ ४ –વાણકાગો, સં૫. વી. પ્ર. વૈવ, gg 3 સે ૧૮ અર્થાત્તે કાળ અને તે સમયમાં વાણિયાગામ નામનું નગર હતું. વર્ણન, તે વાણિયાગામ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં દ્વિપલાશ નામનું ચિત્ય હતું. તે વાણિયાગામની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં અહીં કલ્લાગ નામનો સન્નિવેશ હતો...વાણિયાગામ નગરની બીલકુલ વચમાં થઈને નિકળે છે, જ્યાં કે લાગ નામને સન્નિવેશ છે, જ્યાં જ્ઞાતલ છે, જયાં પૌષધશાલા છે, ત્યાં જ (આનંદ-શ્રાવક) આવે છે. તે વખતે ભગવાન ગૌતમસ્વામી વાણિયાગામ નગરમાં, જેવી રીતે લગવતી સૂત્રમાં બતાવ્યું છે તેવી રીતે ભિક્ષા માટે ફરતાં જેમ બતાવ્યું છે તેમ ભોજન-પાણી સારી રીતે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને વાણિયાગામથી પાછા ફરે છે. પાછા ફરતાં છેલ્લા સન્નિવેશની સમીપમાં પરસ્પર બેલતાં ઘણું માણસના શબ્દોને સાંભળે છે. ઘણા માણસે આપસમાં આ પ્રમાણે બોલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ૬૯ હવે સક્ષેપમાં અમે જે નિષ્કર્ષ ઉપર પહોંચ્યા, તે લખીયે છીએ. ૧. આધુનિક સ્થાન જેને ક્ષત્રિયકુંડ કહેવામાં આવે છે અને જે લિમ્બુઆડની પાસે બતાવવામાં આવે છે, તે મુંગેર જિલ્લાની અંદર છે. મહાભારતમાં આ પ્રદેશના એક સ્વતંત્ર રાજ્ય- મેાદ્યાગિરિ 'ના નામથી ઉલ્લેખ કર્યો છે. જે અ'તમાં અંગદેશની સાથે ભેળવવામાં આવ્યા હતા, મતલબ કે પ્રાચીન ઐતિહાસિક યુગમાં આ સ્થાન વિદેહ દેશમાં ન હતું. પરન્તુ અંગદેશ અથવા માદ્યાગિરિની અંતર્ગત હતુ. તેથી આ સ્થાન ભગવાનની જન્મભૂમિ ન હેાઈ શકે. ૨. આધુનિક ક્ષત્રિયકુંડ પર્યંત ઉપર છે, જ્યારે પ્રાચીન ક્ષત્રિયકુંડની સાથે શાસ્ત્રામાં પર્યંતનુ કાઈ વર્ણન નથી મળતું. વૈશાલીની આસપાસ ક્રાઈ પહાડ નથી, તેથી તેજ સ્થાન ભગવાનનું જન્મસ્થાન હોવાના વધારે સંભવ લાગે છે. ૩. આધુનિક ક્ષત્રિયકુંડની તળેટીમાં એક નાળુ છે. તે ગ’ડકી નદી નથી. ગંડકી નદી આજે પણ વૈશાલીની પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ so જ નિરન્તર વહે છે. ૪ શાસ્ત્રોમાં વૈશાલીની પાસે ક્ષત્રિયકુંડ બતાવ્યું છે, જ્યારે આધુનિક ક્ષત્રિયકુંડ વૈશાલીની પાસે નથી. ૫. વિદેહ-દેશ ગુંગાની ઉત્તરમાં છે, જ્યારે આધુનિક ક્ષત્રિયકુંડ ગંગાની દક્ષિણમાં છે. ઉપરના નિષ્કર્ષોંથી એ સ્પષ્ટ સાબીત થાય છે ઃ લિમ્બુઆની પાસેના પત ઉપર રહેલા સ્થાનને ભ્રાન્તિવશ ક્ષત્રિયકુંડ માની લેવામાં આવ્યુ છે. અહીંઆ ભગવાનનુ ચ્યવન, જન્મ કે દીક્ષા કાઈ પણ કલ્યાણક નથી થયું. શાસ્ત્રોના આધારે અમારૂં એ માનવુ છે કે જે સ્થાન અત્યારે સાઢના નામથી પ્રસિદ્ધ છે, તે જ પ્રાચીન વૈશાલી છે. આનીજ પાસે સ્વત ત્ર ક્ષત્રિયકુ ડગામ હતું. જ્યાં ભગવાનના ત્રણ કલ્યાણકા થયાં હતાં. આજ સ્થાનની પાસે આજે પણ વાણિયાગામ,મનપરાગાછી અને કાલ્લુઆ વિદ્યમાન છે. આ ક્ષત્રિયકુંડ આજકાલ વાસુકુંડના નામથી પ્રસિદ્ધ છે, આકિ યાલાજિકલ વિભાગ પણ વાસુકુંડને જ પ્રાચીન ક્ષત્રિયકુંડ માને છે. અહીંના નિવાસીઓ પણ એમજ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ કે ભગવાનને જન્મ અહીંયા જ થયું હતું. સન્ ૪૧માં અમે સ્વયં અહીં ત્રણ ચાર દિવસ રહીને બસાઢ, કમનછપશગાછી, હુઆ, વાણિયાગામ અને અશોકસ્તંભ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું. પરંતુ નદીને પ્રવાહ બદલાઈ જવાથી વાણિયાગામ, છેલ્લાગ, અને કર્મારામ નદીના પૂર્વ ભાગમાં આવી ગયાં છે ૧ આજ વહાલીમાં જે કંગાય છે તે જ શ્રીમહાવીર સ્વામીનું જન્મ સ્થાન છે. ત્યાં તીર્થકરોની મૂતિઓ નિકળવાથી આ વાહ પ્રગટ થાય છે. -ઝાલીન જૈન સ્મારક (બાહ્યાચારી શીતલપ્રસાદજી) પૃષ્ઠ 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ 'वैशाली' ना सम्बन्धमां केटलाक महत्त्वना अभिप्रायो. ( ૧ ) “ ભારતીય ઈતિહાસના સંબંધમાં હજી ઘણી શેાધખેાળ કરવાની જરૂર છે, ખાસ કરીને ઈતિહાસના પ્રસિદ્ધ સ્થાનાનાં સબંધમાં હજી લેાકેા બહુ ઓછું જાણે છે. સુપ્રસિદ્ધ વિદ્વાન મહાત્મા શ્રા, વિયેન્દ્રસૂરિજીએ આ દિશામાં ખૂબ મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. ભારતીય ઇતિહાસમાં સુવિખ્યાત પ્રાચીન નગરામાં વૈશાલીનું શ્રેષ્ઠ સ્થાન છે. બૌદ્ધ અને જૈન ગ્રન્થામાં આને ધણા જ ઉલ્લેખ થયેલા છે. આવા મહત્ત્વપૂર્ણ શહેરના સંબંધમાં આ પ્રામાણિક અને ઉપયોગી પુસ્તક લખીને લેખકે હિન્દી સાહિત્યની પ્રશંસનીય સેવા કરી છે. ( એકપત્ર) (૨) વૈશાલી બૌધ્–સમયનું એક પ્રસિદ્ધ નગર હતું. આ નગરનુ જૈન અને બૌદ્ધ ગ્રન્થામાં ખૂબ વર્ણન આવે છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્રી વિજયેન્દ્રસૂરિજીએ તે પ્રાચીન નગરના સ્થાનની એળખાણ કરાવવાને પરિશ્રમ કર્યાં છે. તેમના એ નિણ્ય કે આધુનિક સાઢ જ પ્રાચીન વૈશાલી છે, ઠીક લાગે છે. આય ક્ષેત્ર, વિદેહ, વૈશાલી આદિના સબંધમાં જૈન, વૈદિક તથા બૌદ્ધ ગ્રન્થાનાં પ્રમાણેા આપવામાં આવ્યા છે. જૈન અને વૈદિક ગ્રન્થાના ઉદ્દરણ તે મૂલ પુસ્તકમાંથી આપેલાં લાગે છે, પરન્તુ બૌદ્ધ ગ્રન્થાના મૂલ ઉદ્દરણુ ન આપીને અંગ્રેજીમાંથી અવતારિત કરવામાં આવ્યા છે; તે પણ મૂલમાંથી જ લેવામાં આવ્યા હૈાન તે। સારું થાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પ્રસ્તુત પુસ્તક વાંચવાથી એ જણાય છે કે વૈશાલીની પાસે કેટલાક એવા સ્થાન છે, જેને મહાવીર સ્વામીની સાથે ધનિષ્ઠ સંબંધ છે. આ સ્થાને વાણિજ્યગ્રામ, કલ્યાગ-સન્નિવેશ, કમરગ્રામ, અને ક્ષત્રિયકુડપુર છે. લેખકે આની ઓળખાણ આધુનિક વાણિયાગામ, કહુઆ, ફૂમનછાપરાગાછી અને વાસુકડથી કરી છે. જો કે જેની આધુનિક માન્યતાનુસાર મહાવીરસ્વામીનું જન્મસ્થાન લિથુઆની પાસે અથવા નાલન્દાની પાસે છે. પરંતુ લેખકે પ્રાચીન ગ્રન્થાના આધારે એ સિદ્ધ કર્યું છે કે આ બન્ને માન્યતાઓ ઠીક નથી. પરંતુ જે સ્થાનની ઓળખાણ લેખકે કરી છે, તે જ સ્થાને મહાવીર સ્વામીથી સંબંધ રાખે છે. આવી જ રીતે જૈન શાસ્ત્રો ઉપર વિવેચન કરતા ડો. હારનલ અને ડો. જેકોબીએ કંઈક વિભિન્ન સ્થાપના કરી છે. સંભવતઃ તે ભૂલે ભારતીય પરંપરાને નહીં સમજવાને કારણે થઈ છે. આ બન્ને વિદ્વાનોના પક્ષનું નિરાકરણ પણ લેખકે અત્યન્ત વિદ્વતાપૂર્ણ રીતે એકંદર પુસ્તક અત્યંત ઉપયોગી તથા મનનીય છે. કેવલ સામાન્ય વાચકને જ નહિ, પરંતુ ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે પણ કંઇક નવી સામગ્રી પ્રસ્તુત કરે છે. સાપ્તાહિક “વીર અર્જુન” તા. ૨૮ સંવત. ૨૦૦૩ શ્રાવણ ભગવાન મહાવીરનું મોસાળ વૈશાલીમાં હતું. જે લિચ્છિવી ક્ષત્રિઓની રાજધાની હતી. આધુનિક મુજફફરપુર જિલ્લાનું બસાઢ ગામ પ્રાચીન વૈશાલીનું જ પ્રતિરૂપ છે. ત્યાં જ વૈશાલી વસેલું હતું. તેની પાસે જ જ્ઞાતક્ષત્રિયાનું પ્રમુખ શહેર કુંડગ્રામ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ જ્યાં ભગવાન મહાવીર જન્મ્યા હતા. ખેદની વાત છે કે જેને પિતાના આ બન્ને ગામને ભૂલી ગયા. એવી અવસ્થામાં પસ્તુત પુસ્તકનું પ્રકાશન સમય ઉપર થયું છે જેના લેખક આચાર્ય વિયેન્દ્રસૂરિ છે, તેઓએ આ પુસ્તકમાં વૈશાલીનું પ્રાચીન અને અર્વાચીન રૂ૫ સ્પષ્ટ રીતે ચમકાવી દીધું છે અને બ્રાન્ત ધારણાઓનું ખંડન કર્યું છે. પુરાતત્ત્વપ્રેમીઓએ આને જરૂર વાંચવું જોઈએ. જેનેએ આને વાંચીને વૈશાલી અને કુંડગ્રામને ઓળખીને તેને ઉદ્ધાર કરવો જોઈએ. પુસ્તકમાં ભગવાન મહાવીર તથા લેખકને ફેટ, તથા બસાઢને નકશો પણ આપ્યો છે. લેખકે ભગવાન મહાવીરના સમયમાં આર્યદેશને પૂર્વમાં અંગમગધ સુધી, દક્ષિણમાં કૌશામ્બી સુધી, પશ્ચિમમાં કુરુક્ષેત્ર સુધી અને ઉત્તરમાં કુણાલ દેશ (શ્રાવસ્તી) સુધી બતાવ્યો છે. આ અમને ઠીક નથી લાગતું. તે વખતે આટલા પ્રદેશમાં ધર્મની માન્યતા નિબંધ થતી હતી. તેથી કલ્પસૂત્રમાં એને આર્યક્ષેત્ર કહી દીધું. તેથી એ વાત સમજવામાં નથી આવતી કે બાકીનું ભારત આર્યક્ષેત્ર ન હતું. જેન–શાસ્ત્રોમાં તે આર્ય ખંડની સ્થિતિ અને વિસ્તાર તે ઘણો વધારે છે. તેથી ભારતનો એક ભાગ જ આર્ય-દેશ કેમ માની શકાય ? વીર તા. ૨૮-૧૨-૪૬ આપે જૈન સાહિત્યના આધારે પ્રાચીન વૈશાલી ઉપર જે પ્રકાશ પાડ્યો છે, તે ઘણો જ અગત્યનું છે. છે. મેતીચન્દ્ર, પ્રિન્સ ઓફ વેસ પૂજિયમ મુંબઈતા. ૬-૯-૪૬ (૫) ખરેખર આપે આધુનિક બનિયા-બસાઢને મહાવીરસ્વામીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ 04 જન્મભૂમિ સિદ્ધ કરીને જૈન સમાજમાં પ્રચલિત એક માસ ભ્રમને દર કર્યો છે. તે માટે જૈન-સમાજ જ નહીં પરન્તુ સમસ્ત દ્વિત્સમાજ આપને ઋણી રહેશે. મારી સમ્મત્તિમાં જૈનસમાજની તરથી વૈશાલીમાં એક વિશાળ અનુસન્માન ભવન અને અતિથિશાળાની રચના થવી જોઇએ. વૈશાલીમાં આ વસ્તુમાની ન્યૂનતા ઘણી જ ખટકે છે. જૈનસમાજમાં જેવા ધમ પ્રેમ છે, તે જ પ્રમાણે તેની પાસે ધનની બહુલતા પશુ. છે. તેથી આ કાર્ય કઈ મુશ્કેલ નથી. પ્રા. મેગેન્દ્ર મિશ્ર એમ. એ. સાહિત્યરત્ન ઇતિહાસ વિભાગ, મુશીસિંહ કાલેજ મેાતીહારી, તા. ૮–૯-૪ ( ૬ ) ઈતિહાસ પ્રસિદ્ધ વૈશાલી નગરીની ભૌગેલિક સ્થિતિને પ્રમાણિત કરવા માટે જૈનાચાય શ્રી. વિયેન્દ્રસૂરિજીની “ વૈશાલી '' નામક “ પુસ્તક સપ્રમાણ અને ઉપયેગી છે. આવુ આધારયુક્ત વિવેચનાપૂ પુસ્તક પ્રગટ કરવા માટે અમે આચાય' સૂરિજીને હાર્દિક અભિનંદન આપીએ છીએ. આશા છે કે ઐતિહાસિ। આમાં આપેલા પ્રમાણેા અને ત ઉપર સારી રીતે વિચાર કરીને શ્રી. મૂરિજીના પ્રયત્નાના આદર કરશે. (૧) વિશ્વેશ્વરનાથ સ્ક જોધપુર તા. ૧૯–૮-૪૬ આપની પુસ્તક શૈશાલી ધ્યાનપૂર્વક વાંચી. સુંદર તેમજ સર્વાંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પૂર્ણ રચના થઈ છે. ઉકત નગરીની ભૌગોલિક પરિસ્થિતિ નિશ્ચિત કરવા માટે આપે વૈદિક બૌદ્ધ અને જૈન ત્રણે ધર્મોવલખિએના દૃષ્ટિકાણના આધાર લીધેા છે. તેમજ તેમનું મનન કરીને નિશ્ચયા ઉપર પહેાંચ્યા છે, આ એક વિશેષતા છે. પાશ્ચાત્ય વિદ્વાનાએ સ્થાનીય (Local ) ભૂગાલની અજ્ઞાનતાના કારણે જે ભ્રાન્ત વાર્તા લખી મારી છે, તે સુધારવાના પણુ આપે પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આપની આ પુસ્તક ઇતિહાસકારા માટે ઘણી જ મદદગાર થશે. આને વાંચ્યા પછી એમજ થાય છે કે આના પ્રચાર પ્રાચીન ભારતીય ઈતિહાસના બધા વિદ્યાનેા અને વિદ્યાથી એમાં થાય. પ્રાચીન ભારતીય ઈતિહાસની બીજી લુપ્ત નગરીના સબંધમાં પણ ફરીથી આવી પુસ્તિકાઓ પ્રકાશિત થાય એજ ઈચ્છા થાય છે. આશા છે કે આપની આ પુસ્તિકા તે લેાકેા માટે મા દ ક ખનશે. મહારાજ કુમાર રઘુવીરસિંહું સીતામઉ, (માલવા) તા. ૧૯-૮-૪} (<) “વૈશાલી ઉપર લખેલા નિબન્ધની એક પ્રતિ માકલીને મને યાદ કર્યાં, એ આપની કૃપા છે. મેં આને ધ્યાનપૂર્વક વાંચી. આ ઉપયાગી સૂચનામાથો પરિપૂણૅ છે. અને એથી વધીને આમાં પ્રત્યક્ષ જોયેલી સ્થિતિને વિસ્તાર પૂર્વક સમાવેશ છે. હું હૃદયથી ચાહુ છું કે સમય કાઢીને આપ આવા પ્રકારના નિબન્ધ શ્રાવસ્તી વગેરે ઉપર પણ લખા, પ્રો. ડા. એ. એન. ઉપાધ્યાય રાજારામ ઢાલેજ, કાલ્હાપુર ૧૫ અગસ્ત ૧૯૪૬ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #163 -------------------------------------------------------------------------- ________________ GO (૯) ૩ અગસ્તનુ પેસ્ટિકાર્ડ અને આપની વૈશાલી ઉપર લખેલી પુસ્તક મુકપાસ્ટથી પ્રાપ્ત કરીને મને ઘણા જ આનંદ થયો. પુસ્તક વાંચીને ખરેખર મને અત્યન્ત પ્રસન્નતા થઇ. હું ‘નગરની ઓળખાણ ના આપના દષ્ટિકાણુથી પૂરૂપથી સહમત . ડૉ. પી. એલ. ઔદ્ય—પૂના ૧૪ અગસ્ત ૧૯૪૬ (૧૦) વૈશાલીની પુસ્તક મળી, સાદ્યન્ત એને વાંચતાં મનમાં ઘણીજ પ્રસન્નતા થઈ. ભારતની પ્રાચીન નગરી માટે આવા અભ્યાસપુણ્ પ્રમાણ પુરસ્કર લેખાની ધણીજ જરૂર છે. આપે વૈશાલીના ભૌગાલિક સ્થાનના નિશ્ચય વૈદિક, બૌધ્ધ અને જૈન પ્રમાણેાથી કર્યો તેથી તે માનનીય છે. સાથે જ ઘેાડા રાજકીય ઇતિહાસ આપવાથી પુસ્તકની મહત્તા વધી જાત. તા. ૧૬-૮-૪} પ્રો. ડૅાલરરાય રંગીલદાસ માંકડઃ ગુજરાત નગર, કાંચી ૫ (૧૧) બન્ને પુસ્તક વાંચી, વૈચાલીની કેટલીક વાતા મારા માટે નવી છે. એના ઉપયોગ મારા ‘ભારતવર્ષના ઇતિહાસમાં કરીશ. આપે ધા વિષય એક ઠેકાણે ભેગા કરવાના મહાન પરિશ્રમ કર્યો છે. તે માટે અમે આપના આભારી છીએ. આપની સુક્ષ્મ વિચારણાથી ખૂબ જ આનંદૃ થયા. તા. ૧૩-૯-૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભગવત્ત બી. એ, વૈદિક રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ લાહાર. www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ . (૧૨) આપે . તે ( ‘વૈશાલી’—પુસ્તક)માં જે પરિશ્રમ કર્યો છે તે શ્લાધ્ય છે. હુ' તા હજી એટલાથી પરિતૃપ્ત નથી થયા. બૈશાલીના પ્રાચીન જૈમવ અને સ્વરૂપનું વર્ણન જરા વિસ્તારથી થાય તે કેવું સારું ! ૪૦૦—૫૦૦ પાનાનું પુસ્તક કઇંક ઉપયોગી થાય. છતાં આપે જે સ્થાપના કરી છે તેમાં શોધખાળની પ્રચુર સામથ્રી ભરી છે. એક વિનતિ છે: શું રેશમી અક્ષરમાં અંગ્રેજી લખવાને બદલે નાગરી—અક્ષરામાં ન લખી શકાય ? જો એવું બની શકે તે કૈવલ નાગરી અક્ષરાના જાણકાર અને માત્ર હિન્દી જાણકારી માટે પુસ્તક વિશેષ લાભપ્રદ નિવડશે એવી મારી ધારણા છે. આશા છે આપ શાખાળ સબધી આપની બીજી પુસ્ત। પણ મને સમય ઉપર માછલી આભારી કરા. બાનાલ કાશી ૨૫–૮–૪} વિશ્વનાથપ્રસાદ મિત્ર (૧૩) મારી સમ્મતિમાં બૈશાલી' પુસ્તક અત્યન્ત શ્રેષ્ઠ છે. સંક્ષેપમાં જે કહેવાતુ છે, તે સપ્રમાણ કહી દીધુ છે. આવીજ રીતે ખીજા સ્થાના માટે પણ આવા પ્રયત્ન કરશે તા જરૂર અભિનંદનીય થશે. ૫. બેચરદાસ જીવરાજ તા. ૧૯~~~૪} અમદાવાદ (૧૪) પ્રસ્તુત પુસ્તકમાં શ્રીયુત જૈનાચાયજીએ વૈશાલીની ઐતિહાસિક અને ભૌગોલિક સ્થિતિ પર વિવેચનાત્મક પ્રકાશ પાડયા છે, માપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ હસાહિત્ય, જેનસાહિત્ય અને વૈદિક સાહિત્યના દૃષ્ટિકોણનું પણ સમન્વયાત્મક સંકલન કર્યું છે. આજના ભારતના નકશામાં વૈશાલીની ભૌગોલિક સ્થિતિ કયાં હોઈ શકે છે. એને શોધખોળ પૂર્વકનો એક નકશો આપીને પણ સ્તુત્ય કાર્ય કર્યું છે. ભારતની પ્રાચીન રાજધાનીઓની પુરાતત્વ વિભાગ દ્વારા જે શોધખેળ થઈ છે, એનું ઐતિહાસિક રૂપે વિવેચન થવું જોઈએ. અને આજ પુસ્તકની માફક અન્ય રાજ્યધાનીઓ ઉપર પણ પુસ્તક પ્રકાબિત થવી જોઈએ, યદ્યપિ જૈનાચાર્યજીનું શૈશાલીની પ્રતિ આકર્ષણ મહાવીર સ્વામીનું જન્મસ્થાન હેવાના કારણે જ તેવું જોઈએ; પરંતુ પુસ્તકમાં કયાંય એક પક્ષીય દૃષ્ટિકોણ દેખાતું નથી. પુસ્તક એતિહાસિક, ભૌગોલિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ, પદનીય તેમજ સંગ્રહણીય છે. તા. ૧૫-૧૨-૪૬ –નવયુગ સાપ્તાહિક (૧૫) આપની દૌશાલી પુસ્તિકા ધ્યાન પૂર્વક વાંચી. આપે ખૂબ જ પરિશ્રમ લઈને વૌશાલી સંબંધી ગામેની તપાસ કરી છે. વાણિજયગ્રામ, કેલ્લાગ, કુંડપુર આદિ ગામેના સંબંધમાં આપના મતથી હું સહમત છું. એમાં સંદેહ નથી કે આપની પુસ્તક પ્રાચીન ઈતિહાસ અને ભૂગોળના સંશોધકોને ખૂબ જ ઉપયોગી નિવડશે. કાશી વિશ્વવિધ્યાલય અનઃ સદાશિવ અલકરઃ તા. ૧૮-૧૧-૪૬ (૧૬) આપનો બને પુસ્તકે મળી. બેથાલી” વાંચીને ઘણે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ આનંદ થયો. જૈન–સાહિત્યની સાથે મારે વિશેષ પરિચય નથી. છતાં પણ આપની આલોચના સંપૂર્ણ રીતે એતિહાસિક પ્રણાલિકાથી માન્ય છે. આપે જે કંઈ લખ્યું છે તે જૈનગ્રન્થના જ આધારે નહીં, પરંતુ પ્રત્યેક વાતને ઉપલબ્ધ બધા પ્રમાણે દ્વારા નિષ્પક્ષપાત રીતે ચચી છે. આલોચનાત્મક વિષયની મીમાંસા કરી છે. પ્રાચીન ભારતના ભૌગોલિક તત્વસંબંધી શોધખોળ કરવા માટે આ બન્ને પુસ્તકે ઘણું જ ઉપયોગી નિવડશે. ઉપરના વિષય આપે એવી સરલ ભાષામાં લખ્યા છે કે મારા જેવા સાધારણ પાઠકને પણ આપની યુકિતનું અનુસરણ કરવામાં જરાયે મુશ્કેલી પડી નથી. છે. સુરેન્દ્રનાથ સેન.. તા. ૨૦–૮-૪૬, ભૂતપૂર્વ—ઉપકુલપતિ. દિલ્હી વિશ્વવિદ્યાલય. (૧૭) ...આપનાં મેકલેલાં બધાં પુસ્તકો મળ્યાં છે. “વૈશાલી” અને “દામા.” મને ખૂબ જ ગમ્યાં. આપે મને જૈનધર્મનાં પુસ્તકે મેકલ્યાં તેથી મને હવે જૈન પુરાતન સાહિત્ય વિષે જાણુવાની ઉત્કંઠા થઈ છે. આપ મને એમાં દરવણું આપશે તો આભાર.” શાહપુર-અમદાવાદ –અનુભટ્ટ તા. ૨૩–૧–૫૪ (૧૮) “...આપની “શૈશાલી' પુસ્તક મળી, તે બદલ ધન્યવાદ. આપને પ્રયાસ અત્યન્ત પ્રશંસનીય છે.” – જૈનધર્મદિવાકર શ્રી આત્મારામજી મહારાજ તા. ૨૦-૧૭-૪૬ –લવીયાના અને “રુદ્રદામજી મને હવે જ એમાં દેરવણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ܘ (૧૯) 66 ...વૈશાથી પશુ મળી. માપની કૃપાના ભાભાર શબ્દોમાં ક્વી રીતે વ્યક્ત કરું! પુસ્તક ખૂબ જ ગવેષણા પૂણ્ અને સુંદર છે. પૂ વાંચીશ.” કાચી ભાદરવાદિ ત્રીજ સ. ૨૦૦૩ (૨૦) એ બતાવવુ નિરક છે કે વૈશાલી અને ક્ષત્રિયકુંડ આદિના સબન્ધમાં આપે જે નિષ્ણુય આપ્યા છે તે સાહિત્ય તથા શિલાલેખા સમ્બન્ધી ઉલ્લેખા દ્વારા એટલે સિદ્ધ થઈ ચૂકયા છે કે હવે એના સમ્બન્ધમાં મતભેદ ટકી જ નથી શકતા. આપના મત એ સમ્બન્ધમાં અન્તિમ નિણૅય છે. વાદરા તા. ૨૯ અગસ્ત ૧૯૪૬ વિચારાથી પૂર્ણ સહમત છું. —મુરારીલાલ કડિયા ડૉ. ખી. ભટ્ટાચા ડાયરેકટર આરિયન્ટલ ઈન્સ્ટીટયૂટ (૨૧) પુસ્તક વાંચવાથી મને વાસ્તવિક માન થયા. હું. આપના ડી. લિટ્ ( પેરીસ) ડૉ. પી. એલ. બેલ. એમ. એ. પ્રાસર આ સસ્કૃત અને તત્સંબધી ભાષા નવરાજી વાડીયા કાલેજ, પુના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ (૨૨) આપના બન્ને પ્રકાશને–વૈશાલી” અને “ વર-વિહારમીમાંસા' મળ્યા. જૈન તથા ભારતીય ઈતિહાસના સમ્બન્ધમાં આપ જે અન્વેષસુનું કાર્ય કરી રહ્યા છે. તેમાં આ બન્ને ગ્રન્થ પ્રશંસનીય વિચારધારા છે. જેન સમ્બન્ધી વિસ્તૃત સાહિત્યથી ભારતીય ઈતિહાસને હજુ ઘણું મેળવવાનું છે. આપે જે વિદ્વતાપૂર્ણ રીતે પિતાને પક્ષ સ્થાપન કર્યો છે, તો અને અન્ય બાબત પર જે કમબદ્ધ રૂ. વિચારો પ્રકટ કર્યા છે તથા પ્રાચીન મતનું જે પાંડિત્યથી જડન કર્યું છે તેનાથી પ્રત્યેક વાચકને સંતોષજ થશે. આપના આ બને પ્રકાશને અનુશીલન-કાર્યના આદર્શરૂપે સ્વીકારવા જોઈએ. લીમેન, બેડીકેટ આપને એન આર, બરી ડો. એ. ડ શેમસ. તા. ૨૧ અગસ્ત, ૧૯૪૮ (૨૩) આપના ગ્રન્થ “વૈશાલી ” માં આપે જન પરંપરાઓ, સમસામાયિક સાહિત્ય તથા અન્ય સૂત્રો સબંધી આપની વિશાળ બહુશ્રુતતાનો ઉચિત ઉપયોગ કર્યો છે. અને વિભિન્ન ધર્મોથી સંબધ રાખનાર વૈશાલીને બિહારના મુજફફરપુર જિલ્લાની અંદર વર્તમાન બસાહના રૂપમાં હોવાની ખૂબ સુદઢ પુષ્ટિ કરી છે. આશા છે ભવિષ્યમાં પુરાતત્વ સમ્બન્ધી જે ખેદાઈ-કાર્ય થશે, તેનાથી આપની વાતને વધારે પુષ્ટિ મળશે અને આ વિવાદ પ્રસ્ત પ્રશ્નનો અંત આવી જશે. છે. લીવર લેખે કલકત્તા, ૧ મી માર્ચ ૧૯૪૭ ઈન્સ્ટીટયૂટ દ સિવિલાઈજેશન ઈદી સારાને, પેરીસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માનું જીવનચરિત્ર તૈયાર થઈ રહ્યું છે. આ પુસ્તક આગમગ્રંથા, શા, શિલાલેખો અને ઈતર ગ્રંથાના ઉલ્લેખો વિગેરેના આધારે તૈયાર થઈ રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ યશોવિ, alcohlo やりたいと Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com