________________
અધિકારીઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ક૯પસૂત્રમાં લખ્યું છે કે- “ત, i સે સિદ્ધશે વાયા વિસરા વરિયાળી...” આમાં સિદ્ધાર્થને રાજા તરીકે ઉલ્લેખ કર્યો
છે. (ક. સૂ. મૂ સૂદ ૫૧) આગળ ચાલીને સૂત્ર ૬૨ માં લખ્યું છે કે
___“कप्परुक्खए विव अलंकियविभूमिए नरिंदे, सकोरिंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेण सेयवरचामराहिं उद्धन्बमाणीहिं मंगल्लजयसद्दकयालोए अजेगगणनायग-दंडनायग-राईસર-તર-જાઉં વા–ઉંધિય-મંતિ–મામતિ-અન-જોવારિયામ-ર-વિમ-નગર–નિયમ-સિદ્ધિ મેળવ–સીવાદ-સૂર-સંધિવાઢક્ષદ્ધિ પુgિછે...”
આને ભાવાર્થ એ છે કે રાજા સિદ્ધાર્થ કલ્પવૃક્ષની જેમ મુકુટ વસ્ત્રો વગેરેથી વિભૂષિત “નરેન્દ્ર હતું. પ્રાચીન સાહિત્યમાં નરેન્દ્રનો પ્રાગ પ્રાય: કરીને રાજાઓ માટે થયો છે. આવા નરેદ્રની સત્તા નીચે નીચેના અધિકારીઓ રહેતા.
(૧) ગણ નાયક (૨) દંડનાયક, (૩) યુવરાજ, (૪) તલવાર (કોટવાલ) (૫) માડમ્બિક (કર લેનાર) (૬) કૌટુંબિક(9) મસ્ત્રી, (૮) મહામંત્રી, (૯) ગણુક, (૧૦) દૌવારિક, (૧૧) અમાત્ય, (૧૨) ચેટ, (૧૩) પીઠમાઁક (૧૪) નાગર, (૧૫) નિગમ, (૧૬) શ્રેષ્ઠી, (૧૭) સેનાપતિ, (૧૮) સાર્થવાહ(૧૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com