________________
(4)" निवेशो नाम यत्र सार्थ आवासितः, आदि ग्रहणेन ग्रामा वा अन्यत्र प्रस्थितः सन् यत्रान्तरावासमधिवसति यात्रीयां चा गता लेाको यत्र तिष्ठनि, एषः सर्वेऽपि निवेश उच्यते"
– વૃઢપસટી વિભાગ ૨, પત્ર ૩૪૨-૩૪૫
૮ “ઉવાસગ દસાઓમાં વાપરેલા “૩૪નીવમસિમા ના આધારે ડે. હારનલે વાણિયાગામના ત્રણ વિભાગ કરવાને પ્રયત્ન કર્યો છે. દુઃવમાં આવેલા વૈશાલીના વર્ણન સાથે તેને સંબંધ જોડવાનો પ્રયત્ન કરીને વૈશાલી અને વાણિયા ગામને એક બતાવવાનો પ્રયત્ન કર્યો છે, જૈન શાસ્ત્રમાં સાધુઓ માટે નિયમ છે કે સાધુ ક્યાંય પણ ગામ, નગર, સન્નિવેશ, કે કર્ભટ વગેરેમા-ભિક્ષા માટે જાય ત્યાં કોઈ પણ જાતના વર્ગ કે વર્ણના ભેદ સિવાય ઊંચ, નીચ અને મધ્યમ કળામાં ભિક્ષા ગ્રહણ કરે. જે પ્રકરણને ડોકટર સાહેબે ઉલ્લેખ કર્યો છે ત્યાં પણ ભગવાને ગૌતમસ્વામીને ભિક્ષાની અનુમતિ આપતાં ઊંચ, નીચ અને મધ્યમ બધા વર્ગોમાં ભિક્ષા લેવાની આજ્ઞા આપી છે.
गोचरः-उत्तमाधम-मध्यमकुलेष्वरक्तद्विष्टस्य भिक्षाटनम्
दशवैकालिकसूत्र, हारिभद्रीयटीका पत्र १६३
૧ શ્રી મહાવીર કથા ( સં. ગોપાલદાસ જીવાભાઈ પટેલ ) માં પૃષ્ઠ ૭૦ થી ૮૫ ની વચમાં ડૉ. હારનલના આધારે રાજા સિદ્ધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com