SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ લછુઆડથી ક્ષત્રિયકુંડ જવાને આ માર્ગ શરૂ થયે છે. એ પહેલાં લેકે મથુરાપુર થઇને ક્ષત્રિયકુંડ જતા હતા. એ પ્રાચીન તીર્થમાળ સંગ્રહ” ભાગ-૧ સંવત-૧૭૫૦ માં પં. સૌભાગ્યવિજ્યજી રચિત તીર્થમાળા, બીજું લિછિવિઓની રાજધાની વૈશાલી નગરી હતી. લછવાડ નહિ. વૈશાલી અને લછવાડને એક સમજીને લેખકને આ બ્રાન્તિ થઈ લાગે છે. બાકી વૈશાલી પાસે ગંડકી નદી હતી, એ નકર વાત છે. –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૨, ૩૪, લેખકે વૈશાલી સમજીને આ વાત લખી છે. પરંતુ લિષ્ણુડની પાસે ગંડકી નહી નથી, એ તે બહુઆર (Bahaar ) નદી છે, જે લંબાઈમાં માત્ર આઠ-નવ માઈલ છે— ઓ માનચિત્ર ૭૨, એલ. ૧) વળી આગળ જતાં લેખક લખે છે કે-“મારા પાસે વડ નદી છે. -ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૬. આ નદીનું સાચું નામ વડ નથી પરતુ બરનર ( Barnar ) છે. (જૂઓ માનચિત્ર ૭૨, એલ. ૫) ચિકનાની ચડાવથી પૂર્વમાં ૬ માઈલ જતાં લેવાપાની નામનું સ્થાન આવે છે............. આ ભૂમિ જ અસલમાં લ૦ મહાવીરનું “જન્મસ્થાન છે, જેનું બીજું નામ પરિયડ છે–સરિયડ પૃષ્ઠ-૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy