________________
विs :
આ મધ્યદેશ અથવા આર્યાવર્તમાં વિદેહ નામના પ્રાંત હતો. જેનો ઉલ્લેખ ઉપર કરવામાં આવે છે. આના સંબંધમાં જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રન્થમાં ઘણું લખ્યું છે.
-जैन मान्यता प्रमाणे विहह नामना सन५ (१) હતું અને તેની રાજધાની મિથિલા હતી.
१-" इहेव भारहे वासे पुरदेसे विदेहा नाम जणवओ, संपइ काले तीरहुत्तिदेसो त्ति भण्णइ । जत्थ पइगेहं महुरमंजुलफलभारोणयाणि कयलीवणाणि दीसति । पहिया य चिवि. . डयाणि दुद्धसिद्धाणि पायसं च भुंजंति । पए पए वावीकूबतलायनईओ अ महुरोदगा, पागयजणा वि सकयभासवि- . सारया अणेगसत्थपसत्य अज्झथि निउणा य जणा। तत्थ रिद्वित्थमिअसमिद्धा मिहिला नाम नयरी हुन्था । संपयं जगइत्ति पसिद्धा । एयाए नाइदरे जणयमहारायस्स भाउणो कणयस्स निवासट्टाणं कणइपुरं वट्टइ।
-विविधतीर्थकल्प पृष्ठ ३२
૧ આ જ નગરીમાં મલ્લિનાથ, ભગવાન શ્રી નેમિનાથ ભગવાન, અકપિત ગણધર અને નમિ નામના પ્રત્યેકબુદ્ધ આદિ થયેલા છે. અહીં ભગવાન મહાવીરસ્વામીએ ૬ માસાં स्र्या तi.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com