SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ so જ નિરન્તર વહે છે. ૪ શાસ્ત્રોમાં વૈશાલીની પાસે ક્ષત્રિયકુંડ બતાવ્યું છે, જ્યારે આધુનિક ક્ષત્રિયકુંડ વૈશાલીની પાસે નથી. ૫. વિદેહ-દેશ ગુંગાની ઉત્તરમાં છે, જ્યારે આધુનિક ક્ષત્રિયકુંડ ગંગાની દક્ષિણમાં છે. ઉપરના નિષ્કર્ષોંથી એ સ્પષ્ટ સાબીત થાય છે ઃ લિમ્બુઆની પાસેના પત ઉપર રહેલા સ્થાનને ભ્રાન્તિવશ ક્ષત્રિયકુંડ માની લેવામાં આવ્યુ છે. અહીંઆ ભગવાનનુ ચ્યવન, જન્મ કે દીક્ષા કાઈ પણ કલ્યાણક નથી થયું. શાસ્ત્રોના આધારે અમારૂં એ માનવુ છે કે જે સ્થાન અત્યારે સાઢના નામથી પ્રસિદ્ધ છે, તે જ પ્રાચીન વૈશાલી છે. આનીજ પાસે સ્વત ત્ર ક્ષત્રિયકુ ડગામ હતું. જ્યાં ભગવાનના ત્રણ કલ્યાણકા થયાં હતાં. આજ સ્થાનની પાસે આજે પણ વાણિયાગામ,મનપરાગાછી અને કાલ્લુઆ વિદ્યમાન છે. આ ક્ષત્રિયકુંડ આજકાલ વાસુકુંડના નામથી પ્રસિદ્ધ છે, આકિ યાલાજિકલ વિભાગ પણ વાસુકુંડને જ પ્રાચીન ક્ષત્રિયકુંડ માને છે. અહીંના નિવાસીઓ પણ એમજ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy