SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ક્ષત્રિયકુંડ ગામ નગરની ઠીક મધ્યમાંથી નીકળીને બ્રાહ્મણ કુંડ ગામની તરફ બહુશાલ ચૈત્યમાં જ્યાં ભગવાન્ મહાવીર સ્વામી હતા ત્યાં (જમાલિ) આગ્ન્યા. આ વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિયકુંડની સમીપમાં જ બ્રાહ્મણગામ હાવાના સ’ભવ છે, , આ ક્ષત્રિયકુંડ ગામમાં ‘ જ્ઞાત ’ ક્ષત્રિયો રહેતા હતા તેથી આ ગામને બૌદ્ધ-ગ્રન્થામાં જ્ઞાતિક જ્ઞાતિક કે નાતિક કહીને ઉલ્લેખ કર્યો છે. નાતિક સિવાય નાદિકના નામથી પણ આને ઉલ્લેખ મળે છે. નામના ફેરફારના સબન્ધમાં ? સયુત્ત નિકાયની બુધાષની સારત્યવકાસિની ટીકામાં લખ્યુ છે કે— “ ઞાતિòતિ દિને ત્રાતાનાં ગામે ’‘ ર્ દ્વીધ નિકાયની સુમંગલ વિલાસિની ટીકામાં લખ્યું છે કેनादिकाति एवं तलाक निस्साय द्विष्णं चुल्लपितु महापितुपुत्तानं द्वे गामा | नादिकेति एकस्मि जातिगामे । " આ પ્રમાણે ગાતિક [જ્ઞાતિક] અને નાદિક બન્ને નામે એક જ સ્થાનના હતા. જ્ઞાતિ ગામ [જ્ઞાતિગામ] હાવાથી જ્ઞાતિ નામ પડયુ છે. અને નાર્દિક તડાગ (તળાવ)ની પાસે હાવાથી નાદિક કહેવાતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy