SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ દિત, પ્રસિદ્ધ), જ્ઞાતિપુત્ર, જ્ઞાતિકુલચન્દ્ર, વૈદેહ, વિદેહદત્તાત્મજ, વૈદેહણ, વિદેહસુકુમાર, શ્રમણ ભગવાન મહાવીર ત્રિશ વસર વિદેહ દેશે કાટાઈયા માતાપિતાર દેવત્વ પ્રાપ્તિ હઇલે ગુરૂજન એ મહત્તરગણેર અનુમતિ લઇયા પ્રતિજ્ઞા સમાપ્ત કરિયા છિલેન.” –કલ્પસૂત્ર, વસન્તકુમાર ચટ્ટોપાધ્યાય એમ. એ. કલકત્તા વિશ્વવિદ્યાલય, ૧૯૫૩ પૃ. ૮૭ આ બધા પ્રમાણેથી એ તાત્પર્ય નિકળે છે કે ભગવાનને જન્મ વિદેહ દેશમાં જ થયો હતો. મગધ કે અંગ દેશમાં નહિ. છેવટે અમે આ વાતને વધારે પુષ્ટ કરવા માટે દિગમ્બર ગ્રંથના પણ પ્રમાણે આપીએ છીએ. (૪) દિગમ્બર-શામાં પણ કુડપુરને જંબૂદ્વીપના ભારતવર્ષમાં વિદેહદેશની અંદર બતાવ્યું છે. (क) उन्मीलितावधिदशा सहसा विदित्वा तजन्मभक्तिभरतः प्रणतोत्तमाङ्गाः। घण्टानिनादसमवेतनिकायमुख्या दिष्टया ययुस्तदिति कुण्डपुरं सुरेन्द्राः ॥१७-६१ ॥ (મહાકવિ અસગ (ઈ. સ. ૮૮૮) વિરચિત વર્ધમાન ચરિત્ર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy