Book Title: Vaishali
Author(s): Vijayendrasuri
Publisher: Kashinath Sarak

View full book text
Previous | Next

Page 137
________________ પ૩ ડો. સાહેબે જે ગ્રંથોના પ્રમાણે આપ્યા છે, તે પ્રમાણે સૂરદાસ વિના તે વાણિજ્યગામની ઉત્તર-પૂર્વમાં હતું અને બાયસંહવા ઉજ્ઞાન (જ્ઞાતવાન ઘાન) કુડપુર (ક્ષત્રિયકુંડ) ની બહાર હતું. (ક) વિપાકસૂત્રમાં લખ્યું છે કે तस्स णं वाणियगामस्स उत्तरपुरस्थिमे दिसिमाए दुईपलासे नाम उजाणे होत्था। -विवागसुयं पृष्ठ १६ (ખ) કલ્પસૂત્ર સુબોધકા ટીકામાં પત્ર ૧૧૧માં લખ્યું છે કે __ कुण्डपुरं नगरं मझं मज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव नायसंडवणे उजाणे असोगवरपायवे तेणेव उवागच्छइ । આ બંને ઉદ્દરણેથી એ નક્કી થાય છે કે નાપસંડવ” અને હિપાલ વરાળ બંને જુદા જુદા છે. (૪) ડો. હારનલ અને ડે. જેકેબી બન્નેએ સિદ્ધાર્થને રાજા ન માનતાં એક ઉમરાવ અથવા સરદાર તરીકે માન્યા છે. તેઓનું એ માનવું છે કે એક બે સ્થાનને છોડીને બાકી બધે ઠેકાણે શાળામાં સિદ્ધાર્થને “ક્ષત્રિય તરીકે જ વર્ણવ્યા છે. પરંતુ આનાથી તદ્દન વિરુદ્ધ જૈન ગ્રંથોમાં સિદ્ધાર્થને માત્ર રાજા તરીકે નથી વર્ણવ્યા પરંતુ તેમની અધીનતામાં રહેનારા બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170