________________
૫૮
અથવા “રાણી પણ થાય છે. સાધારણ રીતે ભારતીય શબ્દ પ્રયાગની પરંપરા એવી છે કે ક્ષત્રિયવંશની સાથે સંબંધ હોવાથી વારંવાર ક્ષત્રિય શબ્દને ઉપગ નથી કરાતે, પરંતુ ક્ષત્રિયવંશ સાથે સંબંધ હોવા છતાં જે કંઈ બહાદુરીનું કામ કર્યું હોય અથવા રાજકુલની સાથે સંબંધ હોય તો એમ કહેવામાં આવે છે કે “છે તે ક્ષત્રિય પુત્રને તેના સન્માન માટે ક્ષત્રિય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
આ સિવાય જૈન શાસ્ત્રોમાં ત્રિશલા માતાને ઘણે ઠેકાણે દેવીરૂપે વર્ણવ્યા છે. પહેલા કહેલા ક્ષત્રિયકુંડવાળા પ્રકરણમાં અમે આચાર્ય પૂજ્યપાદે રચેલી “દશભકિતથી એક શ્લેક ઉબૂત કર્યો હતો. તેમાં માતા વિશલા માટે દેવીશબ્દ પ્રયોગ કર્યો છે. તે પંક્તિ આ પ્રમાણે છે
'देव्या प्रियकारिण्यां सुस्वप्नान् संप्रदय विभुः'
બીજા ગ્રન્થમાં પણ દેવીને પ્રવેગ કરવામાં આવ્યો છે (ક) વવાર ત્રિશાવી યુતિ કર્મમળ્યુતમ્ રૂરૂ I (ખ) ૩ઝુવાન ગાથાવા%િ હી પ૪ . (ગ) ઘર ૨ માવતિ નિવાર સપા (૧) સવાર ત્રિરાવ સરે નરર્વમાં ૪૨ .
-त्रिषाष्टिशलाकापुरुषचरित्र पर्व १०, सर्ग २
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com