________________
(ક) તાણ રે તં સાદા તિરાવી સિાવા (ખ) નિ ય ન વિણાવી ય પાયા ચ દશમ
મહાવીરવયં ક્રમશઃ પત્ર ૨૮ અને ૩૩ ઉપર (૭) ડો. હારનલ સન્નિવેશને અર્થ “લત્તો' કરે છે. અને ડો. કેબીની માન્યતા પ્રમાણે તેને અર્થ “પડાવ થાય છે. આ પ્રમાણે બંને વિદ્વાનોએ ઉકત શબ્દને ખોટો અર્થ કર્યો છે. કારણ કે સન્નિવેશ શબ્દના ઘણા અર્થ થાય છે. તેમને એક અર્થ ગામ પણ છે, જે અહીં ઉપયુક્ત છે. (ક) પરિસદમwવ ના પૃષ્ઠ ૧૦૫૪ ઉપર સન્નિવેશના અર્થો નીચે પ્રમાણે લખેલા છે. ૧ નગરના બહારને પ્રદેશ, ૨ ગામ, નગર વગેરે સ્થાન, ૩ યાત્રી વગેરેને પડાવ, ૪ ગ્રામ, ગામ વગેરે, ૫ રચના વગેરે. (५) सन्निवेश घोषादिः एषां द्वन्द्वस्ततस्तेषु, अथवा ग्रामादयो ये सन्निवेशास्ते तथा तेषु ।'
--શ્રીમદ્ ભગવતી સૂત્ર ટીકા, પ્રથમ ખંડ, પૃષ્ઠ ૮૫. (ગ) નિશીથ ચૂર્ણિમાં સન્નિવેશને અર્થ આપે છે. __ "सत्यावासणत्याण सणिवेसो गामा वा पीडितो संनिविट्ठो जतागतो वा लोगो सन्निविट्ठो सो सण्णिवेसं भण्णति ।"
अभिधानराजेन्द्र, भाग सप्तम पृष्ट 3०७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com