Book Title: Vaishali
Author(s): Vijayendrasuri
Publisher: Kashinath Sarak
View full book text
________________
૩૭
દિત, પ્રસિદ્ધ), જ્ઞાતિપુત્ર, જ્ઞાતિકુલચન્દ્ર, વૈદેહ, વિદેહદત્તાત્મજ, વૈદેહણ, વિદેહસુકુમાર, શ્રમણ ભગવાન મહાવીર ત્રિશ વસર વિદેહ દેશે કાટાઈયા માતાપિતાર દેવત્વ પ્રાપ્તિ હઇલે ગુરૂજન એ મહત્તરગણેર અનુમતિ લઇયા પ્રતિજ્ઞા સમાપ્ત કરિયા છિલેન.”
–કલ્પસૂત્ર, વસન્તકુમાર ચટ્ટોપાધ્યાય એમ. એ.
કલકત્તા વિશ્વવિદ્યાલય, ૧૯૫૩ પૃ. ૮૭ આ બધા પ્રમાણેથી એ તાત્પર્ય નિકળે છે કે ભગવાનને જન્મ વિદેહ દેશમાં જ થયો હતો. મગધ કે અંગ દેશમાં નહિ. છેવટે અમે આ વાતને વધારે પુષ્ટ કરવા માટે દિગમ્બર ગ્રંથના પણ પ્રમાણે આપીએ છીએ.
(૪) દિગમ્બર-શામાં પણ કુડપુરને જંબૂદ્વીપના ભારતવર્ષમાં વિદેહદેશની અંદર બતાવ્યું છે.
(क) उन्मीलितावधिदशा सहसा विदित्वा
तजन्मभक्तिभरतः प्रणतोत्तमाङ्गाः। घण्टानिनादसमवेतनिकायमुख्या
दिष्टया ययुस्तदिति कुण्डपुरं सुरेन्द्राः ॥१७-६१ ॥ (મહાકવિ અસગ (ઈ. સ. ૮૮૮) વિરચિત વર્ધમાન ચરિત્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170